Book Title: Jain_Satyaprakash 1950 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૫ સારણુસર રાખવુ શરૂ કર્યું. ) ત્રણેના હાથમાં કમંડળ ખતાવ્યાં છે. (જૈન સાધુ વાહન પાત્ર રાખે છે.) પણુ પાતાની જાણુકારીનું પ્રદેશ'ન આટલેથી જ ન અટકાવતાં વર્માજીએ આગળ વધીને આ કાલકને વારવાર ‘ બહુજન હિતાય, બહુજન સુખાય ' વાળુ' બૌ ધમ નુ સૂત્ર ખાલતા બતાવ્યા છે. નાટક શરૂ થાય છેઃ આય કાલ: સ્વજનથી વિદાય લેતા, ઉજ્જૈનના શૈવ રાખ ગામિલના ઉદ્દાર માટે રવાના થય છે. માર્ગમાં બ્લ્યૂ સરદાર મળે છે, ને લૂટ કરે છે, અકુલ પાસેથી ચાંદી અને તાંબાના સિક્કા ( જૈન સાધુગ્માને દ્રવ્ય પાસે રાખવાના કે પ્રતિબંધ છે) સતાડેલા મળી આવે છે. અહીંથી તેઓ ઉજજૈનમાં પ્રવેશ કરે છે. તેને કાપાલિકા સાથે ભેટા થાય છે. લેખક કાપાલિકા પાસે કહેવરાવે છે, કે ‘ તમે ‘ઘૂંટી ખેાપડી' મૂ’ડી જૈન કે બૌદ્ધ છે?' જવાબમાં આય કાલક કહે છેઃ અંતે છું, અથવા કાઇ, અથવા કંઈ નહિ, લેખકની સામાન્ય સમજ માટે પણ દુ:ખ થાય છે, એક પારગત જૈન સાધુ શુ ખાવું ક્રોધભર્યુ તે અવિવેકી ખેલતા હશે? આ ગરમાગરમ ચર્ચામાં ત્રીસ વર્ષની ઉંમરવાળા વિનયની મૂર્તિ જેવા સુંદર રાજા ગભિન્ન આવે છે, તે જનતાને પગે લાગતા ખાલતા બતાવે છે, કે મા જૈન સાધુ અથવા ખબૌદ્ધ સાધુ છે! જાણે માવડા મેાટા રાજન જૈન તે બૌદ્ધો વચ્ચેના ભેદ સમજતા નથી! આ પછી ‘ એમની શ્રાવિકા સુનંદા તે મલ્સિલ્ટ તરફ માહવશ રૂપવિતાની જેમ જોતી બતાવી લેખક પ્રેમ પ્રકરણના શ્રીગણેશ કરે છે, માગળ વધતાં–ક્ષિપ્રા નદીના તટ પર કાપાલિકાને નરયન કરતા ખતાવે છે, ત્યાં ખાય અલક મૈં સુના આવે છે. ફાપાલિકા પેલા બકુલને જ અતિ તરીકે લાવ્યા છે. લેખકે મહીયાળાની તે જેમ તેમ સવાલ-જવાબના ભારે રગ જમાવ્યો છે. જાણે કાલકાથાય તા હિન્દી કહેવત મુમ્ કક્ષની પાછળ લાડી લઈને' નીકળ્યા છે! આ વખતે પુર'દર નામના પુરાહિત આવે છે, ને કહે છે કે કાર્તિકસ્વામીના મયૂર આ ક્ષુદ્ર કીડાઓને ખાઈ જશે અને રાજાને સૂચવે છે આ રાગને બહાર જવા ન દેશ. ’ k જેમ તેમ ખેલતા કાલાચાર્યને કાપાલિશના કાપમાંથી બચાવવા ઉદ્ગારચિત્ત ગભિલ શા પોતાના ભવનમાં આમ કાલક, સુનદ્દા અને અકુલને ત્રણ જુદા જુદા ઓરડામાં કેદાર છે. અને લેખક મહાશયને પ્રેમ-ચર્ચાનું મેદાન મળી જાય છે. એમનું કલ્પનાસતાન શ્રાવિકા સુનંદા રાજા પર લટું તે છે તે પ્રેમની મારામાર ચાલે છે. ( અજ્ઞાનપ્રેક્ષકા ફિદા થઈ તાલીઓ પર તાલીઓ બજાવે તેવું દસ્ય છે; ફકત ઈતિહાસ પોતાનું ખૂન નિહાળ નિશ્ચેષ્ટ પાડ્યો છે. ) આ પછી આય કાલક ને બકુલ નાચે છે, તે સુના ઉજ્જૈનમાં રહી રાજા સાથે પ્રેમના ગલહાર ગૂંથે છે. લયયા-મજનૂની નવી આવૃત્તિ વર્માજીએ પી કરી છે. અમને લાગે છે કે વર્ષોંજીની આધી વાર્તા પાઠક પાસે રજા કરી, આગળની પાતાની મેળે સમજી લેવા કહેવું એ જ યિત છે, કારણ કે આવી મે–િમાથા વગરની, પેલ કલ્પિત અને નર્યાં સ્વચ્છ ંદવિહાર કરતી દ્વેષપૂર્ણે ધટનાઓને રજૂ કરતાં પણ સહદય અભ્યાસીને દુઃખ થાય છે. ધર્માંના સામાન્ય અભ્યાસો પણ રજા ન કરી શકે તેવી, ભગમ ખગામ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28