Book Title: Jain Dharm Prakash 1968 Pustak 084 Ank 07 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪ ) જૈન ધર્મ પ્રકાશ [ વૈશાખ-જેઠ તરીકે દૂરના કેઈપણ પદાર્થને જોઈ શકે છે. શરણ ઈછવું જોઈએ. જેઓ પાંચ મહાવ્રત બીજાના ચંચળ મનને પણ પ્રત્યક્ષ દેખી શકે છે. ધારી છે અને જેઓ ભિક્ષાવડે જ નિર્વાહ કરે જીવ–અજીવ વગેરે તોની સમજ તેન છે તે જ સાચા ગુરૂ છે. સર્વજ્ઞ પુરૂષોએ નામ સમ્યગજ્ઞાન (તત્વ એટલે સાક્ષ પ્રાપ્તિમાં ઉપદેશેલે સંચમાદિ દશ પ્રકારવાળા જ સાચો ઉપગી ય ). ધર્મ છે. ક્ષમા, મૃદુતા, આજવ, શૌચ, સત્ય, જિનેશ્વરે તનું જે સ્વરૂપ કહેલું છે સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય. તેમાં શ્રદ્ધા તેનું નામ સમ્યગુદશન. આ દશ પ્રકારનો ધર્મ છે. પાંચ અણુવ્રતના નામઃ-(૧) સ્થૂલ પ્રાણાસવ પાપરૂપ પ્રવૃત્તિઓને ત્યાગ તેનું નિપાત વિરમણ (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ નામ સમ્યકુ-ચારિત્ર, તેના પાંચ પ્રકાર છે. (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪). (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ (૪) મૈથુન બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. વળી પાંચ વિરમણ (૫) પરિગ્રહનો ત્યાગ. સમિતિઓ અને ત્રણ ગુપ્તિવાળા ચારિત્રને ગુણુવ્રત એટલે ગૃહસ્થના અણુબોને ગુણપણ સભ્યથારિત્ર કહે છે. કારક-ઉપયોગી હોય છે. તેના ત્રણ પ્રકાર - (૧) ન્યાયપૂર્વક જેણે સંપત્તિ પ્રાપ્ત કરી છે :-(૧) દિગવિતી (૨) ભેગો પણ હાય (૨) શિષ્ટ પુરૂષએ આચરેલા માર્ગને (૩) અનર્થદંડ. જે પ્રશંસક હોય (૩) જે પાપભીરુ હોય ગુહ્ય માટે સાધુ ધર્મ ની શિક્ષારૂપ વ્રતને (૪) સદાચારી પુરૂષને જ જેને સંગ હોય શિક્ષાત્રત કહે છે. તેના ચાર પ્રકાર છે -(૧) (૫) માતા પિતાને જે પૂજક હાય (૬) જે સામાયિક (૨) દેશાવકાશક (૩) પૌષધ (૪) કમાણી પ્રમાણે પર્ચ કરતે હાય (૭) રાજ અતિથિ સંવિભાગ. ધર્મનું શ્રવણ કરતો હોય (૮) યથાશક્તિ દાન આધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરી આપતા હોય (૯) સારા નરસાનો જેને વિવેક હોય (૧૦) જે દયાળુ હોય. ઉપર જણાવેલ તેમજ કાયિક અને વાચિક પાપકર્મોનો ત્યાગ ગુણો અને આચરણવાળા ગૃહસ્થ યોગને કરી બેઘડી પર્યત સમતા ધારણ કરવી તેને અધિકારી છે. સામાયિક કહે છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે સમ ભાવે, શુભ ભાવના અને આધ્યાન તથા ગમાર્ગનું અનુસરણ કરવા ઈચ્છનાર રૌદ્રધ્યાનને ત્યાગ એ સામાયિક વ્રતનું રહસ્ય પાઠ નીચેના વ્રત અવશ્ય પાળવા જોઈએ. છે. સામાયિક એટલે બેઘડીની ચોગસાધના. તે તે બાર છે. (પાંચ અણુવ્રત, ત્રણ ગુણ ત્રતા અને ચાર શિક્ષાત્રતો) પરંતુ તે બાર દેશાવે દેશાવગાસિક એટલે એક દિવસમાં સવાર વ્રતા સફવયુક્ત ગૃહસ્થને જ ફળદાયક છે. સાંજના પ્રતિક્રમણ સહિત દંશે સામાયિક કરવી. માટે સાધકમાં પ્રથમ સમ્યક્ત્વ હોવું જોઈએ. એક પૌષધ એટલે આડમ, ચૌદશ, પુનમ અને સાચા દેવમાં દેવબુદ્ધિ, સાચા ગુરૂમાં ગુરૂ અમાવાસ્યાના અમાવાસ્યાના દિવસે ઉપવાસ અથવા એકાસણું બુદ્ધિ અને સાચા ધર્મમાં શુદ્ધબુદ્ધિ એને કરી ઉનામાં ચાર મુક્ત થવા આઠ સંખ્યત્વ કહે છે. મુહૂર્તા સુધી વાસ કરે. સાચા દેવનું જ ધ્યાન કરવું જોઈએ. અતિથિ સંવિભાગ એટલે જનકાળે તેની જ ઉપાસના કરવી જોઈએ અને તેનું જ આવેલ મુનિને વહેરાવીને પછીજ જમવા બેસવું. ૮ મી છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17