Book Title: Jain Dharm Vikas Book 03 Ank 08
Author(s): Bhogilal Sankalchand Sheth
Publisher: Bhogilal Sankalchand Sheth

View full book text
Previous | Next

Page 17
________________ ૧૮ | સિસેહરિની રસુતિ. સિદ્ધસેન સૂરિની સ્તુતિ. ( રચયિતા–મફતલાલ ગાંધી.) (ગતાંક પૃ ૧૬૪ થી અનેસંધાન). ત્યાં વિપ્ર પંડિત વદે નહિ એમ શોભે, તત્કાળ વાદ કરવા મન મારૂં ઝંખે; ગોપાળ પાસ જઈ આપણે બેઉ સાથે, વિવાદની ' બહુ તપાસ કરાવશું એ. ગોપાળ પાસ જઈ વિપ્ર વદે સુ પડ્યો, વાદિ વદે સરસ રાસ અને સુગીતે ગેપ વદે શુશીલ આ મુનિ છત થાઓ, ને હાર આ કુટીલ વિપ્ર તણી જ થાઓ. . ત્યાં વિપ્ર પંડિત વદે ગુરૂ હાર પામે, હુએ શિષ્ય ગુરૂ ? આજ થકી તમારે વાદિ વદે સમય વાદ ખરે જ આતે, માટે ભરૂચ નૃપ પાસ હિ વાદ સાચે. સિંહાસને નૃપતિ આજ બીરાજતા છે, સામત, પ્રકૃતિ અને બહુ શેઠ શે; ધર્મો અને સકલ શાસ્ત્ર વિશારદ છે, ને સર્વદર્શનતણું ગુરૂ તણા આજ શેભે. ત્યાં વિપ્ર પંડિત વળી જીન ધર્મ ખંડે, સ્થાપે સ્વપક્ષ બહુ તર્ક કરી સુપઘે; ઉત્થાપતા સૂરિ વળી મત વિપ્રને જે, ને સ્થાપતા સ્વમતને બહુ લેક રીઝે રાજા વદે સૂરિ તણું જીત વાદમાં છે, ને વિપ્ર પંડિત વદે મમ હાર છે એ; આચાર્યજી ગુરૂ હવે સુજ ના. બને છે, ને શિષ્ય હું બંનું હવે ગુરૂ માની તેને દીક્ષા ગ્રહ શિર નમાવી ગુરૂ કને એ, આપે મહાવ્રત અને મુનિ વેષ. તેને

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28