Book Title: Jain Satyaprakash 1935 10 SrNo 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ મહા ચમત્કારિ પ્રભુશ્રી મણિયદેવ જેવું કામ કરે, તેનાથી પણ અધિક તેવું જીવો મહેરાવપૂર્વક યાત્રા-પૂજા પ્રભાજ કામ હવણનું પાણી કરે છે. એટલે વના કરે કરાવે ને અનુમોદે, તે ભવ્ય ધી તેલને બદલે હવણના પાણથી પણ જો આ ભવમાં અને પરભવમાં સુખ દીવો સળગાવી શકાય છે. ન્હાણની માટી સંપદાને પામે છે. એ પ્રમાણે આચાર્ય આંખે બાંધી રાખવાથી આંધળા પણ શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃદેખતા થાય છે. હાલ પણ આ પ્રભાવિક તમાં રચેલા માણિક કપ આદિ ગ્રંથોના તીર્થના ચિત્યમંડપમાંથી પાણીના બિં- આધારે ટુંકામાં શ્રીમાણિજ્ય પ્રભુનો ઇતિદુઓ કરે છે. તેથી યાત્રા કરીને મંડપની હાસ વર્ણ. પરમ પૂજ્ય શાસ્ત્રકાર બહાર આવેલા યાત્રાળુઓના વસ્ત્રો ભીના ભગવંતોએ કર્મના પશમાદિમાં જ દેખાય છે. એથી સાબીત થાય છે કે આ દ્રવ્યાદિ પાંચને કારણરૂપે કહ્યા છે. તેમાં બિંબ મહાચમત્કારિ છે. ક્ષેત્રને પણ ગણેલું છે. તેમાં પણ તીર્થ ક્ષેત્રનો મહિમા તો અલૌકિક જ હોય છે. નાત્ર જલાદિના પ્રભાવથી સપનું જેની સેવાથી કર્મનિર્જરાદિ અનેક લાભો પણ ઝેર નાશ પામે છે. વિશેષ તપાસ અલ્પ સમયમાં મેળવી શકાય છે. બીજો કરતાં આ બિંબના જ સંબંધમાં ઉપદેશ વિચાર એ પણ છે કે શારીરિક શુદ્ધિના તરંગિણીમાં પાનું ૧૪૧ માં “શ્રી માત અનેક સાધને હાલ દેખાય છે. તેમ चविणा स्वांग लीय पाचिमणिमयी थी માનસિક શુદ્ધિના પણ અનેક સાધનામાં आदिनाथप्रतिमा कारिता, साऽद्यापि देवगिरिदेशे कुल्यपाके माणिक्यस्वामोति તીર્થભૂમિ એ મુખ્ય સાધન કહ્યું છે. f આ પ્રમાણે બીના મળી બીના જાણ્યા પછી પૂર્ણ આનન્દથી આવે છે. તીર્થની ઉપાસના કરી સંપૂર્ણ લાભ મેળવી શકાય એવા ઇરાદાથી હવે પછી એ પ્રમાણે અનેક જાતના પ્રભા- પણ અનેક એતિહાસિક બીનાથી ભરેલ વથી દદીપમાન મહાતીર્થ સમાન આ મહાપ્રાચીન શ્રી સ્તંભ પાર્શ્વનાથને શ્રી માણિક્ય (આદીશ્વર) દેવની જે ભવ્ય ઇતિહાસ જણાવવામાં આવશે.(સંપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36