________________
9.89800gggggggggggggggggggSgggg
રેગીપણું એ રીબાવનારૂં હમેશનું મૃત્યુ છે.
રેગથી દૂર રહેવું એ સુખની સીમા છે. અમૃતતુલ્ય છે
આતંકનિગ્રહ ગોળીઓ.
Qeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee Pepee
શરીરમાંથી અશક્તિનાં તમામ કારણેને દૂર કરી રોગોને મટાડે છે તથા તંદુરસ્તીને ટકાવે છે. તે અખૂટ અખંડ શક્તિનો ભંડાર છે. કિંમત ઘણું જ ઓછી એટલે ચાર ૭િ અઠવાડિયા માટે માત્ર બેજ ડબી અને એક ડબીને માત્ર એક જ રૂપિયે.
આળસ કરી દિવસો કહાડવાથી અશક્તિ અને રોગનું બળ વધે છે, માટે આજેજ જ એ ગોળીઓ મંગાવે અને તુરત બળવાન તથા પુષ્ટ બને.
બ્રા . નં. ૧–મુંબઈ કાલબાદેવી. ન ૨-કલકત્તા, ૨૧૪ બાઉબજાર. નં. ૩–પુના, બુધવારપેઠ. નં. ૪-મદ્રાસ, ૨૨ બર્ડવે. નં. ૫રંગુન, ૩૪ મુગલ સ્ટ્રીટ. નં. ૬–કરાંચી, બંદરરોડ. વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી,
જામનગર–કાઠિયાવાડ, 989899999ggggggggg999999999999 લાખ જુવાનની બરબાદ થતી જીદગીને સુધારી
સુખી કરનાર
- કામશાસ્ત્ર. જુવાનીમાં થતી ભયંકર ભૂલોનાં માઠાં પરિણામોને આબેહુબ ચિતાર આપી આરોગ્ય અને ઉન્નતિને ખરો રસ્તો બતાવનાર આ પુસ્તકની જૂદી જૂદી દશ ભાષાએમાં મળી આજ સુધી સાત લાખથી વધારે નકલે વહેંચવામાં આવી છે.
જે તે તમારા વાંચવામાં ન આવેલ હોય તો નીચે જણાવેલ સરનામે આજે જ ૭ પત્ર લખી મંગાવી . જેમાં તેની કિંમત લેવામાં નથી આવતી તેમ તેનું પિસ્ટેજ | લેવામાં નથી આવતું.
વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી,
જામનગર–કાઠિયાવાડ, 99999999999999999999999999999og