Book Title: Jain Dharm Prakash 1968 Pustak 084 Ank 07 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533976/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વીર સ’. ૨૪૯૪ વિ. સ’. ૨૦૨૪ ૬. સ. ૧૯૬૮ ✰ www.kobatirth.org मोक्षार्थिना प्रत्यहं शानदृद्धिः कायो । શ્રી જૈન ધર્મ પ્રકારી વૈશાખ—જેઠ (૧૭) વ મમરે મંતર, મુદ્દામુદિ મં1િ जीवा पमायबहुला, समय गोयम ! मा पमायए ॥ ५॥ ॥ શ્રી જૈ ન ધમ ન Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭. સારી અને નરસી પ્રવૃત્તિઓ દ્વારા પડેલા વિવિધ સંસ્કારને લીધે ભારે પ્રમાદી બનેલા પ્રાણી એ પ્રમાણે આ જગતમાં વારેવારે જન્મજન્માંતર પામતા કર્યાં કરે છે. માટે હું ગૌતમ ! એક ક્ષણ સારુ પણ પ્રમાદ ન કર. --મહાવીયાણી પ્રગટકર્તા પ્ર માં ૨ ક સભા :: For Private And Personal Use Only પુસ્તક ૮૪ મુ ચ્છક ૭-૮ ૫ મે ભા વન ગ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી જૈન ધમ પ્રકાશ www.kobatirth.org : : વ ૮૪ अनुक्रमणिया ૧. વમાન મહાવીર : મળ્યું. ત્રીજો-લેખાંક : ૩૦ 3 જવ અને પ્લાન લેખાંક ૧૬ ) ૩. રાગી મનુષ્યાએ વિચારવા જેવુ × પુરૂષાઢનીચ' પાપ'નાથનાં ૧૦૮ નામા ૧ હિંસાના એક સૂક્ષ્મ પ્રકાર કુલ ઉપસર્ગે ની ભયંકરતા ૭ પુસ્તકેાની પહેાંચ .... મુ : ; Acharya Shri Kailassagarsuri Gyanmandir વાર્ષિક લવાજમ પ-૫ પોસ્ટજ મહિત ... ( સ્વ. શૌનિક ) ( દીપચ વધ્યુાલ શાહ (પ્રેા. હીરાલાલ ર. કાપડીયા) (સ્વ. બાલચંદ હીરાચંદ ) ૩૭ ૪૫ ५७ ૫૮ ૫૯ For Private And Personal Use Only ૬૦ ટા. ૩-૪ પાલીતાણામાં ઉજવાયેલ સત્કાર સમારંભ આપણી સભાના પ્રમુખ શ્રીયુત શેઠશ્રી ભોગીલાલ મગનલાલના પ્રમુખપણા નીચે શ્રીયુત્ શિવજીભાઈ કલામ દિર ટ્રસ્ટે સેવાભાવી કાર્યકરો (૧) શ્રીયુત્ ગુલાબચંદ લલ્લુભાઈ (૨) શ્રીદ્યુત પોપટલાલભાઈ (૩) ઢાકટર બાવીશી (૪) શ્રીયુત ફૂલચંદભાઇનો પાનીના માં જાહેર સકાર કરવા માટે મારગ ચાલ હતો. માનપત્રાનુ... વાંચન નુક્રમે (1) શ્રીયુત પ્રેસરલાલભાઈ (ર) શ્રીયુત્ બગડીયા સાહેબ (૩) શ્રીત મહેતા સાહેબ અને (૪) શ્રીયુન નબાઈ શાહે કર્યું હતું. ત્યારબાદ અનુક્રમે દરેક કાર્યકરને પ્રમુખશ્રીના શુભ હસ્તે ચાંદીના કાસ્કેટમાં મઢેલું. માનપત્ર, કિંમતી શાલ, અને સ્થળ ચદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. (૧) શ્રીયુત્ત ગુલાબચંદ લલ્લુભાઈ ભાવનગર જૈન સંઘ, શ્રી આત્માનંદ સભા અને શ્રી બોવજય થમાળાના મુખ્ય કાર્યકર છે. તેમાને પરિચય પ્રમાણનુ. મન દ્વાજાથી અમુક વર્ષો પહેલાં સારી આવક આપતો હોવા છતાં પણ વિશાળ મહેદથ પ્રેસ વેચી નાંખ્યા હતા. (૨) શ્રીયુત્ પેપટલાલભાઈ પાલીતાણાના પીઢ કાર્ય કર છે. (૩) ડેાકટર બાવીશી લગભગ અઠ્ઠાવીશ વર્ષથી પાલીતાણાની ઘણી સંસ્થાઓમાં સેવા આપે છે તે ઉપરાંત જૈન માસિકામાં સુંદર અને આકર્ષક લેખો લખે છે. (૪) શ્રીયુત ફૂલચંદભાઈ દેશીએ પાટણ જૈન એડિંગ, પાલીતાણા ગુરૂકૂળ અને બાલાશ્રમ વગેરેમાં ગૃપતિ તરીકે સુદર કાય કરેલ છે. તેમણે પચ્ચીશ જેટલા મધેશ લખ્યા છે અને લોકો પર પ્રભાવ પાડે તેવા સુંદર વક્તા છે. વળી આ વર્ષે “ધાર્મિક શિક્ષણ કેવુ અપાવું જોઇએ ” તે સ ંબંધી નિબંધ હરિફાઈમાં લગભગ બાણુ હરીફામાં પહેલે નખર રૂા. ચારાનું ઈનામ મેળવેલ છે. જૈન સમાજમાં ઘણું કરીને શ્રીમંતાને તેમની ઉદારતા માટે માનપત્ર આપવામાં આવે છે તે વખતે જૈન સમાજના કાર્યકરોનું સન્માન કરવાનું ટ્રસ્ટે વિચાયુ તે અનુ માનીય અને પ્રશસનીય છે અને જૈન સમાજના અન્ય કાર્યકરાને પ્રેરણા મળે તેવુ છે, વળી આવા સકાર સમારશેથી જૈન કાર્યકરોની સેવાભાવના વિકસિત થશે. આ સત્કાર સમારંભમાં અતિથિ વિશેષ તરીકે શ્રીયુત્ પોપટલાલ આર. શાહુ હાજર રહ્યા હતા અને લગભગ પીસ્તાલીસ મીનિટ સુધી સુંદર પ્રવચન આપ્યુ હતુ. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ પુસ્તક ૮૩ મું અંક ૭-૮ - વૈશાખ-જેઠ વિક્રમ સં. ૨૦૨૪ શ્રી વિદ્ધમાન-મહાવીર કર્ક મણકો ૩ જો :: લેખાંક: ૩૧ લેખક : સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (મોનિક) મહાવીરે પિતાને મળતા સમય સામાયિક રીતરિવાજની બાબત આવી છે. તે એક કરવામાં અને તેને અંગે તત્વવિચારણામાં વખત દાખલ થઈ ઘર ઘાલી જાય છે ત્યાર પછી પસાર કર્યો એમ આપણે ઉપર જોઈ ગયા એને કાઢવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે છીએ, તેમાં એટલે ફેરફાર છે કે તેઓ બ્રાહ્મણની અને તેવા પ્રયત્ન જેવા મહામાએ અને મહત્તા તેડવાને અંગે અને વર્ણાશ્રમનો વિરોધ અનેક સુધારકેએ કર્યા તેથી તેની મુશ્કેલી કરવાને અંગે કોઈ કેવાર વાદવિવાદ પણ માલુમ પડી આવે છે. આવું અજબ કામ કરતા, કેઈવાર અન્ય સાથે ચર્ચામાં પણ વર્ણાશ્રમ અને બ્રાહ્મણની મેટાઈ દૂર કરવાને ઊતરી જતા અને કેાઈવાર પિતાને મત અંગે વર્ધમાને ગૃહસ્થાશ્રમમાં કયું એ બતાવવાનો પ્રસંગ મળે તેને ઉપગ પણ વિચારી મનમાં એક પ્રકારનું ગૌરવ આપણે કરતા આ રીતે ગૃહસ્થધામને અંગે તેઓ જે અનુભવીએ છીએ. વિશુદ્ધ ભૂમિકા પ્રાપ્ત કરવાના હતા તેને અને વર્ધમાન બેલવાચાલવામાં બહુ સંમાજી શુદ્ધ કરી રહ્યા હતા. આવું આદર્શ મિતભાષી હતા ઘણું ઓછું બોલતા અને ગૃહસ્થજીવન પછી સર્વ સંગ ત્યાગ (દીક્ષા)માં બોલતા ત્યારે ધમની વાત કરતા, પણ તેઓ પરિણમે ત્યારે તે કેવું સુંદર કામ કરે તે બને ત્યારે પોતાનો વર્ણાશ્રમને વિરોધ અને વિચારવું સહેલું છે અને તેની કલ્પના ભવ્ય બ્રાહ્મણની મહત્તાને ત્યાગ તે બહુ વખત છે. આ ભાવી ભદ્ર મહાત્માએ પિતાને કેટલાક ઉઘાડી રીતે કહેતા અને તે વખતે તે વખતનાં સમય ભૂમિકાની વિશુદ્ધિ કરવાને અંગે વાપર્યો એમ તેઓના ભવિષ્યના કાર્યથી અને સર્વ સાધનોને ઉપયોગ કરતા હતા. આ કાર્ય તેમણે નેક સંદેશ તરીકે ચલાવ્યું અને તે તેની લેકપ્રિયતાથી જણાઈ આવે છે. લોકોમાં વણું અને આશ્રમ એટલા ઘર ઘાલી ગયા હતા જાણે તેને જીવનધમ હોય તે તરીકે કે થોડાં વર્ષ પહેલાં અસ્પૃશ્યતા દૂર કરવાને તેમણે બજાવ્યું. અંગે કેટલો પ્રબળ પ્રયત્ન કરવો પડ્યો અને ગૃહસ્થજીવનની કેટલીક નાની મોટી વાત અનેક સુધારકે તેમાં ફેરફાર કરાવવાને પણ વર્ધમાનકુમારના સંબંધની આ પ્રસંગે અંગે કેટલું કાર્ય કરવું પડયું તે વરની કરી . તેઓ વૃદ્ધ માતા અને પિતા પાસે Mણીતી વાત છે અને અખબારને પાને ચઢેલી બેસી દુનિયાની અનેક વાત સાંભળતા અને હકીકત છે. જે વાતો સાંભળતા તેનો ઉપયોગ યાદ રાખીને For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) જૈન ધર્મ પ્રકાશ [ વૈશાખ જેઠ કરતા હતા. તેઓ અનેક લોકકથા અને વીર વહન થાય ત્યારે આપણા ગામના આંગણા કથાના જાણે વારસ થઈ પડ્યા હતા અને સુધી આવે અને વરસાદ તે સર્વત્ર વરસ્યા જ વાર્તા સાહિત્યને તેઓના આ બાળ તેમજ કેરે તેમાં નદી કે વરસાદને એમ લાગતું નથી યુવાન વયનો અભ્યાસ તેમને ઘણા ઉપયોગી કે પિતે કોઈ જાતનો ઉપકાર કરે છે તેમ નીવડ્યો હતો. કે વાત કરવાની હોય તેના પરોપકાર કરો કે પારકું કામ કરવું તે દાખલાઓ આપવામાં આવે તે મૂળ બાબત તેમને માટે સ્વાભાવિક થઈ પડયું હતું અને તે નાની કે મોટી હોય તે મજબૂત થાય છે આ વર્ધમાનકુમારની પરે૫કાર પરાયણ વૃત્તિ અને સાંભળનાર પર સારી અસર કરે છે. જોઈ લેક તેમને માટે ખૂબ ઉગ્ર અભિપ્રાય મહાવીરે-વદ્ધમાને આ વાર્તા સાહિત્યને ખૂબ ધારણ કરતા હતા અને રાજકુટુંબની સ્થિતિ ઉપણ કર્યો છે તે હવે પછીના તેમના ચત્રિ. એવી જામી ગઈ હતી કે રાજ આવા અને માં જણાઈ આવશે. તેઓ જે સાંભળતા તેને આટલા પરોપકાર પરાયણ થાચ એ વાત યાદ રાખવાનો પ્રયાસ કરતા અને તે પર સ્વાભાવિક રીતે તેમના સંબંધમાં એ બાબત વિચાર કરી તે વાતને પિતાનાં મનમાં જમા- અપવાદિક મનાતી હતી, કારણ કે રાજ્ય વતા અને તે તેમની પદ્ધતિ ઘણી ઉપયેગી કુટુંબ અથવા રાજ્યની નીકટના માણસ એ નીવડી તે આપણે આગળ ઉપર યેગ્ય સ્થળે તે પોતાના જ સ્વાર્થને ઘણે ભાગે વિચાર જોશે. આ વાત કહેવાની ભારતમાં ખૂબ પ્રવૃત્તિ કરતા હતા અને તે પારકાં કામ કરે છે તેમાં હતી અને તેની અસર બાળકમળા મગજ પર રસ લે તેવું ભાગ્યે જ જણાતું હતું. રાજસારી થતી જે વાત હાલના કેળવણીકારોએ કુળાએ આ રીતે પોતાની આબરૂ ઘણી ઓછી અને ખાતાંઓએ વિચારવા લાયક છે અને કરી હતી અને તેથી રાજકુટુંબના નબીરા વાર્તાની અસર બરાબર કહેનાર હોય તો આવા ઉત્તમ ચારિત્રવાન અને બીજાનું કામ શ્રોતા ૫૨ ભવ્ય અસર થાય છે તે આ કરનારા નીકળે એ જોઈ જાણી લેકે ખૂબ સવાલ વિચારણુ માગે છે. રાજી થતા હતા. આવી વર્ધમાનની પ્રતિષ્ઠા હતી અને ઉત્તરોત્તર તેમાં વધારો થતે જના તેઓનું જીવન જાણે પાપકાર માટે હાય, હતા. તેઓ માટી વયે જનતા પર જરૂર જાણે બીજાને માટે જ તેઓ જમ્યા હોય - આથી પણ વધારે સારો ઉપકાર કરશે એમ અને પરોપકાર કરવાનું તેમને વ્યસન લાગ્યું માનવાને એને જણાવવાને જનતાને અનેક હોય એવું જીવન તેઓ જીવતા અને પારકાનું કારણે હતાં અને તે કારણેમાં ઉમેરો પ્રત્યેક કામ કરવા કે હિત કરવા સદા તૈયાર રહેતા. દિવસે થઈ રહ્યો હતો. વર્ધમાનકુમારને આ - તેમની આ પરોપકાર વૃત્તિ જનતામાં પ્રસિદ્ધિ સર્વ પર કાર્યો કરવાં એ તદ્દન સ્વાભાવિક પામી ગયેલી હતી અને લેકે પણ તેમને હતું અને તેમાં પોતે નકામી તસ્દી લઈ રહ્યા પરોપકારી તરીકે ઓળખતા હતા. તેઓ ર છે એવું પણ કદી લાગતું નહોતું. પરે પકાર બીજાનું કામ હાંસથી કરતા હતા અને કરતી પરાયણ વૃત્તિ અને પરનાં સાંસારિક કે ધાર્મિક વખતે સામા ઉપર કોઈ પણ પ્રકારનો પાડ - કાર્યો કરી આપવાં તે જાણે તેમનો નૈસર્ગિક કરતા હોય એવું બનાવતા પણ નહિ પણ સ્વભાવ થઈ પડ્યો હતો. જાણે પારકું કામ પિતાનું જ હોય એ હિસાબે ઉત્સાહ અને ઉમંગથી કામ કરતા. જેમ નદી અને આ પારકાં કામોની પદ્ધતિ તેઓએ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૭-૮ આ વપમાન મહાવીર જરા પણું માન કે અભિમાન વગર ાણે પોતાના સિગ ક ગુણ તરીકે વિકસાવેલીસનાં હાવાથી તેઓ પારકાનાં અનેક કામ કરતા હતા, જરૂરિયાતવાળાને પૈસાની મદદ કરતા હતા અને કેટલાકને ઘેર જઈ મદદ કરતા હતા. કોઇ જરૂરિયાતવાળાને અનાજ પાંચાહતા હતા અને કને બન જે વસ્તુ જોઇએ તે આપતા હતા. તેમની સરળતા અને સભ્યતા તેઇ વિચારી લે ખૂબ રાષ્ટ્ર થતા હતા અને તેઓ જનતામાં પરોપકારી તરીકે ખૂબ જાણીતા થઈ ગયા હતા. ચ્યા પરત્વ કરવાની વૃત્તિને લઇને અને તેના અમલ થતો હોવાથી તેઓને કામ કરવાની ટેવ અને હથરેટી પડી ગઈ હતી અને તેએ કદી નવ કે નકામા પડતા જ નહિ. પેાતાના કે પારકા કામથી તેએ નવરા પડે કે તુરત જ સામાચિક લઇને બેસી જતા અને શક્તિને સય તેઓ નકામી કુથલી કે નિંદા કરવામાં ગાળતાં જ નહિં, તે પરીપકારને માટે સજ્જ નની વિભૂતિ હોય છે’-એ કહેવતને તેમણે અક્ષરશઃખી પાડી હતી અને તેમની આ વતના નકામાં ખૂબ પ્રશંસા પામી હતી મને ઉત્તરાત્તર તે ઘાસામાં વધારો થઈ રહ્યા હતા. એક તા તે ક્ષત્રિય અને રાન્તના માનીતા લાડકાની આ વિશે ખાસ અનુકરણીય ગણાતી હતી અને આજે તેની અનુસરણીયતા જાણીતી હાઇ પાદ કરવા અને ટેવ પાડવા યોગ્ય છે. તેમને તે યાતની કાંઈ ખાસિયતના લાગી નહેાતી અને એ રીતભાત તેમનામાં કુદરતી હાય તેમજ તે જમાવતા હતા, પશુ રાજ્ય કુટુંબની આ પતિને ચકાને ખૂબ આકર્ષક લાગતી હતી અને વૈશાલીનું જન રાજ્ય ખૂબ વખણાવાનાં ઘણાં કારણમાં આવી પરોપકાર વૃત્તિ એ પણ એક કારણ હતું પરોપકાર સાથે નિ:સ્વાયતા હોય છે ત્યારે તે બહુ ટીપી નીકળે