Book Title: Jain_Satyaprakash 1946 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वञ्चना
અંક ૩] અગત્યનાં ત્રીસ નામો.
[ ૭૯ જ (૨૦) गहगम्
ગહન.વનના અંતની જેમ દુર્લક્ષ્ય હેવાથી
ગહન. અર્થાત ગૂઢ વચન. નિયો(ફુ) (૨૩) નિતિઃ
(પોતાના) કપટને ઢાંકવા માટેનું (વચન).
માયા વડે સામાના ગુણેને ઢાંકવા તે (જ્ઞાન) निरत्ययमवत्थय (७) निरर्थकमपार्थकम्७ નિરર્થક. સાચા અર્થ વિનાનું (વચન).
એટલે અમસ્તું. જૂર (૨૨) (9)છારામ
ગૂઢ આચરણવાળું વચન. પારકાના ગુ
ઢાંકનારું ઢાંકણ (જ્ઞાન) मम्मणं (२१) मन्मनम्
અસ્પષ્ટ (વચન). મર્મયુક્ત વચન (ભા.). मायामोसो (४) मायामृषा
(કપટથી ભરેલું હોવાથી તેમજ અસત્ય
હોવાથી) માયામૃષા. मिच्छापच्छाकडं (१२) मिथ्यापश्चात्कृतम् મિથ્યા છે એમ કહી ન્યાયવાદીઓએ
દૂર કરેલું. “મિથ્યા કહ્યું” એમ કહેવા
છતાં પાછળથી તેવું જ કરવું તે (ભા.). વંચળા (૧૧)
ઠગાઈ (ભયું વચન). વચ્ચે (૧૧) वलयम्
વાંકું બોલવારૂપ હોવાથી) વલય. વલયની
જેમ વાંકું હોવાથી વલય (જ્ઞાન). विद्दे सगरहणिज्ज (८) विद्वेषगर्हणीयम्
વિષપૂર્વક જેની ગહ કરાય છે તે.
મછરવાળું હોવાથી નિન્દાને પાત્ર (જ્ઞાન). વિષયો (૨) વિવાર
સત્ય તેમજ સત્કાર્ય પ્રત્યે શત્રુતા (ભર્યું
વચન). " સ૮ (૨) शठम्
શઠ. શઠનું એ કાર્ય હોવાથી શઠ. સાતી (૧૨) સાતિઃ
અવિશ્વાસ, અવિશ્વાસુ વચન (ભા.). ગોવાલિય મહત્તરના શિષ્ય ઉત્તરઝયણચણિણ રચી છે. એના ૨૯હ્મા પત્ર ઉપરની નીચે મુજબની પંકિત પાઈયમાં અતૃત કે સુન્નતને અનુરૂપ શબ્દ નથી તે બાબત પર પ્રકાશ પાડે છે -
તં-સત્યમ્, ન તમનૃતમ્ , પાને તુ તવ અ”િ ભાષાન્તરમાં અમુક અમુક અર્થ જે અપાયેલ છે તે વિચારણુંય છે જેમકે મમ્માન અર્થ મર્મયુકત વચન. ગોપીપુરા, સુરત, તા. ૨૫-૫–૪૬. ટ, કપટ અને અવસ્તુ એ ત્રણે પદે કોઈક રીતે સમાન અર્થવાળાં હોવાથી ગમે તે એક જ ગણવું, જેથી નામની સંખ્યા વધે નહિ જ્ઞાનવિમલસૂરિએ “ગાયના પૂછડામાં દેવો વસે છે' એ કથનને અવિવમાન વસ્તુના કથનરૂપે ગણવેલ છે.
૭ અહી પણ બંને પદે સમાન અર્થવાળાં હોવાથી એક ગમે તે લેવું, જેથી નામની સંખ્યા વધે નહિ.
૮ આ “શ્ય' શબ્દ છે, એના બીજા પણ અર્થ છે. ૯ “મિથ્યાવારિનિરાd મિરઝાપારમાં ચાંચવા નિર્ધારિત ” એમ જ્ઞાનવિમલસૂરિએ
આનું સ્પષ્ટીકરણ કર્યું છે.
For Private And Personal Use Only