Book Title: Jain_Satyaprakash 1949 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહીડાથી પોસીનાથ તીર્થ સંઘ ૫ જેમ રસ્તાની કઠિનતા છે તે જ ભીલોથી લુટાવાને પણ પૂરા ડર છે. બહુ જ સાવધાનીથી ચોકીયાતો સાથે લઈને જ પ્રયાણ કરવાને પૂરો ખ્યાલ રાખવાની જરૂર છે. પિસીના આવવાના ત્રણ રસ્તા નીચે પ્રમાણે છે. ૧ ઈડરથી પસીનાઃ માઈલ શ્રી.થર મંદિર 1 ઈદરથી ૧૫૦ વડાલી ૨૦૦ અમીઝરા પાર્શ્વનાથ ૩ ખેડાહ્મા તીર્થ છે માઠા કે બેરોજ પોસીનાજી ખેડબ્રહ્માથી પસીનાજી મેટર જાય છે. ૩૨ માઈલ છે.' ૨. કુંભારિયાથી પસીનાઃ ૨ કુંભારિયાછથી અવાડીયા પસીનાજી કુંભારિયાથી મેટર જાય છે. ૩ રહીડાથી પિસીના રોહીડાથી ૧૫. સનવામાં લા ખાપાને બંગલો ૦ સ્ટેટ ચાકી છે – ૦ અંજની ભીલને ત્યાં ઘર દેરાસર કાલાકંકરની ચેકી પોલીસ ચોકી છે. • વરાછને બંગલો પિસીનાજી પિસીનાથી ભોમિયા સાથે પહાડમાંથી પગદંડીના રસ્તે પણ રહીડા અવાય છે તે સ્તે ૨૪ માઈલ થાય છે. ઘેડ ટ જઈ શકે છે. ભલે આ રસ્તે ખૂબ જ આવે જાય છે. પરંતુ રસ્તો વિકટ અને પૂરો જે ખમભરેલો છે. ખાપાના બંગલેથી વિકરણી. પાંચ ગાઉ થાય છે. ત્યાં શ્રાવકાનાં દસ ઘર છે. નાનું વર મંદિર છે. શ્રાવકે ભાવિક છે. વિકરણથી પહાડી રસ્તે મેવાડમાં ઉદયપુર બે દિવસે પહેચાય છે, રહીડાથી પિસીનાનો આ સંધ સ્વતંત્ર એક વ્યક્તિને ન હતો. બધાને યાત્રાને લાભ મળે એટલે તેમાં ર૭ ભાગીદારો હતા. આમાં મુખ્ય કાર્યકર્તા ચાર ભાઈઓ હતા. ગાંધી મીલાપચંદજી હેમચંદજી, સંતોકચંદજી, ખેમચંદજી અને લાધુરામજી. યાપિ સંધમાં આવેલા દરેક ભાઈ એ ઉત્સાહથી સેવા બજાવતા હતા. તેમજ દરેક નવયુવાન મહાનભાએ તે રાત્રિના ચોકીમાં બહુ જ સારે લાભ આપ્યો હતો અને દિવસે પણ ખૂબ સારી સેવા બજાવતા હતા. [અ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28