છે અને મહાવીરે તે બાતની સત્યતાનું જીવન જીવી બતાવ્યું હતું Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) રાત્રે સૂતી વખતે તેએ પાતાનાં તે દિવ કામેની અવલેાકના કરી જતા હતા અને તેમાં આવેલી કના મનનપૂર્વક વિચા રતા, તે માટે અંતઃકરણુથી પશ્ચાત્તાપ કરવા અને તેવી સ્ખલનાનું પુનરાવર્તન ન થઈ જાય તે માટે નિ ય કરી લેતા અને આ નિય સવારે ઊઠી બ્રાહ્ય મુહૂતે ચા કરી જતા અને આ રીતે ાદા જીવન તેચ્યા તેના મા અને સારી કીતિ જમાવતા હતા. આ તેમની પ્રશંસા ધાન્ય હતી અને તેમની ચાન્થનામાં વધારા કરતી હતી. અને તેઓના વાણી અને કાયાનો શ્રમ ના અદ્ભુત હતા. જે સમયે અનેક રાજકુમારશ કે ફંટાયા કુમારે આડે રસ્તે ચઢી જતા હતા અને જેવુ' તેવું ખેલતા હતા તેવે વખતે તેએ વાણી અને કાયા ઉપર અજબ પ્રકારના ગ્રંથમ પ્રવૃત્તિ પદ્મ ધારીને જ યોગ્ય માર્ગ કરતા રાખી ધાતુ" જ એતા હતા અને શારીરિક તે એટલે સુધી કે આખા જીવનમાં તે અનેક રૂપાળી લાગતી સ્ત્રીઓના સંબધમાં આવ્યા પણ પેાતાની છતને કે મનને જરા પણ કામવાસનામાં પડવા દીધું નહિ અને પોતે સાધન સપન્ન રાજકુમાર હેાવા છતાં પેાતાની પત્ની સિવાયની દરેક સ્ત્રીને મા બેન સમાન ગણી અને તેવુ વર્તન તેમને માટે તન સ્વાભાવિક થઈ પડયું છે.ઈ, દરેક સ્ત્રી તેમની પાસે સ` રીતે સમાન હતી અને તેમણે નજર માંડીને કેાઈ પણ શ્રી પછી તે સધવા હોય કે કુમારિકા હોય તેની સામે ઊંચી આંખે તેવું પણ નહિ અને તેમની સાથે નજર માંડીને વાત પણ કરી નહિ. માણુસ પેતે ગમે તેટલું જાણું અથવા ધારે કે પાતે કાર છે તે બાબત આછી મહત્ત્વની છે, માણસ પારકાનું ભલે કેટલું કરે છે એ પરથી એની માણસ તરીકે ગણના અધવા મન થાય છે. ભને તે જ તેના સારાપણાનો For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) જૈન ધર્મ પ્રકાશ | ( વિશાખ-જેઠ પુરાવો છે. આ ઉપગી વિચારણાએ મહા હતા. તેઓ રાજય કુટુંબના નબીરા હોવા છતાં વીરનું જીવન ખૂબ અનુકરણીય ગણાય તેવું એક સુવાના ખાટલાને જ પિતાને માનતા છે અને તે બધી રીતે અનુકરણીય છે એ શક હતા અને રાજ્યમાં અનેક વસ્તુની વિપુલતા વગરની વાત છે. તેઓ આખા જીવનમાં જૂઠું અને મોંઘારત હોવા છતાં, પિતાને કઈ વસ્તુ તે બોલ્યા જ નહિ, પણ સત્ય, પ્રિય અને જોઈએ અથવા પિતે તે વસ્તુ વસાવવી જોઈએ હિતકર વાણી જેવી હોય તેવી સત્ય સ્વરૂપે એમ તે વખતના રાજ્ય વહીવટ હોવા છતાં પરના હિતને ખ્યાલમાં રાખી ઉચ્ચર્યા અને માનતા જ નહોતા. જ્યાં નવી વસ્તુ લેવામાં એક જ નિયમ તેઓના ગૌરવમાં ઘણું વધારે આટલે સારે સંયમ હોય ત્યાં પોતાની કોઈ કરી રહ્યો હતો. તેઓ બેલ્યા એટલે પરમેશ્વર, વસ્તુ છે એમ વદ્ધમાનકુમાર માનતા જ છેલ્યા એમ કે માનતા હતા અને તેમના નહોતા અને પિતાના રાજ્યના પતે એક દરેક વચન પર પૂરતું માન આપતા હતા. ટ્રસ્ટી છે એમ અનુ પાલન કરવાની એ એ આની સાથે પિતાના વર્તન અને વ્યવ- પિતાની ફરજ નિરંતર વિચારતા હતા. હારમાં તેઓ ઘણુ પ્રમાણિક હતા. જેવું આવી તેમની વર્તાના જોઈને અનેક માણસ બોલતા તેવું આચરતા અને પારકાનું કોઈ તેમને રાજકુટુંબી હોવા છતાં “જીવતા સંત” લેવું અને પોતાની રાજ નબીરા તરીકેની કહેતા હતા અને એ લોકોની પ્રશંસાને તેઓ સ્થિતિનો લાભ લેવામાં કદી પણ ઈચ્છા રાખતા બધી રીતે એગ્ય હતા. તેમણે કદી ચાડી ચૂગલી ન હતા. તેઓનું પ્રમાણિકપણું એટલું જાણીતું કરી નથી તેઓ ધાચે રસ્તે જતા અને ધાર્યા હતું કે તેઓ અન્યની કઈ વખત અજાણપણે કામ કરતાં હતાં અને નકામી ખટપટથી કે પણ વસ્તુ લઈ આવ્યા હોય તે તેને પાછી રાજ્યખટપટથી તેઓ દૂર જ રહેતા હતા. આપી આવતા હતા અને તે માટે જરૂર પડે તેઓ કોઈના અવણુવાદ કે નિદા કરતા નહીં, તે આંટો ખાતા હતા અને કદી પણ અન્યની અને તેઓ નવરાશ કદાચ મળી જાય તે વસ્તુને પોતાની તરીકેની ગણુતા પણ નહતા સામાયિક કરવામાં જ પોતાનો સમય વિતાઅને પિતાના વ્યવહારમાં ઘણા પવિત્ર અને વતા હતા. શદ્ધ રહેતા. તેઓનું જીવન જ પ્રમાણિક હતું પણ તેઓએ પિતાને અભ્યાસ એ વયમાં અને આવા રાજ્ય કાર્યમાં કુશળ માણસ સારી રીતે વધારી દીધો. તે વખતે તકે – પ્રમાણિક રહી શકે છે તેને જીવતા દાખલા ન્યાયમાં તેઓ પ્રવીણ થઈ ગયા અને લેકને તેઓ પૂરી પાડતા હતા. તેઓ પ્રમાણિક રૂચે તેટલું જ અને તેવું કેમ બોલાય અને જીવનના અનેકને દાખલ પૂ પાડતા હતા લેકનું અંગત આકર્ષણ કેમ થાય તેને અને તે પ્રકારના જીવનને બનાવવાની પોતાને અભ્યાસ કરી રહ્યા હતા અને આ અભ્યાસમાં યવહાર ચલાવી રહ્યા હતા. જેમાં એક નાની તેઓ એટલા પારંગત થઈ ગયા હતા કે સરખી પારકી ચીજને પાછી આપવાનું ભૂલતા ભવિષ્યની જે જીંદગી તેઓ વહન કરવાના નહિ અને આ પ્રમાણે પ્રમાણિક હેવાના હતા તેના પાયા યુવાવસ્થાથી જ તેઓ નાખી. પ્રત્યેક માણસની ફરજ છે એ બતાવી રહ્યા હતા. રહા હતા. તેઓ વત અને પરિગ્રહની બાબતમાં તે તેઓ બહુ સરળ હતું કે તેઓ કોઈને ખોટું આળ નિમમ અને નિર્મળ હતા અને ખૂબ જેમ આપતાજ નહિ અને એવા પ્રકારનું વર્તન બને તેમ ઓછી વસ્તુથી સતેાષ પામનારા એ તેઓને સ્વાભાવિક થઈ ગયું હતું. (ક્રમશઃ) For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra જય અને ધ્યાન (i) www.kobatirth.org વનને વીતી ગયેલા (૫૦ વરસ ઉપરના ) પોતાના શિષ્ય. કુમારપાળ રાજાને ઉપચાગી થઈ પડે તેવી ચેગ સાધના બતાવવા માટે શ્રીમદ્ હેમચ ંદ્રાચાર્યે “ચેગશાસ્ત્ર” નામનો સુંદર પ્રંથ રચેલ છે કારણકે વૃદ્ધ થયેલા કુમારપાળ રાજાને પ્રવૃત્તિયુક્ત બૃહસ્થ કેવી રીતે ચૈત્ર કરી શકે તે તેમનું હતું. શ્રા પુસ્તકમાં મણવ્રત, ગુણભૂત અને શિક્ષાનરૂપી ઉપાસક ધર્મ વચ્ચે છે, અને તેને પાડિકા રૂપે લઈ તેની પર શ્રીમદ હૅમય ાચાર્ય જય ધ્યાન અને