Book Title: Jain Dharm no Pran
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Jaindharma_no_Pran_002157.pdf

View full book text
Previous | Next

Page 6
________________ જૈનધમ ના પ્રાણ ૩૩ ણીય હિંસા લુપ્ત જેવી થઈ ગઈ છે. અહિંસા અને ‘સૂર્યમૂત્તેિ તાઃ' સિદ્ધાંતને પૂણુ આગ્રહ રાખવાવાળી સાંખ્ય, યોગ, ઔપનિષદ, અવધૂત, સાત્વત વગેરે જે પરપરાઓએ બ્રાહ્મણ પર’પરાના પ્રાણુરૂપ વૈદ્યના પ્રામાણ્યને અને બ્રાહ્મણવષ્ણુના પુરેાહિતપદના કે ગુરુપદના આત્યંતિક વિરોધ ન કર્યો, એ પરપરા ક્રમે ક્રમે બ્રાહ્મણુધના સર્વાંસ ગ્રાહક ક્ષેત્રમાં એક યા બીજે રૂપે ભળી ગઈ. આથી ઊલટું, જૈન, બૌદ્ધ વગેરે જે પરપરાઓએ વેદના પ્રામાણ્ય અને બ્રાહ્મણ વર્ણના ગુરુપદના વિરાધને આત્યંતિક આગ્રહ સેવ્યા, એ પર પરાબેંકે હમેશને માટે બ્રાહ્મણધમથી જુદી જ રહી છે, છતાં પણ એમનાં શાસ્ત્રો તેમ જ નિવૃત્તિધર્મ ઉપર બ્રાહ્મણ પર પરાની લેાકસંગ્રાહક વૃત્તિના એક કે બીજા રૂપે પ્રભાવ જરૂર પડયો છે. શ્રમજી પરંપરાના પ્રવકા શ્રમણ પરંપરાના મૂળ પ્રવર્તક કાણુ કાણુ હતા, તેઓ કયાં કયાં અતે કયારે થયા, એને યથા અને પૂરા પ્રતિહાસ હજી સુધી અજ્ઞાત છે. પણ આપણે ઉપલબ્ધ સાહિત્યને આધારે એટલું તે નિઃશંકપણે કહી શકીએ છીએ કે નાભિપુત્ર ઋષભ તથા આદિ વિદ્રાન કપિલ, એ સાધના જૂના અને પ્રબળ સમકા હતા. એટલા માટે જ, એમના પૂરા હૃતિાસ અધકારગ્રસ્ત હેાવા છતાં, પૌરાણિક પરંપરામાંથી એમનું નામ લુપ્ત નથી થયું. બ્રાહ્મણાનાં પુરાણામાં ઋષભના ઉલ્લેખ ગ્ન તપસ્વીરૂપે છે ખરા, પણ એમની પૂરેપૂરી પ્રતિષ્ઠા તો કેવળ જૈન પરંપરામાં જ છે; જ્યારે કપિલના ઋષિરૂપે નિર્દેશ જૈન કથાસાહિત્યમાં હોવા છતાં એમની પૂરેપૂરી પ્રતિા તે સાંખ્ય પરપરામાં તથા સાંખ્યમૂલક પુરાણ ગ્રંથેામાં જ છે. ઋષભ અને કપિલ વગેરે દ્વારા જે આત્મૌપમ્ય ભાવનાની અને એમાંથી જન્મેલ અહિ ંસાધની પ્રતિષ્ઠા જામી હતી, એ ભાવના અને એ ધમની પ્રેષક અનેક શાખાપ્રશાખાઓ હતી, જેમાંની કાઈક બાહ્ય તપ ઉપર તા કાઈક ધ્યાન ઉપર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22