Book Title: Jain Panchang 1911 1912
Author(s): Bhagubhai Fatehchand Karbhari
Publisher: Bhagubhai Fatehchand Karbhari

View full book text
Previous | Next

Page 34
________________ છે. પરંતુ તે સ્થળ ઉજડ છે. ફક્ત જતીજીના | હમણું એ બટેશ્વરના નામથી ઓળખાય છે. ઉપાશ્રયની અંદર એક હાનું જિનમંદિર સં. | યમુના કિનારે બીડમાં ત્રણ જન મંદિરો શૂન્ય પ્રતિરાજાના વખતની પ્રતિમાજી યુકત છે. પડલ પૈકી એક દેરાસરમાં પગલાં છે. શ્રી મોટા ઉદેપુરના સ્ટેશનથી પચીસ ગાઉ હીરવિજયસૂરિના વખતમાં અહીં મહત્સવ થયો કેસરીયાજીનું વિશ્વવિખ્યાત જૈનતીર્થ છે. | હતા. હવે કોઈ તેવાં પુન્યવાન હોય તે પુનઃ તીર્થપતિ ઋષભદેવજી છે. આ પ્રતિમાજી બ એ તિર્થને ઉદ્ધાર કરે. હજ પ્રાચીન સમયમાં અતિશય યુકત છે, ધૂલેવા | કાનપુરથી ઈલહાબાદ જતાં રસ્તામાં ગામને લીધે ધુલેવા અને કેસર બહાળા | ભરવાની સ્ટેશન આવે છે. ત્યાંથી આઠ કોશ જથ્થામાં ચડતુ હોવાથી કેસરીયાજીના નામ છે. કેશની નગરી કે જે પદ્મપ્રભુજીનું પ્રચલિત છે. હાલમાં કરાડામાં પાર્શ્વનાથનું દેરાસર સુધરાવ્યું છે અને ત્યાં દરવર્ષે યાત્રા તિર્થ છે. હાલમાં એ પપાસાના નામથી ઓથાય છે. ધર્મશાળા ૫ણ છે. ળખાય છે; પરંતુ પોતાની પાસે પણ બે કેપંજાબ, ' શના છે. જમુના કિનારે કાસભપાળી ગામ પંજાબમાં વીતભયપત્તન જૈનતીર્થ છે. | હાલ આબાદ છે તે કેશંબી નગરી કહેવાતી તેને હમણાં ભેરા ગામના નામથી લોકો - | હશે. હાલમાં ત્યાં જન મંદિર કે જૈનમુર્તિ કર્યું ળખે છે. અહીં હાલ જન મંદિર કે શ્રાવકોની | પણ નથી. ફક્ત ક્ષેત્રફરસના છે. પપાસાના આબાદી નથી. પાસેના પહાડ ઉપર જે મંદિર છે તે દિગંબકિગઢ તીર્થ કે જે કેટકાગડાના ના- | રોનું છે. મથી ઓળખાય છે, તેમાં શ્રી ઋષભદેવજીની ! લખ ફેજાબાદના વચમાં હાલ મૂર્તિ વિદ્યમાન છે પણ અન્ય દર્શનિયોની પ્ર-| સ્ટેશન છે. તેની પાસે એક ગાઉ છેટે રતબળતાથી તે કાલભૈરવના નામથી પુજાય છે. | નપુરી ગામ શ્રી ધર્મનાજીનું તીર્થ છે. મધ્યહિંદુસ્તાન.. | સર્યું નદિના કિનારે અયોધ્યાનગરી કે જેનું દીલ્લીની પાસેના મેરત સ્ટેશનથી અઢાર | નામ શાસ્ત્રમાં વિનીતા અને સલા લખવામાં ગાઉ છેટે હસ્તિનાપુર બહુજ જુનું તિર્થ છે. | આવે છે તે પુરાતન જૈન તીર્થ છે. શ્રી આદી આદિદેવ અહિંયાં અખાત્રીજને દહાડે શ્રેયાંસ | દેવજીની જન્મભૂમી છે. આ જગ્યા બહુ આકુમારના નામથી શેરડીના રસનું પારણું કરેલું છે. શ્રર્ય ભરિત છે. કાયમગંજ સ્ટેશનથી ત્રણ ગાઉ છેટે ! અયોધ્યાથી સને પેલે પાર થઈ લકકપિલપુરનગર વિમલનાથનું તીર્થ છે. આ 1 ડા૫ડી સ્ટેશન-મકાનપુર-ગૈડાસ્ટેશને થઈ.બલ રામ સ્ટેશને જવાય છે. ત્યાંથી સાત કોશ છે. તીર્થની સાર સંભાળ લખનૈન શ્રાવક કરે છે. | ". સાવથ્વીનગરી જૈન તીર્થ છે. અહીયાં શ્રી સં. મથુરા સ્ટેશન કે જે સુરસેન દેશની રા. ભવનાથજી થયેલ છે. હાલમાં સહેટમેટના જધાનીનું પાટનગર મનાતું હતું. તે મથુરામાં | કાલ્લાના નામથી ઓળખાય છે. કિલ્લો શૂન્ય સુપાશ્વનાથજી, નેમિનાથજી અને કહ્યું છે. વિવિધ વનસ્પતીની ગીચ ઝાડીમાં એક પાશ્વનાથ તિર્થ છે હાલ ફકત એકજ ખાલી જૈન મંદિર વિદ્યમાન છે. મૂર્તિ નથી, જૈન શ્વેતાંબર મંદિર ધીવામંડી મહાલામાં વિ ફકત ક્ષેત્રફરસની છે. ઘમાન છે. આ મંદિરની સારસંભાળ લશ્કર ગંગા જમુના નદીના સંગમ ઉપર ઈલ્હાગ્વાલિયરના શ્રાવકે રાખે છે. બાદ-પ્રયાગરાજ છે તે પહેલાં જૈનતીર્થ હતું. આગ્રાની પાસે સિકોહાબાદ સ્ટેશનથી - ગંગા કિનારે બનારસ-કાશીમાં શ્રી સાત કોશ દુર શારીપુર તિર્થ છે. એ ને | પાર્શ્વ પ્રભુજીની જન્મભુમી છે. સત્યવાદી રાજા મીનાથજીની જન્મભૂમિ છે. હાનું ગામ છે, હરીશ્ચંદ્ર અહિયાં રહેલ છે,

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42