સમાધિની ઇમારત રચીને યાગ સાધનાનું નિરૂપણ કરેલ છે. અત્યારે મનુષ્યાનું માત્મભાવ તરફનું લક્ષ્ય ોહ થતુ જોવામાં આવે છે. ભારતમાં મેાજશાખનાં સાધનેા વધતા જાય છે. આત્મ જીવનને ઉચ્ચ કરવા માટે ચોગ માત્રની જરૂર છે તે માગ સિવાય આધિ, વ્યાધિ, ઉપાધિ ઓછી થવાની નથી. આ દુનિયામાં જણાતાં પૌલીક સુખમાં મુખ ૫ છે કિ છે અને વિયેગશીલ છે અને તેના અંતમાં દુ:ખ છે અને અને તે વિદ્યામલ સુખોથી કટાળી દરેક મનુષ્ય સત્ય સુખ શોધવા ચન કરે છે. પૂર્વના આત્મજ્ઞાનીએ જણાવે છે કે આત્મા તેજ સત્ય છે અને સત્ય માટે બહાર શેાધવા કે મેળવવા પ્રયત્ન કરવા નકામે છે. તમારે સત્યમાં આગળ વધવું. હાય અને આનંદમાં રહેલું ય તા તમારા આત્માને શુદ્ધ કરો. કારણ કે તમારી માત્મા માયારૂપી મિલન વાસનાઓથી મીન થયા છે અને કર્મો બંધનોથી બંધાયેલે છે. તે મલીનતા અને બંધનને ૨ કરો. તે સત્ય આત્મામાંથી જ પ્રગટ થશે. આત્માની શુદ્ધ દશા કેવી Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : દીપચંદ્ર જીવણલાલ શાહ હાય તે માટે તિર્થંકરોના જીવન ચરિત્રા પર મનન કરો. વ્યક્તિના જીવનનું નિયમન કર્યુ અને અંતઃકરણ પરના રાગ દ્વેષાદિ કષાયાને દૂર કરવા તેનુ નામ યાગ. યાગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રને પ્રાપ્ત કરવા. જીવન શુ છે? જગત શુ છે? ઇત્યાદિ જીવન વિષયક પ્રશ્નો જાણવાની જરૂર છે આવુ જ્ઞાન અનેંક વિધ સકા વિકલ્પથી વીંટળાયેલું છે માટે શું સત્ય છે તે નક્કી કરવુ તે શ્રદ્ધા. એ જ્ઞાન અને શ્રદ્ધા જન્મતાં તેના ચારિત્ર પર પ્રભાવ પડે જ. જો ત્રણમાંથી એકે અંગમાં ઉત્તાપ હાય ના રત્નત્રયી ઉત થાય અને ચિત્ત શક્તિએમના ચૈત્ર થાય નહિ. આ યાગની સિદ્ધિ અર્ધ શ્રીમદ્ ઉંમ દ્રાચાર્ય ક્રિયા ચાળનું ભણુન કરેલ છે. ગ્રેગ બે ભાગ છે (૧) અહિરંગ જેમાં યમ નિયમ એટલે જીવનનુ કેળવણી શાસ્ત્ર. યાગ સાધનાના વગેરે આવે છે અને ( ૨ ) અંતર`ગમાં પ્રત્યા હાર, ધારણા, ધ્યાન અને સમાધિ આવે છે. શ્રીમદ્ગ કેમ દ્રાચાર્ય'. બહિરા પર વધારે ભાર આ ગ્રંથમાં આપેલ છે ધમમાત્રના ઝોક યમ અને નિયમને સુદૃઢ કરવા અગે છે. યમ એટલે પાંચ છતાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ અને નિયમ એટલે આચાર ધ. ચાગ ' વિપત્તિઓારૂપી વડી સમૂહનો નાશ કરનાર તીક્ષ્ણ પરશુ સમાન છે. પ્રચંડ વાયુથી જેમ ઘનઘટા (વાદળ) દૂર થઈ જાય છે તેમ ગાયક પાપો નાશ પામે છે. વળી યાગથી અમુક સિદ્ધિએ પ્રાપ્ત થાય છે દાખલા ====( ૫૩ )* For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૪ ) જૈન ધર્મ પ્રકાશ [ વૈશાખ-જેઠ તરીકે દૂરના કેઈપણ પદાર્થને જોઈ શકે છે. શરણ ઈછવું જોઈએ. જેઓ પાંચ મહાવ્રત બીજાના ચંચળ મનને પણ પ્રત્યક્ષ દેખી શકે છે. ધારી છે અને જેઓ ભિક્ષાવડે જ નિર્વાહ કરે જીવ–અજીવ વગેરે તોની સમજ તેન છે તે જ સાચા ગુરૂ છે. સર્વજ્ઞ પુરૂષોએ નામ સમ્યગજ્ઞાન (તત્વ એટલે સાક્ષ પ્રાપ્તિમાં ઉપદેશેલે સંચમાદિ દશ પ્રકારવાળા જ સાચો ઉપગી ય ). ધર્મ છે. ક્ષમા, મૃદુતા, આજવ, શૌચ, સત્ય, જિનેશ્વરે તનું જે સ્વરૂપ કહેલું છે સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય અને બ્રહ્મચર્ય. તેમાં શ્રદ્ધા તેનું નામ સમ્યગુદશન. આ દશ પ્રકારનો ધર્મ છે. પાંચ અણુવ્રતના નામઃ-(૧) સ્થૂલ પ્રાણાસવ પાપરૂપ પ્રવૃત્તિઓને ત્યાગ તેનું નિપાત વિરમણ (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ નામ સમ્યકુ-ચારિત્ર, તેના પાંચ પ્રકાર છે. (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪). (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ (૪) મૈથુન બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. વળી પાંચ વિરમણ (૫) પરિગ્રહનો ત્યાગ. સમિતિઓ અને ત્રણ ગુપ્તિવાળા ચારિત્રને ગુણુવ્રત એટલે ગૃહસ્થના અણુબોને ગુણપણ સભ્યથારિત્ર કહે છે. કારક-ઉપયોગી હોય છે. તેના ત્રણ પ્રકાર - (૧) ન્યાયપૂર્વક જેણે સંપત્તિ પ્રાપ્ત કરી છે :-(૧) દિગવિતી (૨) ભેગો પણ હાય (૨) શિષ્ટ પુરૂષએ આચરેલા માર્ગને (૩) અનર્થદંડ. જે પ્રશંસક હોય (૩) જે પાપભીરુ હોય ગુહ્ય માટે સાધુ ધર્મ ની શિક્ષારૂપ વ્રતને (૪) સદાચારી પુરૂષને જ જેને સંગ હોય શિક્ષાત્રત કહે છે. તેના ચાર પ્રકાર છે -(૧) (૫) માતા પિતાને જે પૂજક હાય (૬) જે સામાયિક (૨) દેશાવકાશક (૩) પૌષધ (૪) કમાણી પ્રમાણે પર્ચ કરતે હાય (૭) રાજ અતિથિ સંવિભાગ. ધર્મનું શ્રવણ કરતો હોય (૮) યથાશક્તિ દાન આધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરી આપતા હોય (૯) સારા નરસાનો જેને વિવેક હોય (૧૦) જે દયાળુ હોય. ઉપર જણાવેલ તેમજ કાયિક અને વાચિક પાપકર્મોનો ત્યાગ ગુણો અને આચરણવાળા ગૃહસ્થ યોગને કરી બેઘડી પર્યત સમતા ધારણ કરવી તેને અધિકારી છે. સામાયિક કહે છે. સર્વ પ્રાણીઓ પ્રત્યે સમ ભાવે, શુભ ભાવના અને આધ્યાન તથા ગમાર્ગનું અનુસરણ કરવા ઈચ્છનાર રૌદ્રધ્યાનને ત્યાગ એ સામાયિક વ્રતનું રહસ્ય પાઠ નીચેના વ્રત અવશ્ય પાળવા જોઈએ. છે. સામાયિક એટલે બેઘડીની ચોગસાધના. તે તે બાર છે. (પાંચ અણુવ્રત, ત્રણ ગુણ ત્રતા અને ચાર શિક્ષાત્રતો) પરંતુ તે બાર દેશાવે દેશાવગાસિક એટલે એક દિવસમાં સવાર વ્રતા સફવયુક્ત ગૃહસ્થને જ ફળદાયક છે. સાંજના પ્રતિક્રમણ સહિત દંશે સામાયિક કરવી. માટે સાધકમાં પ્રથમ સમ્યક્ત્વ હોવું જોઈએ. એક પૌષધ એટલે આડમ, ચૌદશ, પુનમ અને સાચા દેવમાં દેવબુદ્ધિ, સાચા ગુરૂમાં ગુરૂ અમાવાસ્યાના અમાવાસ્યાના દિવસે ઉપવાસ અથવા એકાસણું બુદ્ધિ અને સાચા ધર્મમાં શુદ્ધબુદ્ધિ એને કરી ઉનામાં ચાર મુક્ત થવા આઠ સંખ્યત્વ કહે છે. મુહૂર્તા સુધી વાસ કરે. સાચા દેવનું જ ધ્યાન કરવું જોઈએ. અતિથિ સંવિભાગ એટલે જનકાળે તેની જ ઉપાસના કરવી જોઈએ અને તેનું જ આવેલ મુનિને વહેરાવીને પછીજ જમવા બેસવું. ૮ મી છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જપ અને ધ્યાને (૫૫) આ મજ્ઞાનના સાધન : રાગ દ્વેષ અને મોહ ચડી આવીને તેમને આમાના અજ્ઞાનને કારણે ઉન્ન થયેલું અન્યત્ર ખેંચી જાય છે. રાગાદિ અંધકારથી દુઃખ આત્મજ્ઞાનથી દૂર થઈ શકે છે. આ જ્ઞાન નાશ પામેલી વિવેકદષ્ટિવાળું મન માણસને વિનાના માણસો ગમે તેટલું તપ કરે પણ નરકરૂપી ખાડામાં નાંખે છે માટે યોગી પુરૂ એ તેથી તેના પાપ દૂર થતા નથી. ક્રોધ, માન, પ્રમાદ કર્યા વિના રાગ દ્વેષરૂપી શત્રુઓને માયા અને લેભ. કષા અને ઇંદ્રિચાવડે સમત્વ સમતા)વડે જીતવા જોઈએ. એક ક્ષણ જીતાએલા આ આતમાં જ સ સાર છે. કીય પણ સમત્વનું આલંબન લેવાથી જેટલે કમ એ શરીર-મનને સંતાપ કરાવનાર છે. કંધરૂપી ક્ષય થાય છે તેટલો તીવ્ર તપ કરવાથી થતા અગ્નિનું શમન કરવા માટે ક્ષમાનો આશરે નથી. સમતા પ્રાપ્ત કરવા માટે અનિત્યાદિ બાર લેવો જોઈએ. વિનય, વિદ્યા અને શીલનું ભાવતાઓનું અવલંબન આવશ્યક છે. બાર ઘતિક માને છે. માટે માનરૂપી વૃક્ષને માર્દવ ભાવનાવડે અવિશ્ચતપણે મનને સુવાસિત કરતે રૂપી નદીના પ્રવાહથી ઉખેડી નાખવું જોઈએ. કરતે માણસ સમતા પ્રાપ્ત કરી શકે છે સમમાયા એ અસત્યની જનની છે. કુટિલતામાં બુદ્ધિવાળા ભેગીને કષાયરૂપી અગ્નિ શાંત કુશળ માણસે પોતાને જ છેતરે છે કારણકે થાય છે અને બોધિ ( સભ્યત્વ ) રૂપી દીપક તે એ કપટ કરી પિતાના જ ધર્મ અને સ૬. ઉજજવળ થાય છે. ગતિનો નાશ કરે છે માટે માયારૂપી સપિ અમુક અંશે સમબુદ્ધિ પ્રાપ્ત થયા વિના ણીને સરળતારૂપી ઔષધીથી જીતવી જરૂરની ધ્યાન શરૂ કરનાર પિતાની જ વિડંબના કરે છે. લેભ એ સર્વ દેની ખાણ છે. લેભ છે. કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે અને આત્મરૂપી સાગરને સંતોષરૂપી સેતુથી અટકાવવાની જ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે. માટે ધ્યાન જરૂર છે. પણ ઇંદ્રિયને જીત્યા વિના કષા આત્માને હિતકર છે જીતી શકાતા નથી. વળી ઈદ્રિયનો જય શુદ્ધ ધ્યાનના મુખ્ય બે પ્રકાર છેઃ ધર્મધ્યાન મનઃશુદ્ધિવડે થઈ શકે તેમ છે. મનશુદ્ધિ ' અને શુકલધ્યાન. હાલમાં ધર્મ ધ્યાન જ સંભવિના યમ નિયમ વગેરેથી કરેલે કાયકલેશ વિત છે. ધ્યાન એટલે અંતમુહૂત પર્યંત (૫) ફોગટ જાય છે. મનને નિરોધ કર્યા મનની સ્થિરતા. (નવ સમયથી માંડીને બે ઘડીમાં વગર જે ગમાર્ગમાં આરૂઢ થવા માંગે છે એક સમય ઓછો હોય ત્યાં સુધીના સમયને તે પગવડે ચાલીને બીજે ગામ જવા ઈચ્છનારા , અંતમુહૂર્ત કહે છે) છદ્મસ્થનું ધ્યાન એક પાંગળા માણસ જે હાસ્યપાત્ર થાય છે. આલંબન પર વધારેમાં વધારે એક અંતમુહૂર્ત આંખ વિનાનાને જેમ દર્પણ નકામું છે તેમ સુધી ટકી શકે છે. ત્યાર બાદ ફરી તે જ મન શુદ્ધિ વિનાના તપસ્વીનું ધ્યાન નકામું આલંબનનુ કાંઈક રૂપાંતરથી કે બીજા આલં. છે. વળી મન શુદ્ધિ વિનાના તપ, સ્વાધ્યાય, બનનું ધ્યાન કરવામાં આવે તે ધ્યાન પ્રવાડ વ્રત વગેરેથી કરેલું કાયકલેશ ફાગટે છે. લંઆવી શકાય છે. મંત્રી આદિ ચાર ભાવનાઓ મનની શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાગ અને ધ્યાનની પુષ્ટિ માટે રસાયણરૂપ છે. ધ્યાનની શ્રેષને જીતવાની જરૂર છે. તે બે દૂર થતાં જ સિદ્ધિ અથે કે ઈ તીર્થસ્થાન પસંદ કરવું આમાની મલિનતા દૂર થાય છે. જેથી પુર જોઇએ. પદ્માસન પર બેસીને હોઠ બીડી દેવા, મનને આમામાં લીન કરવા જાય છે પરંતુ બન્ને આંખ નાસાગ્ર પર સ્થિર કરવી, વદ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ [ શાખ-જેઠ પ્રસન્ન રાખવું; એ પ્રમાણે પૂર્વ દિશા તરફ કે ધારાથી ઘણા પાપના બંધનમાંથી છૂટીને ઉત્તર દિશા તરફ મુખ રાખી અપ્રમાદી પણે જીવ છેડા બંધન કરે છે. ટટ્ટાર બેસી ધ્યાન કરવું. મનને ઇદ્રિાના | ગ કરનાર શ્રાવકે સવારમાં બ્રાહ્મ વિષયમાંથી ખેંચી લઈ ધર્મધ્યાનને માટે મુહૂર્તમાં ઉઠવું અને પથારીમાં બેસીને ત્રણ નિશ્ચલ કરવું તેને પ્રત્યાહાર કહે છે. વિષયે- નવકાર ગણવા ત્યારબાદ શૌચાદિથી પરવારી માંથી પાછા ખેંચેલા મનને નાભિ, દય, પવિત્ર થઈ પ્રતિક્રમણ કરવું તથા યથાશક્તિ નાસામ કે ભ્રમર વચ્ચે કેઈ પણ સ્થળે સ્થિર પ્રત્યાખ્યાન કરી દેવમંદિર માં જવું. ત્રણ કરવું તેને ધારણા કહે છે. પ્રદક્ષિણા દઈ ભગવાનની સામે ચિત્યવંદન શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે ચાર પ્રકારના એય કરવું, પછી ગુરુવંદન કરવું, પછી ધર્મથી બતાવ્યા છેઃ-(૧) શરીરસ્થ (૨) પદસ્થ (૩) વિરૂદ્ધ રીતે ધ ધ કરવા. મધ્ય પૂજા કરી રૂપસ્થ (૪) રૂપાતીત. તેમાં પદસ્થ ધ્યાન બીજા ભોજન કરવું, પછી સ્વાધ્યાય કરો. સાંજે ધ્યાનો કરતાં કરવું સહેલું છે. અમુક પદો ભેજન કરી દેવદર્શન કરવા જવું અને અથવા અક્ષરોનું જપપૂર્વક ધ્યાન પદસ્થ સમાજનું પ્રતિકમણું કરવું અને સ્વાધ્યાય કરવા ધ્યયનું ધ્યાન કહે છે. દાખલા તરીકે (૧) પછી સૂઈ જવું. દરેક દિવસે ચૌદ નિયમો સરિત, (૨) 4, નિ, ૩, ૩, સા વગેરે. ધારણ કરવા. તે ચૌદ નિયમે નીચે પ્રમાણે છે. નિયમ ધારનારે સવારે અને સાંજે નિયમ અહંત ભગવાનના રૂપને આલંબન લઈ ધારવા જોઇએ. કરેલા દયાનને રૂપી ધેયનું ધ્યાન કહે છે. જેને ચાર મુખ છે, જે અભયદાન દેનારા છે, सचित्त दव्य विगइ, वाणड तंबोल वत्थ कुसुमेसु । જેના પર ત્રણ છત્ર છે, જેની સંપત્તિને ઘેષ વૈદુળ મગર વઢવા, ચંમfસત્તાન મત્તમ | દિવ્ય દરભિ ઓ વડે થઈ રહ્યો છે, જેનું સિહા (૧) સચિત્ત આજ સાંજ સુધીમાં મારે સન અશોક વૃક્ષ નીચે છે, જેમને ચામર ઢળાઈ આટલાં સચિત્ત વાપરવા. બને ત્યાં સુધી