Book Title: Jain_Satyaprakash 1946 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] શ્રીમવિમલસૂરિકૃત “તેર કાઠીયાની સઝાય” [ ૭૫
તી જે અવજ્ઞાની ચિતવે, કિસ્યાં દેવ ગુરૂ સુષ ઈમ લવે જેરૂ લીએ તે સુષ પાઈએ, તિહાં જઈ ટી શું થાઈએ જા ચોથે થાનીક મોટીમ કરે, જીણ જીણું વ્રત વંદણ કુણુ કરે અહંકાર પુર્યો તડફડઈ, દેવ ગુરૂ વંદણુ ગાઢ અડે પ. પાંચમે કોધ વસે મન ધરે, અમને કી નવી આદર કરે ! રીસે ધર્મ ઠામ નવી ગયે, કાલે ગુરૂ ધર્મલાભ નવી કહા દા છ8 ઠામેં ઘણે પ્રમાદ, નિદ્રા વિકથા કરે વિવાદ ધન કારણ હીમેં ઝલફ, ષેત્રપાલરા વાહણને મીત્યા સાતમે મને કૃપણાઈ ઘણિ, ધર્મ ઠામ તે નામે સુણી જે થલ પાયગે હસી હાણ, લોભે પેઠે આણે કાણ ૮ આઠમે ભય મન મોહી અપાર, ગુણ શ્રાવક આદેસ વિચાર બીહત ધર્મ ઠામ નવી ગયે, ભય કરી પગ ભારી ઈમ થયે છેલ્લા નોમેં સીગ અને ઈમ કહે, ઘરક કામ એકે નવી રહે છે ઘર કાજ સોગ પરહરે, ધર્મ કામ ઉત્તર વીસરે ૧ભા અજ્ઞાનપણે દસમો હોય છે, ધમતત્ત્વ તે કહીએ કર્યો છે ન જાણું જીવ, ધરમ, અધર્મ, અજ્ઞાનપણે જીવ બાંધે કર્મ c૧૧ ઈગ્યારમે જીવ ચિંતવે ઈ, એ ગુરૂ કા કુંટે કીસું ! વિકથા ઉપરિ બહુ રૂચિ થાઈ, હાસો કતુહલ તીહાં મન જાય ૧રા બારમેં ધર્મ વિષયા° પરીહરી, કેતીક જોયણું જોયણું ફેરી તીહાં હશે તે માંડે કરણ, નાઠી નિદ્રા, દુષે ચરણે ૧૩ વિષય કાઠી સુણે તેરમે, કેઈ નહી દુરજન તેહને સમો છે વિષય ભૂલવ્યા જગમે ભમે, ન કરે ધર્મ, પાપ મન રમે ૧૪ તેર કાઠીયા એ વસી કરી, ધર્મ કરી, મન ઉલટ ધરી છે પાંચમી ગત પામીજે સહિ, હેમવિમલસૂરીસે કહી પાપા
તેર કાઠીયાનાં ઉપર્યુકત નામો અને તેઓને ક્રમ વાસ્તવમાં શ્રી રત્નસરાયણના પદ્ય ૧૧૮માં આપેલી વિગત સાથે ઠીક મળતાં આવે છે કે જે નિગ્નલિખિત પ્રમાણે છે:
आलस्स १ मोह २ वन्ना ३, थंभा ४ कोहा ५ पमाय ६ किविणत्ता ७ । भय ८ सोगा ९ अन्नाणा १०, वक्खेव ११ कुतूहला १२ रमणा १३ ॥ ૪ અબજ્ઞાની.” ૫ “ મુષ.” ૬ “નવી” પ્રતમાં નથી. ૭ “અરમ.” ૮ “વિતાં હા.” ૧૦ “વીજથા.” ૧૧ “સંપાદક શેડ ચતુરભુજ તેજપાલ, હૂબ્લી, વિ. સં. ૧૯૮૪, . ૫૩.
For Private And Personal Use Only