Book Title: Jain_Satyaprakash 1951 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી. વિનયપ્રભ ઉપાધ્યાય રચિત તીયાત્રાસ્તવન લેખકઃ શ્રોચુત ભ་વાલજી નાહા.
જે સ્થળેથી આત્માને ગૃત થવા માટે અજ્ઞાત પ્રેરણા મળે અને જે સંસાર સમુદ્રથી છૂટકારો પામવાનું સાધન બને તેને ‘ તી' કહે છે. મહાપુરુષો જ્યાં જન્મ્યા, જ્ઞાનપ્રાપ્તિ કરી અને મેાક્ષમાં પધાર્યાં એવી કલ્યાણક ભૂમિએ ઉપરાંત તેમનાં ચાતુર્માસ, સમવસરણ, તપસાધના, પારણુ’, ઉપસ વગેરે જીવનઘટનાએ સાથે સંબધિત સ્થાનાની પવિત્રતા પણ ખૂબ પ્રેરક હાવાથી તીરૂપ બનેછે, એનુ એક કારણ એ પણ છે કે ત્યાંનાં પરમાણુ તી કરાની ચરણુરજથી પવિત્રત હોય છે અને તેમની વાણી ભાષાવાનાં પુદ્દગલા ત્યાં વીખરાયેલાં હોય છે. એમાં કાંઈ અસભવ નથી કે આજના વિજ્ઞાનયુગ એ પરમાણુઓના સંગ્રહ કરી એ મહાપુરુષાનાં હજારા વર્ષ પૂર્વે કરેલાં પ્રવચનેને શ્રોત્ર્ય બનાવી દે અને એવું ન પણ અને તાયે આચાર્ય માનતુગરના થૈ ન્ત્રાપદ્ધિમિ પરમાણુમિસ્ત્ય નિર્માવિતઃ ત્રિમુવન જાળમૂતઃ । આ શબ્દો અનુસાર ઉત્તમ શાંત વીખરાયેલાં પરમાણુએ મુમુક્ષુ આત્માને માટે ભાવક તા બને જ. પવિત્ર સ્થાનથી પ્રેરણા લેવી પાતપેાતાની મનઃસ્થિતિ ઉપર નિર્દેર છે. કેવળ જૈને જ નહિ બલ્કે બધા ધર્મોવાળા પેાતાના પૂજ્ય મહાપુરુષોનાં સ્થાનોથી પાતપોતાના વિચાર અને વાતાવરણાનુરૂપ પ્રેરણા મેળવે છે, એટલા જ માટે એ સ્થાનાને તીથ કહેવામાં આવે છે
મૂળત: તી શબ્દની વ્યાખ્યા તીર્થસે અનેનેતિ તીથૅમ્ । અર્થાત્— જેના નિમિત્તે તરી વાય તેને તી કહે છે. એ જંગમ અને સ્થાવર એમ બે પ્રકારનાં માનવામાં આવ્યાં છે. ગમ એટલે ચાલતાં-ફરતાં તીથ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા છે, જેના હૃદયમાં ધો સવિશેષ નિવાસ હોય આ ચતુર્દવધ સધરૂપ તીર્થની સ્થાપના કરનારા તીર્થંકરો કહેવાય છે, એ તીકરાથી સંબંધિત સ્થાન સ્થાવર તી છે. પરવતી કાળના ભક્તહૃદય આચાર્યોએ તીર્થંકરોના જીવનથી સંબંધિત ન હોય. છતાં તેમની પ્રેરણાદાયક પ્રાભાવિક પ્રતિમાદિ જ્યાં સ્થાપિત હોય કે પ્રાચીન મંદિર હાય તેને પણ તીરૂપે સએધિત કર્યાં છે. પરિણામે ભારતના ખૂણે ખૂણે રહેલાં જૈન મંદિરને તી માનવામાં આવ્યાં છે. તેમનુ યાત્રાવન, વંદના – નમસ્કારમય કાવ્ય તી માળા' કહેવાય છે.
.
જૈનાગમામાં તીથોના નામેાલ્લેખ સાથે તેમના નમસ્કારના પ્રાચીનતમ ઉલ્લેખ મળી આવે છે, જેમાંથી ‘ આચારાંગ નિયુકિત 'તી એ ગાથાઓ અહીં ઉદ્ધૃત કરવામાં આવે છે. 'जम्मा भिसेय-निक्खमण-चरण- नानुपपया य निव्वाणे । તિયહોય-મળ-વંત-નંદ્દીલ-મોમનળવેલુ
<<
अट्ठावय उजि
पास रहावत्तनगं चमरुपायं च वंदामि ॥ "
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गयगपर य धम्मचक्के य ।
For Private And Personal Use Only