રહ્યા છે, દિવ્ય પુપોના સમુહથી જેમની એક પણ સચિત્ત વાપરવું નહિ. સભાની જમીન ઢંકાઈ ગઈ છે, જેમની સમી. (૨) જેટલી ચીજ મોઢામાં નાખવી તે પમાં હાથી, સિંહ વગેરે પ્રાણીઓ વિર ભુલીને દ્રવ્ય. ૨૦-૨૫-૩૦ની સંખ્યા રાખવી બેઠેલા છે, જે કેવળજ્ઞાનથી પ્રકાશિત છે વગેરે(૩) હા કહે , હ. વગેરે. તેવા અહંત ભગવાનનું ધ્યાન કરવું. ઘી, ગોળ, તેલ અને કડા વિગયા. તેમાંથી જ આ સંસારમાં રહેલા જીવોને અનાદિ એક અથવા બેને ત્યાગ કરવો. કાચું દૂધ કાળના અશુદ્ધ અભ્યાસથી સંસારના ખાવા પીવું નહિ, કાચું દહીં ખાવું નહિ કાચું ઘી પીવા, પહેરવા, ઓઢવાના પદાર્થો પર તીવ્ર ખાવું નહિ, કાચા ગાળ ખાવો નહિ. કાચ મમત્વભાવ હંમેશાં રહ્યા કરે છે. ઉપગમાં તેલ ખાવું નહિ અને તળેલી વસ્તુ ખાવી નહિ, ન આવે તેવા પદાર્થોની પણ નિવૃત્તિ થઈ તથા કાચા દૂધ દહીં સાથે કઠોળ ખાવું નહિ. શકતી નથી. તે નિવૃત્તિ કરવા માટે જ્ઞાની (૪) વાહ કહેતાં ઉષાનહ–પગરખાં, પુરૂષોએ ગૃહસ્થને માટે ચૌદ નિયમે ધાર માં વગેરે એક જોડ, બે જોડ વગેરે રાખવી. વાની રીત પતાવેલ છે. આ ચૌદ નિયમથી (૫) તંબલ કહેતાં મુખવાસની સંખ્યા જીની તૃષ્ણાઓ ઓછી થાય છે. આ નિયમ રાખવી. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય, અમુક અવયવો ઓછેવત્તે બગડી ગયા હોય અને ભારત જેવા સંયુક્ત કુટુંબવાળા વર્તમાનકાળમાં સરેરાશ આયુષ્ય પ્રમાણે દેશમાં વહેઓ ગાળા દેતી હોય અને અમેરિકા વધી રહ્યું છે અને સાથે સાથે જ્ઞાનતંતુએના જેવા વિભક્ત કુટુંબવાળા દેશમાં અનાથા રોગે, ગાંડપણ અને અન્ય માનસિક રોગ, શ્રમમાં રહી આંસુ પાડવા પડતા હોય ત્યારે હદયરોગ, કેસર, મીકી પેશાબ અને લકવા અવ' વાવસ્થાન જીવન ટકાવી રાખવાને જેવા રંગેના ચાંકાવનારે વધારે થઈ રહ્યો છે. માય વ્યર્થ છે. રગેની સામે લડવાના વતમાન એલોપેથી માટે ઘડપણમાં ઇજેકશનો અને એ પ. વેદકના મુખ્ય ત્રણ હથિયાર છે (1) દવાઓ, શાને મેહ રાખ્યા વિના રેગામાં સેજ (૨) રસીઓ અને (૩) વાઢકાપ. આ ત્રણે શાંતિ મળે તે માટે ભમે વિનાની દેશી દવાહથિયારો આરોગ્યને ભેગે જીવનને લંબાવે એને લેવી અને સૂમ આહા૨ દાખલા તરીકે છે, પરિણામે જેમ જેમ સરેરાશ આયુષ્ય ચા, કેળ, ફળ વગેરે લઈને જીવનને ત્યાગ પ્રમાણ વધે છે તેમ તેમ સરેરાશ આરોગ્ય - સારી આરોગ્ય કરવો એ શું ઉત્તમ નથી? તે વખતે રોગની પ્રમાણ ઘટે છે. પીડાને હાયય વગેરે કર્યા વિના સહન કરવી વૃદ્ધાવસ્થા પર ક્ષણભર વિચાર કરીએઃ- જોઇએ અને મનને શાંત રાખવા માટે જપ, માથે ટાલ પડી હોય, આંખે અંધાપો આવ્યા ધ્યાન, ઈશ્વરમરણ, ઈશ્વરભજન વગેરે હોય, કાન બહેરા થયા હોય, દાંતો પડી ગયા કરવું જોઇએ. ( સંસાર માસિકમાં રમણલાલ એન્જિનિયરે લખેલ લેખ પરથી થોડા ફેરફાર સાથે) જપ અને ધ્યાન (પેજ ૫૬ થી ચાલુ) (૬) વલ્થ કહેતાં વસ્ત્ર—૧૦-૧૫ જેટલાં આ ચૌદ નિયમ ધારનારને બાર વ્રત લેતી રાખવા. વખતે સાતમું વ્રત સરલ થઈ જશે. (૭) કુસુમેવું કહેતાં સુંઘવાનું–પાશેર શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે આસન અને પ્રાણા અછેર જેટલી જરૂર હોય તેટલું રાખવું. યામ પર બહુ ભાર મુકેલ નથી. પણ એગ (૮) વાહન–બે ચાર રાખવા. કરનારે એકલા સવાર સાંજ બે એક માઈલ (૯) શયન કહેતાં ખાટલાં, પલંગ વગેરેની ફરવા જવું અને ફરતી વખતે ઊંડા શ્વાસોગણતરી રાખવી. ધાસ લેવા આમ કરવાથી સાધકની શરીર (૧૦) વિલેપન કહેતાં શરીર વિલેપન કર- સંપત્તિ સચવાય છે તેને કોઈ પણ જાતને વાની ચીજ-અમુક રૂપિયા ભાર અથવા પાશેર. રોગ થતો નથી, તેમ જ તેના જ્ઞાનતંતુઓને (૧૧) બ્રહાર્ય–ત્રત ધારીએ બ્રહ્મચર્ય કેઈ પણ જાતનું નુકશાન થતું નથી. પાળવું અથવા સ્વ સ્ત્રીમાં સંતોષ રાખો. જપ વેગ અને ધ્યાન કેગના ત્રણ કુળ (૧૨) દિશી કહેતાં ચાર દિશામાં અમુક છે. જપ કે ધ્યાનનું પ્રથમ ફળ સર્વ ઇંદ્રિયાદિ પર સંચમ આવે છે. બીજા ફળ તરીકે અંતઃગાઉ જવું તે પ્રમાણે માપ કરવું. કરણના પરિણામનું નિશ્ચળપણું પ્રાપ્ત થાય (૧૩) નાણું કહેતાં સ્નાન કરવાની (ભજન અને પાણી) ગણતરી કરવી. છે. અત્યાર સુધી જે મનમાં અસ્થિરતા (ડામા(૧૪) ભત્તેસુ એટલે ભાત પાણી–પાંચ શેર ડોળપણુ) હતી તે બંધ થાય છે અને ચિત્તની દસ શેર એમ વજનમાં ધારવું. સ્થિરતા પ્રાપ્ત થાય છે અને ત્રીજુ ફળ અનુ. રાત્રે નિયમ ધારતી વખતે અદ્ધિથી વિચા- બંધના વ્યવછેદ થાય છે એટલે સંસારને રવું કે મારે રાત્રિમાં આટલી વસ્તુની જરૂર વધારનાર કર્મોના પ્રહણને તેથી અંત આવે પડશે તેટલી રાખી બાકીનાને ત્યાગ કરે છે અને કમની નિર્જરા થાય છે. ( ૫૭ ) ધારનારને , પાનું – પાશેર વખતે સાત For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 6 www.kobatirth.org પુરુષાદાનીય પાર્શ્વનાથનાં ૧૦૦૮ નામા ( લેખક : પ્રેા. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ) કુશલના શિષ્ય શાન્તિકુશલે વિ. સ. ૧૬૬૭માં રચેલા અને ૧૦૮ (૧૧૦ ? ) નામાં રજુ કરવા પાર્શ્વનાથ સ્તવનું ૪૧ વર્ષ ઉપર સે પાદન કરતી વેળા મને ઉદ્ભવલે વાર, સતેજ થયા. એનું પરિણામ તે આ લેખ છે. માં આપણા આ દેશમાં- ભારત ’ વ ચાલુ ' હુડા ' અવસર્પિણીમાં નાના જે ચાવીસ નાધ કરા થયા છે તે પૈકી ત્રેવીસમાનું નામ પાથ' છે. એના અંતમાં નાથ ' 4 શબ્દ જોડીને માટે ભાગે વ્યવહાર કરાય છે. પાય ( પ્રાવૃત્ત ) ભાષામાં એમને ‘ પાસ ' અને ‘પાસનાહ પણ કહે છે. સમવાય નામના ચેાથા આગમિક અંગ ( સુત્ત ૧૩ )માં પગનાથનાં નામો ગે નીચે મુજબનો પ્રશ્નોના પ્રામાણિક ઉત્તર, કાઈક બહુશ્રુત મહાનુભાવ તો વહેલામે ડાપણુ પૂરા પાડે એ તેમ જ પોસવણાકાય ( કલ્પસૂત્ર ) માં એક ઇરાદે આલેખ હુ આગળ ચલાવુ છું. તીથ’કરના નામની આગળ “પુરિસાદ ાિ(બી)થ ના ઉલ્લેખ જોવાય છે. આને