Book Title: Jain Dharm Prakash 1968 Pustak 084 Ank 07 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra 6 www.kobatirth.org પુરુષાદાનીય પાર્શ્વનાથનાં ૧૦૦૮ નામા ( લેખક : પ્રેા. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ) કુશલના શિષ્ય શાન્તિકુશલે વિ. સ. ૧૬૬૭માં રચેલા અને ૧૦૮ (૧૧૦ ? ) નામાં રજુ કરવા પાર્શ્વનાથ સ્તવનું ૪૧ વર્ષ ઉપર સે પાદન કરતી વેળા મને ઉદ્ભવલે વાર, સતેજ થયા. એનું પરિણામ તે આ લેખ છે. માં આપણા આ દેશમાં- ભારત ’ વ ચાલુ ' હુડા ' અવસર્પિણીમાં નાના જે ચાવીસ નાધ કરા થયા છે તે પૈકી ત્રેવીસમાનું નામ પાથ' છે. એના અંતમાં નાથ ' 4 શબ્દ જોડીને માટે ભાગે વ્યવહાર કરાય છે. પાય ( પ્રાવૃત્ત ) ભાષામાં એમને ‘ પાસ ' અને ‘પાસનાહ પણ કહે છે. સમવાય નામના ચેાથા આગમિક અંગ ( સુત્ત ૧૩ )માં પગનાથનાં નામો ગે નીચે મુજબનો પ્રશ્નોના પ્રામાણિક ઉત્તર, કાઈક બહુશ્રુત મહાનુભાવ તો વહેલામે ડાપણુ પૂરા પાડે એ તેમ જ પોસવણાકાય ( કલ્પસૂત્ર ) માં એક ઇરાદે આલેખ હુ આગળ ચલાવુ છું. તીથ’કરના નામની આગળ “પુરિસાદ ાિ(બી)થ ના ઉલ્લેખ જોવાય છે. આને માટે સસ્કૃતમાં * પુરુષાદાનીય ' પ્રયાશ કરાય છે. એના અથ ઉપાદેય પુરુષ-બાપ પુરુષ કરાય છે. ઉપલબ્ધ જૈન આગમમાં પાનાયને માટે ઉપયુક્ત પ્રયોગ સિવાય આજ કાલ જે ૧૦૦૮ નામો હોવાની માન્યતા પ્રવર્તે છે તેવું એકાદ નામ પણ રજૂ કરાયુ હેાય એમ જણાતું નથી. જો એમ જ હાય તે આગમેની રચના ાદ પાનાંચનાં ૧૦૮ થી માંડીને ૧૦૮ નામા પ્રચલિત બનેલાં ગાય. આ નામો પૈકી કેટલાંક જિનપ્રભસૂરિ કૃત વિવિધતીર્થંકલ્પમાં તે કેટલાંક જાતજાતની તી માળાએ,સાંસ્કૃત તથા ગુજરાતી સ્તંત્ર-સ્તવના છઠ્ઠો વગેરેમાં નજર પડે છે. ,, કોઈ એક પ્રકાશિત પુસ્તકમાં ૧૦૦૮ નામે અપાયાનુ” મેં સાંભળ્યું છે. ખાકી “ ચાણસ્મા મઠન ” શ્રી ભટેવા પાંચ પ્રભુ જિનાલય સાદ્ધ શતાબ્દી મહાત્સવ સ્મારક ગ્રંથ " ( પૂર્વા, પૃ. ૨૨૬-૨૪૨ માં ૬૫૫ નાનાની નોંધ ના મારા જોવામાં આવી છે. એ વાંચતાં, વિનય ૧ દા. ત. ન્યાયામા કૃત રાત્રા નુ યાદાહન Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ૧૦૦૮ છે કે એથી પણ વધારે. ? (૧) પાર્શ્વનાથનાં એકંદર નામેા કેટલાં છે? (૨) આ નામેાના કામ શું છે? કર્યુ નામ કેટલુ પ્રાચીન છે અને એ કઈ કૃતિમાં પહેલવહેલુ અપાયું છે ? (૩) વિવિધ નામે શાને આધારે પડાયાં દશા સૂચનરૂપે બે પ્રશ્ના ઉપાસ્થત કરુ છું. છે? આ દ્વારા જે પ્રશ્નો વિચારવા ઘટે તેના આ (અ) કથા કયા નામેા ગ્રામ કે નગર સાથે મધ ધરાવે છે ? (આ) કયા નામેા પાર્શ્વનાથની કઈ પ્રતિમાના કથા શ્રમકારનું તન કરે છે? (૪) લેાકપ્રિયતા અને પ્રસિદ્ધિ અનુસાર નામાના મ શો ? ખાને અંગે અત્યાર એટલે જ નિર્દેશ કરુ છુ કે “ ગાડી પાર્શ્વનાથ અને ચિન્તામણિ ' પાર્શ્વનાથ એ નામે પ્રથમ સ્થાન ભોગવે છે. તા C (૫) કચા નામની સાથે કઈ અનુશ્રુતિ કચારથી સંલગ્ન થયેલી જણાય છે ? ૨ આ ભક્તામર સ્તેાત્રની પાદ પૂર્તિરૂપ કાવ્યસપના દ્વિતીય વિભાગમાં પાસ ( ૧૮ ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17