Book Title: Jain_Satyaprakash 1947 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈનધર્મ લેખકશ્રીચુત વૈદ્ય ચીમનલાલ લલ્લુભાઇ અવેરી. ભૂપૃષ્ઠ ઉપર રાજ્યકર્તા અનેક નૃપતિ થઈ ગયા; પરંતુ તેના ગુણાની કીિ ગાથાઓ અદ્યાવધ ગવાય છે. ભારતીય નૃપતિમાં સર્વાંધમ સમભાવના ગુણુ કેટલીય વાર જોવામાં આવે છે, પછી ભલે તેઓ પેાતાને ઋષ્ટ લાકે તે ધર્મની ઉપાસના કરતા હાય. એ ગુણુ તા ભારતવાસી ઇસ્લામધર્મોપાયક બાદશાહે।માં પણ ઘણી વખત જોવામાં આવે છે. પ્રાચીન કૃતિહાસ ગ્રંથે। આજ્ઞાપત્રો, દાનપત્રો, શિલાલેખા અને માનપત્રો આ વાતની શાખ પૂરે છે. ભારતમાં પશ્ચિત યેલે અથવા અસ્તિત્વ ભોગવતા એવા કાઈ રાજવંશ નહીં ડ્રાય કે જેને પ્રાચીન કાલમાં થવા વર્તમાનમાં ક યા ખીજી રીતે જૈનધર્માંગુરુએ થવા જૈન માઁનુયાસ્મિ સાથે સ ંપર્ક થયો ન હોય. આ ભાખતને પુરવાર કરનારાં અનેક ઉદાહરણા ઋતિહાસને પાને ચઢેમાં નજરે પડે છે, જેવાં કે સિસાદિયા રાજા, મુગલ બાદશાહ અખર જાંગીર વગેરે વગેરે. આ રાજાઓ માત્ર જૈતાના સંપર્કમાં આવ્યા છે એટલા માત્રથી પણ ચ્યા વાત અટકતી નથી, પશુ ટલાક રાજવ'શેાની તેા ઊખડી જતી જય જૈનાએ કાયમ રાખી છે, તે કેટલાક નૃપતિએ જૈન ધર્માચાર્ટીનાં મેષ અને સલાડથી પોતાની અદ્ધિક અને પારલૌકિક કામિત ભાવના પામ્યાનાં હરણા ઇતિહાસેાને પાને ચઢેલા જોવામાં આવે છે, જેવા ક્રુ-ચાવડા વનરાજ અને પરમાર પ્રહ્લાદનદેવ વગેરે. ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મારવાડ, મેવાડ, વગેરે દેશનું આધિપત્ય ભાગવતા ભિન્નભિન્ન રાજવ`શામાં એક ઝાલાવશ છે. આ વશે આધાધિ ભૂતલ ઉપર પાતની સત્તા કાયમ રાખેલો છે. આ વંશની કીર્તિકથા કવિરાજ નથ્થુરામ સુદરજીએ પોતે રચેલા · ઝાલાવ’વારિધિ ' માં વિસ્તૃત રીતે વર્ષોવી છે. આ ગ્રંથ, તેમાં વધુ વેલા વિષચેાથી એમ કહેવાને તા હરત જ નથી કે, એ એક કીર્તિકથાવાળા ગ્રંથ હોવા છતાં કવિએ નાચગી ઘણા ખરા વિષયા તેમાં સમાવેશ કરેલા છે. પરન્તુ સાધત ગ્રંથ જોતાં એમ જણુાય છે કે આ ગ્રંથને જૈન ઇતિહાસ ગ્ર ંથા, શિલાલેખા દંતકથાઓ વગેરેથી વંચિત રાખેલા છે. પણ જો એ ભાખત કવિવરથી ઋપરિચિત હાય તે। દરગુજર કરવા યેાગ્ય ગણાય, પરન્તુ ઇરાદા પૂર્વક તેમ બન્યું હોય તે તે પરમ ાચનીય ગણાય. ઝાલા એ સખવાન વંશીય ક્ષત્રિયાની પ્રસિદ્ધ મટક છે. ઝાલા અવટંક ચૌલુક્ય રાજા સિદ્ધરાજના સમયથી થઈ હેાય એમ દ ત ગ્રંથમાં જણાવેલું છે. પરન્તુ પ્રમÜચતામણિકાર મેરુનું ગસૂરિજીએ પેતાના ગ્રંથમાં માંગ્રેજીની વિગત આવતાં ઝાલાવિશેષણ વાપર્યુ છે. મખ શબ્દને અ નેનુ થાય છે, કેટલાક તેને મકવાણા પણ કહે છે. તેનુ' સસ્કૃત રૂપ કરતાં વિદ્વાનો તેને મકર વાહન પણ કરે છે, પણ ખારેરે!ની ભાષામાં કહેવાતા મખવાન શબ્દ જ તેમને માટે અસલ રૂપ દેખાડનાર છે, એમ અમારુ માનવું છે. મખ એ અપભ્રંશ ગુખ્ત છે. એના અસલ શબ્દ મક્રિષડાવા જોઈએ; ચાહે તે। તે પ્રાચીન કાળમાં પેાતાની ધ્વજામાં પાડાનું ચિત્ર રાખતા હોય અથવા પાાઓ ઉપર વારી કરવી તેમને પસંદ હાય-એ એમાંથી ગમે તે કારણસર તે મહિષા અથવા મહિષવાહન વિશેષણથી ઞાળખાતા હોય એમ અનુમાન થાય છે, અથવા મખનવાનનું મખવાન થયેલું માનીએ તા એવું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36