માટે સસ્કૃતમાં * પુરુષાદાનીય ' પ્રયાશ કરાય છે. એના અથ ઉપાદેય પુરુષ-બાપ પુરુષ કરાય છે. ઉપલબ્ધ જૈન આગમમાં પાનાયને માટે ઉપયુક્ત પ્રયોગ સિવાય આજ કાલ જે ૧૦૦૮ નામો હોવાની માન્યતા પ્રવર્તે છે તેવું એકાદ નામ પણ રજૂ કરાયુ હેાય એમ જણાતું નથી. જો એમ જ હાય તે આગમેની રચના ાદ પાનાંચનાં ૧૦૮ થી માંડીને ૧૦૮ નામા પ્રચલિત બનેલાં ગાય. આ નામો પૈકી કેટલાંક જિનપ્રભસૂરિ કૃત વિવિધતીર્થંકલ્પમાં તે કેટલાંક જાતજાતની તી માળાએ,સાંસ્કૃત તથા ગુજરાતી સ્તંત્ર-સ્તવના છઠ્ઠો વગેરેમાં નજર પડે છે. ,, કોઈ એક પ્રકાશિત પુસ્તકમાં ૧૦૦૮ નામે અપાયાનુ” મેં સાંભળ્યું છે. ખાકી “ ચાણસ્મા મઠન ” શ્રી ભટેવા પાંચ પ્રભુ જિનાલય સાદ્ધ શતાબ્દી મહાત્સવ સ્મારક ગ્રંથ " ( પૂર્વા, પૃ. ૨૨૬-૨૪૨ માં ૬૫૫ નાનાની નોંધ ના મારા જોવામાં આવી છે. એ વાંચતાં, વિનય ૧ દા. ત. ન્યાયામા કૃત રાત્રા નુ યાદાહન Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ૧૦૦૮ છે કે એથી પણ વધારે. ? (૧) પાર્શ્વનાથનાં એકંદર નામેા કેટલાં છે? (૨) આ નામેાના કામ શું છે? કર્યુ નામ કેટલુ પ્રાચીન છે અને એ કઈ કૃતિમાં પહેલવહેલુ અપાયું છે ? (૩) વિવિધ નામે શાને આધારે પડાયાં દશા સૂચનરૂપે બે પ્રશ્ના ઉપાસ્થત કરુ છું. છે? આ દ્વારા જે પ્રશ્નો વિચારવા ઘટે તેના આ (અ) કથા કયા નામેા ગ્રામ કે નગર સાથે મધ ધરાવે છે ? (આ) કયા નામેા પાર્શ્વનાથની કઈ પ્રતિમાના કથા શ્રમકારનું તન કરે છે? (૪) લેાકપ્રિયતા અને પ્રસિદ્ધિ અનુસાર નામાના મ શો ? ખાને અંગે અત્યાર એટલે જ નિર્દેશ કરુ છુ કે “ ગાડી પાર્શ્વનાથ અને ચિન્તામણિ ' પાર્શ્વનાથ એ નામે પ્રથમ સ્થાન ભોગવે છે. તા C (૫) કચા નામની સાથે કઈ અનુશ્રુતિ કચારથી સંલગ્ન થયેલી જણાય છે ? ૨ આ ભક્તામર સ્તેાત્રની પાદ પૂર્તિરૂપ કાવ્યસપના દ્વિતીય વિભાગમાં પાસ ( ૧૮ ) For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંસાના એક સૂમ પ્રકાર [ નવચેતન જુલાઈ '૬૭-માંથી ] લગભગ “૩૫-'૩૬ની આ વાત છે. સમજી શકું છું. ગાંધીજીની સૂકમતાને, એમના કલકત્તાના ગુજરાતીઓએ ડૉ. પ્રફુલચ પવિત્રતમ જીવનને અને સિદ્ધાંત પાલનના ઘેષના પ્રમુખપદે ગાંધી જયંતિ ઉજવી હતી. એમના ચુસ્ત સિદ્ધાંતને તમારાથી ન જ આંબી હું એ સભામાં હાજર હતા. ડે. ઘેપ સરખા શકાય. પણ જો તમે તમારી પેઢી કે દુકાનમાં ગાંધીજીના ચુસ્ત અનુયાયીઓ ભારતભરમાંથી કામ કરતા મધ્યમ વર્ગના સામાન્ય કારકુનેનાં બહુ ઓછા મળી આવશે. બેઠી દડીના, છેક સુખદુઃખ જાણવાની દરકાર રાખો અને તેમના જ સરળ અને સાદા, પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી તેમને તમારાથી વિનાના પણ હૃદય અને બુદ્ધિની અખૂટ સંપતિ શકય એટલી સહાય કરવાની તત્પરતા દાખવો ધરાવતા તેમ જ પ્રખર સિદ્ધાંતવાદી છે. તે તમે પણ સાચી રીતે “અહિં સા’નું પાલન પ્રફુલચન્દ્ર ઘોષ મને એ સભામાં ખરેખર જ કહ્યું છે, એમ હું કહીશ. કેમકે આ પ્રકારની વ દનીય લાગ્યા હતા. પ્રમુખપદેથી ઉપસંહારમાં સક્રિય સહાનુભૂતિ એ પણ “અહિસા ને એક એમણે જે કહ્યું તેનો સારાંશ કંઈક આ સૂફમ પ્રકાર છે.” હતે : “તમારા ગુજ૨તીઓને માટે ભાગ છે પ્રકલચન્દ્ર ઘોષે એ વેળા કહેલી આ વેપારીઓને છે એટલે ગાંધીજીના બધા જ વાત આજ લગભગ ૩૦-૩૧ વર્ષ પછી પણ સિદ્ધાંત તમે પૂરેપૂરા ન પાળી શકે, એ હું | ( અનુસંધાન પેજ ૬૦ ઉપર ). ટૂંકમાં કહું તો પાર્શ્વનાથનાં વિવિધ નામ પાર્શ્વનાથને અંગે જે કેટલાંક સ્વતંત્ર સંબંધી ઇતિહાસ, ચમત્કારો, દંતકથા વગેરે ચરિત્ર-પુરાણે રચાયાં છે એમાં દિ. વાદિરાજે સામગ્રી પૂરી પાડતા પંથની આવશ્યકતા છે. શક સંવત ૯૪૭માં રચેલું પાર્શ્વનાથ પુરાણ ઉપયુક્ત મા૨ક પંથ (પૂર્વાર્ધ) માં નામ સૌથી પ્રાચીન જણાય છે. બીજી એવી પ્રાચીન એકત્રિત કરવા માટે ૩૩૨ કૃતિઓ કામમાં કૃતિ તે દેવભદ્રગણિએ વિ. સં. ૧૧૬૮માં લેવાઈ છે એ પૈકી કેટલીક તે આધુનિક છે. ચેલું પાસના ચરિત્ર છે. આ કૃતિઓમાં વિક્રમની ચૌદમી સદી પૂર્વેની કઈ કૃતિન પાર્શ્વનાથનાં કેઈ ના હોય તે તેની તપાસ એમાં સમાવેશ થતો હોય એમ જણાતું નથી. થવી ઘટે. જે એમ જ હોય તે અત્યારે તે હું એમ અંતમાં એ સુચવીશ કે પાર્શ્વનાથનાં માનવા પ્રેરાઉં છું કે નામની સંખ્યામાં ઉત્ત- વિવિધ નામે પૂરી પાડતી પ્રાચીન કૃતિઓ રેત્તર અને તે પણ પ્રાયઃ ચૌદમી સદી પછી એક સંડરૂપે સમુચિત સ્વરૂપે સંપાદિત કરાવી વિશેષ વૃદ્ધિ થઈ છે. છેલ્લાં ૨૦૦ વર્ષોમાં ભાગ્યે પ્રકાશિત કરવા કઈક સમૃદ્ધ જૈન સંસ્થા કઈ નવું નામ ઉમેરાયુ હશે. તૈિયાર થાય તે પ્રસ્તુત વિષયની ગષણાનું નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિ પાર્શ્વનાથના કાર્ય સુગમ બને. ભક્ત જણાય છે. એમની “થંભણુ” પાશ્વ નાથની ઉપાસનાની વાત સત્ય જ હોય તો એ કે આ ઉપરાંતની જે વિશિષ્ટ પ્રાચીન કૃતિઓ નામ વિ. સં. ૧૧૨૦ થી લગભગ વિ. સં. હોય તેનાં નામે વગેરે દર્શાવવા તજને મારી ૧૧૫૫ ના ગાળા જેટલું તો પ્રાચીન ગણાય. સાદર વિજ્ઞપ્તિ છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭-૮ ] અનુકુલ ઉપસર્ગોની ભયંકરતા ! (૬૧) સપડાઈ હતાશ થઈ જઈએ એમ બને ખરૂ. અનિષ્ટ સંયોગોમાંથી છુટવા માટે મનુષ્ય પણ તેમાંથી ઉગરવા કે રાહત મેળવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે તેમ છ સંયોગો થોડા જ વખતમાં આપણે પ્રયત્ન આદરી કે સુખના પ્રસંગે બનતું નથી. સુખ માનવને દઈએ છીએ. અને કદાચિત ન માગ આપણે ગમી જાય છે અને તેનો અવધિ વધે તેમ મેળવી પણ લઈએ છીએ. દુ:ખનો આવેગ એ ઈચ્છે છે. કોઈને અકસ્માત દ્રવ્ય પ્રાપ્તિ ઓછો થતો જાય છે, અને શાંતતાનો રસ્તો થઈ જાય અથવા અધિકાર પદે તેની નિયુક્તિ જડી