Book Title: Jain Kavyasara Sangraha
Author(s): Sha Nathalal Lallubhai
Publisher: Sha Nathalal Lallubhai

View full book text
Previous | Next

Page 4
________________ (૨) કેટલાક પાટ સુધી તે વગર ચારીત્ર લીધે પણ અરીસા ભુવનમાં સસારની અસારતા સ્પષ્ટ દેખી ભાવની સુધતાએ કેવળજ્ઞાન પામી મેાક્ષ પાતા તથા કે ટલાએક દેવતાની ગતી પામ્યા તેવાર પછી હરી વક્ષના વિષે વિસમા તીર્થંકર શ્રી મુની સુવ્રત સ્વામી થયા તેમના તીર્થને વિષે જન્મેલા આડમા બળદેવ શ્રી રામચંદ્ર તથા આઠમા વાસુદેવ લક્ષમણ ઉપના તેવાનાઅને મતી વાસુદેવ રાવણ વિગરે મહંત પુડ્માના ચરીત્રનુ વર્ણન કરૂ છુ. આહીંજ જંબુદ્રીપના ભરક્ષેત્રને વિષે સર્વ પ્રથ્વીથી શ્રેષ્ઠ સર્વ નગરી આથા ઊત્મ એહવી વિનીતા જાતી એક નગરી હતી, તેમાં ઇક્ષ્વાકુ વસ ને દીપાવનાર તથા સર્વના કળશ હરણ કરનાર સગર નામના ચક્રવરતીરાજા થયા, સર્વ કળામાં નીપુણ ત માહા પ્રાક્રમી અને સત્યવત ન્યાઇ સુરવીર અહવા તે રાજા એકદા સમેસાથે સુભટોના પરિવાર સહિત અસ્વ (ધાડા) ઉપર ખેશીને રયવાડી નીકળ્યે ત્યાં ચારે દીશાએ ધાડો ફેરવીને તેવતી વારાફરતા પાંચેગતી કરાવ્યા. તેવાર છે પાંચમી પદ્યુત નામની ગતીવડે તે ધાણે લગામના તાબામાં ન રહાને આકાશમાર્ગે ઉડયા, તે જાણે કોઇ પીસાચ કોઈને હરણ કરીને લઇ જતા હોયન તેમ તે સગર રાજાને લઇને એક માટા વનમાં ગયા. તેવારે રાજાએ કે કરીને પોતાની બે જાંગા તેના પેટ સાથે દાખી રાખી લગામ ખેંચી કુદકૈમારીને જમીન ઉપર પડયો અનેતે ઘેાડાની ગતી પણ ત્યાંહાંજ પુરી થઇ. ાનને નીચે પડતા જોઇને ઘેાડો પણ પૃથ્વી ઉપર પડચા, તથાપી ધાડા ઉપર બેસતાં રાજા પેાતાના પગે ચાલવા લાગ્યા, કેટલુ ંએક ચાલ્યા પછી ચંદ્રની તિ. જેવા સેાભાયમાન એક સુંદર ત ધ્રુવ દીઠો ત્યાંહાં વીસામે ખાવા સારૂ કાર રાજા તળાવમાં સ્નાન કરી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 646