Book Title: Jain_Satyaprakash 1949 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુનંદા અને સુમિત્ર
[ ગતાંકથી ચાલુ ] अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते । विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ॥
વિધિ–ભાઅયોગ્ય સંયોગવાળા પદાર્થોને જોડી દે છે અને યોગ્ય સંયોગવાળા પદાએને જજરિત કરે છે. અર્થાત વિધાતા અમને સંગ કરી આપે છે, સાબવાળાને જુદી કરી દે છે અને જેની કલ્પના પણ ન હોય તેવું કાર્ય સિદ્ધ કરી આપે છે.
આ ચાલુ વાર્તામાં પણ એવું જ બન્યું છે.
રાજકુમારી સુનંદા અને શ્રેષ્ઠી પુત્ર સુમિત્ર બંને પોતપોતાના મનમાં અનેક સંકલ્પ વિકલ્પમાં મસ્ત છે. પરંતુ શું ધાર્યું હતું અને શું બન્યું એ તો કલ્પનાતીત જ છે.
રાત્રિને સમય છે. નિશાનાથ સુધાકર પિતાનાં શાંત ઉજજવલ કિરણાથી પૃથ્વીને શાંતિ આપી રહ્યો છે. ઠંડા પવન વહી રહ્યો છે. પૃથ્વીભૂષણ નગર આજે તાને ઘન્ય છે. ના બહાર ઉદ્યાનમાં અનેક નરનારીઓ કલેલ કરી રહ્યાં છે. અનેક જાતની કીડાઓરમતા પાલે છે રે શહેરમાં કાંઈક નવું જ બની રહ્યું છે.
રાજકુમારી રાજમહેલમાં બેઠી છે. પિતાના મહેલમાં આવવાની બારી નીચે નીસરણી મૂકી છે અને સખીઓ સુમિત્રના આવાગમનની રાહ જોઈ રહી છે.
આ વખતે પૃથ્વીભૂષણ નગરનો મહાબલ નામનો પ્રસિદ્ધ જુગારી પણ કયાંક લાગે મળે તે કંઈક લૂંટવા–ચારી કરવા નીકળે છે. મનમાં વિચાર તરંગ ચાલી રહ્યા છે. આ વખતે દાવમાં ખૂબ ગુમાવ્યું છે. એ બધું પૂરું કરવાનો આજે અવસર મળે છે. કેઈક શેઠિયાના ઘરમાં પેસી જાઉં તે દાળદળ ટળી જાય. આજે લાગ સારો મળે છે. કોઈ માનવી શહેરમાં નથી. અરે ચેકિયાત નથી. અરે! કેવા ભાગ્યોદય છે ! કૂતર ગામમાં નથી . હે ભઠ્ઠા જામવાન ! મારું કર્યું, આજે આવો અવસર આપો. - ત્યાં તે દૂરથી એણે રાજમહેલ નીચે નીસરણી જોઈ મનમાં સમજો જરૂર ઈકની સતિની નીશાની છે. તાવને ભાગ્ય અજમાવી જેઉં એ તે ચારમાં માર પડે; એમજ આલે. ધીમે પગલે નારણી પાસે આવી ટકે વગાપો. ઉપરથી દાસી એ કહ્યું આવી થાય . મહાબલે “હું” એટલું જ કહ્યું. ઉપરથી દાસીએ કહ્યું નીસરણીથી ઉપર ચામા આવે.
For Private And Personal Use Only