Book Title: Jain_Satyaprakash 1950 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ત્ થ ૧૫ कथानक का उपयोग किया है । जान पडता है ईसा से लगभग ७५ वर्ष पूर्व मालवगणतन्त्र की अव्यवस्था ने पहले राजन्य और फिर राजा को उत्पन्न किया । गर्दभिल्ल इसी प्रकार का राजन्य या राजा था । सरस्वती (नाटक की सुनन्दा ) के साथ गर्दमिल का बलात् विवाह मुझको मान्य नहीं है, परन्तु गर्दभ के प्रणय ने जो रूप या मार्ग लिया होगा उसके सम्बन्ध में कालकाचार्यको भ्रम होना स्वाभाविक और उसके स्वभाव के संगत जान पड़ता है। नाटक में इसी भ्रम का समर्थन है । ', ‘તંત્ત-મયૂર ’ નાટકની ઐતિહાસિક પૃષ્ઠભૂમિકા માટે મે’પ્રમાવજ ચરિત 'માં વધુ વેલ “ કાલકાચાય " થાનકના ઉપયાગ કર્યો છે. માલુમ પડે છે કે ઈસ્વીસનના ૭૫ વર્ષ પહેલાં માલવત ની અવ્યવસ્થાએ પહેલાં રાજન્ય યા રાજા તે પેદા કર્યા. ગભિય આા પ્રકારના રાજન્ય યા રાજા હતા.સરસ્વતી (પ્રસ્તુક નાટકની સુનંદા)ની સાથે ગજિલ્લના અલાહારથી વિવાહ એ મને માન્ય નથી પરંતુ ગ ભિલ્લુના પ્રસુર્ય જે રૂપ મા માગ લીધા હશે, તેના સબંધમાં કાલકાચાર્ય ને તેવા ભ્રમ થવા સ્વાભાવિક અને તેના સ્વભાવને સગત લાગે છે. નાટકમાં આ ભ્રમનુ સમર્થન છે...... '' મૂળ સ્થાનકમાં સ્વેચ્છાથી પરિવર્તન લેખક મહાશયે સ્વીકારેલ આધારભૂત કયાનક ગ્ર'ચ ને તેમાં કરેલ ‘એમને લાગતા’ ફેરફાર–બંને વસ્તુ અત્રે રજૂ કરી, અમે તટસ્થ વાચકવર્ગને એનુ તારણ કાઢી લેવા કહીએ છીએ. ઇતિહાસના કાઈ પણ ગ્રંથમાં જે ધટનાની સત્યતાને જરા પણુ ટકા ન મળતા હાય-ત્યાં લેખક પેાતાની ઈચ્છા મુજબ એ ઐતિહાસિક ઘટનાને “ માત્ર એમને પેાતાને માન્ય નથી. ” એટલી દલીલી સાવ સુધી ફેરવી નાખે, એ શું હાડતા બુદ્ધિના તે લેખિનીના વ્યભિચાર નથી ? અલબત્ત, એક્રેટ સાહેબ રાખ ગ જિલ્લના વકીલ હાય તે તેમ ખેંચાવપક્ષના ધારાશાસ્ત્રી તરીકે કહે કે “મારા અસીલે અત્યાચાર કર્યાં એમને માન્ય નથી !” તા કદાચ એ એમની વકીલાતને યોગ્ય લાગે, પણ ઇતિહાસના સત્યની કોર્ટમાં તા લેખક મહાશય પાતે જ ગુનેગાર બની બેસે છે, ઈતિહાસ જ્યારે છાતી ડાકી ઢાંકીને એ વાત કહેતા હાય કે રાજા ગભિન્ને જોર જુલમથી સાધ્વી સરસ્વતીને પકડીને અંતઃપુરમાં બેસાડી ને તેની શિક્ષા, સરસ્વતીના ભાઈ તે જૈનધમ ના સાધુસ'ધના એક આચાય આય કાલઃ——સ્વદેશમાંથી કાઈની મદદ ન મળી ત્યારે—પરદેશથી લાવીને કરી “ તા એડવોકેટ મહાશય એમાં કઈ રીતે ફેરફાર કરી શકે છે, અને તેમ કરવાનાં સામ્પ્રદાયિક રતા કે પરધર્મવિદ્વેષ સિવાય બીજા કર્યા મજબૂત કારણો મળ્યાં તે સમજાતું નથી. ઇતિહાસમાં સ્વેચ્છાથી પવિત નનુ પરિણામ અને એ રીતે • પેાતાની મનમાની રીતે ' ઉપન્યાસ ને નાટક આદિના લેખક પોતાની સ્વરચિત કૃતિમાં સ્વરે ફેરફાર કરી શકતા હાય તા-તેમાં કેટલા અનથ પેદા થવાના સંભવ છે—તેનું દૃષ્ટાંત-બાળક પણ સમજી શકે તેવું-નીચે આપવામાં આવે છે. નાટકના ગ્રંથ માટે મૂળ સ્થાનક તુલસીકૃત રામાયણ પસંદ કરીએ. આમાં મૂળ સ્થાનક એવુ' છે, કે લંકાના ગિષ્ઠ રાજા રાવણુ–વનમાં રહેલી નિરાધાર સુંદર સીતાને બળાત્કારથી ઉડાવીને પોતાના અંતઃપુરમાં લઈ જાય છે. યેાધ્યાના રાજકુમાર ચારે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28