આવે છે. દુ:ખના દહાડા અને રાત્રિ થાય, શરીર સ્વાય તેને મળી જાય કે કઈ બેસી રહેવાના નથી એવું આશ્વાસન એહિક વૈભવ તેને આવી મળે. એની કાર્ય આપણે મેળવી લઈએ છીએ. આમ કરતા કુશળતાની કે જ્ઞાનની પ્રશંસા થાય, એકા અનિષ્ટ સંયોગની કટુતા ઓછી થતી હોય છે. લડાઈમાં તેને વિજય થઈ લોકોમાં તેની અને એ અનિટ સંગોના કારણેની ચિકિત્સા વાહવાહ થાય, પિતાના આંગણે વિવાહ જેવા આપણે કરીએ છીએ અને આગામી કાળમાં પ્રસંગે ઉજવાય કે પિતાના ઘરમાં પુત્રએવા પ્રસંગે ઉપસિથત ન થાય તે માટે પોત્રાદિની પ્રાપ્તિ થાય, એકાદ રાધુ મુનિરાજના સાવચેતીના પગલા પણ લેવાની તત્પરતા મેઢે એની દાનશીલતાની પ્રશ સા થાય કે દાખવીએ છીએ. અને તે વિષયના જાણકાર નાણા ખરચી મંદિર, ધશાળા બંધાવના પાસેથી સલાહ મેળવી ફરી તેવા પ્રસંગે લેાકો એને માનપત્રો વગેરે આપી નવાજે, ઉપસ્થિત થતા તેનો પ્રતિકાર કરવાની બુદ્ધિ એવે વખતે એ સમતલપણું ગુમાવી બેસે છે અને તાકાત પણ મેળવી લઈએ છીએ. એવી પિતાના અમુક શુભ કર્મોનું એ ફળ છે એ રીતે અનિચ્છનીય અનિષ્ટ સંયેગો ઉપર કાપ વસ્તુ એ ભૂલી જાય છે. અહંભાવ એના ઉપર મૂકી શકાય છે. અનિષ્ટ સંયોગોના દુઃખની સવાર થાય છે અને પોતે કોઈ અસાધારણ મર્યાદા દુઃસહુ જેવી જણાય છે ખરી પણ વ્યક્તિ છે અને સામાન્ય મનુષ્ય કરતા એને છેવટ તે ટૂંકી નિવડે છે કેાઈ જ્ઞાની માનવ દે જજે કાંઈક જુદો જ છે એમ એને ભાસવા પર આવે અનu ચેક કરે છે અને તે માંડે છે અને આત્માના પરમ શત્રુ જે કમ તેવા પ્રસંગોની કટુતા અને તીવ્રતા એકદમ તેનો એ દાસ બનવા માંડે છે. ઓછી કરી નાખે છે. આ પછી પિતાની જ પિતાના શુભ કર્મોના એ ભેગવટો છે શરતચૂકનું એ પરિણામ છે એ વસ્તુ એ સારી અને તે પૂરું થયા પછી નવી પરિસ્થિતિ પેઠે જાણે છે. આપત્તિ કાંઈ આકાશમાંથી ઉત્પન્ન થવાની છે એનું એને ભાન પણ હતુ ટપકી પડી નથી પણ આપણા જ કમેન' એ નથી. પ્રાપ્ત સુખ સંવેદનમાં એ આખું ભાન ફળ છે એ સારી પેઠે જાણુ હોવાથી દુ:ખને ભૂલી dય છે. દ્રવ્યવાન થતા એ બીજાઓને ઉલટાનો આવકાર આપી એ હસતે મોઢે સહી કુછ લેખે 0 તુછ લેખે છે. પિતાને ઘણે મોટો માની જરા કર્યો છે. એટલે જ એને દુ:ખ વધુ કનડી શકતું જરા વાર્તામાં અન્યજનેને તુચ્છતાને સ્વાદ નથી. પણ તેની વિરૂદ્ધ ઈષ્ટ સંગે કે જેને સુખ ગણવામાં આવે છે તેમાં એમ થતું નથી. તુ“છે કારણ માટે પણ બાજ ઉપર ઝાધ કરી સુખ અથવા ઇછ સંગાને અમે ભયંકર તેમને તિરસ્કારે છે. લેભની માત્રા તે કુદકે જણીએ છીએ તે શી રીતે છે તેને આપણે ને ભૂસકે વધતી જ રહે છે. જેને સંસાર હવે વિચાર કરીશું. માસિક પચાસ-સાઠ રૂપિયામાં પુરે થતો For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથી વઇ કાલે એ એ થતું ( ૬૨ ) જૈન ધર્મ પ્રકાશ [ વૈશાખ-જેક હતો તેને બે હજાર રૂપિયા તુચ્છ લ ગે છે. ચક્રો વધારે જ જાય છે. આવા ચક્રો વધતા જેમ અગ્નિની ભૂખ બળતણુથી વધે જ જાય તેનો અંત તો દૂર જ ડેલાતે જાય છે, અને છે તેમ એની તૃષ્ણા નિત્ય યુવતી થઈ ફાલે બ્રમણ માત્ર ખૂબ જ વધે જાય છે. અનાદિ ફલે છે. લગ્નાદિ પ્રસંગે પિતાને કેઈ મહાન કાળથી એ થતું આવ્યું છે. અને તેને અંત મનુષ્ય ગણી તાણે એકાદ મહાન તત્વ સિદ્ધ હજુ આપણા દૃષ્ટિપથમાં આવેલ નથી, એટલા કરવા માટે એ લખલૂટ ખર્ચ કરી નહી કરવા માટે જ સુખની સંવેદના એ દુઃખની વેદના જેવા કામે કરવામાં આનંદ માને છે. ખર્ચ કરતા ભયંકર છે એમ અમે કહીએ છીએ. કરવામાં પાછુ વાળી નહીં જોતા કાંઇક કરી બતાવવાની ધુનમાં ખોટા દાખલાઓ બેસાડી જેમ દ્રવ્યના દેહમાં મનુષ્ય વધુ લેબી સામાન્ય જનતાને પિતાની સાથે જ આપત્તિની અને ઉદ્ધત થઈ વધુ અશુભ કર્મો બાંધતો રહે ગર્તામાં ધકેલી દે છે. પોતે કે સામાજીક છે, તેમજ વિદ્યાથી વિભૂષિત કઈ પંડિત ગુન્હો કરે છે એનું એને ભાન પણ રહેતું પુરૂષ પણ વિધાના સાચા પરમાર્થ અને હેતુને નથી. ચાર દિવસની ચાંદની ને ફરી અધારે ન સમજે તે સાક્ષર હતા રાક્ષસ થઈ જાય રાત આવે છે એ નકકર સત્યનું એને ભાન છે જે વિદ્યા મુક્તિ પાસે લાવવા માટે હોય સરખુ પણ રહેતું નથી. મતલબ કે, કામ, તેજ વિદ્યા તેને ઊંડી ખાઈમાં ધકેલી મેલે છે. જેમ દ્રવ્યથી અહંકાર વધે છે તેમ વિદ્યાથી ક્રોધ, લોભ, માન વગેરે આમાના પરમ દુશ્મનને એ આમંત્રણ આપી પિપે છે. અને પણ અહંકારની ઉત્પત્તિ થાય છે. પિતાને જ્ઞાની ગણતે મનુષ્ય બીજાઓને મૂMશિરોઆત્માનું પતન નિશ્ચિત કરી છે એટલે જ મણિ ગણી પિતાની જ ધુન માં અહંભાવ પિષે અમે એવા અનુકૂલ થતા ઉપસર્ગોને ભયંકર જાય છે. પિતાના જ નકકી કીધેલા સિદ્ધાંત કહીએ છીએ. પ્રભુ મહાવીરે એવા અનેક અચુક છે એ એને ભ્રમ પેદા થાય છે. અનુકુલ ઉપસર્ગોને જીત્યા. એટલા માટે જ ભતૃહરિ કહે છે “મને એવા જ ગર્વજવર તેઓ મહાન થયા છે. દુઃખના પ્રસંગે તેમાંથી પેદા થયે હતો. પણ જ્યારે જ્ઞાનીઓના સહછુટવા માનવ પ્રયત્ન કરે છે, પણ સુખની સંવેદનામાં ગાંધાઈ રહેવા અને તેમાં નવા વાસમાં હું આજે ત્યારે મારે અહંકાર અને નવા આપત્તિ લાવનારા અશુભ કર્મો તે ઉપ વિધાજન્ય ગર્વજવર તરત જ ઉતરી ગયે.” સ્થિત કરે છે. અને એ દુષ્ટ ચક્ર ચાલ્યા જ જે વિદ્યા કર્મોને નાશ કરી મનુષ્યમાં વિનય, કરે છે. એને જ જ્ઞાની મહાત્માઓ સંસાર નમ્રતા, સજજનતા, સમભાવ, પરમત સહિ. હષ્ણુતા પેદા કરવા માટે હેવી જોઈએ તેજ કહે છે. કુતરૂ પિતાનીજ પુછને છેડો પકડવા માટે ચક્રાકાર કર્યા જ કરે છે ત્યારે તે તેના વિધાનો સારો ઉપયોગ હાથમાં ન આવે ત્યારે મુખમાં આવતી જ નથી. અને પિતે ચક્રાકાર તેજ વિદ્યાની અનુકુલ સંવેદના ભયંકર રૂપ ભ્રમણ કર્યા જ કરે છે. સુખને સ્થિર કરવાના ધારણ કરે છે. એ જ્ઞાનની અનુકૂલ સુખમય સંવેદનાએ જગતમાં અનેક અનર્થો પેદા કર્યા મેહમાં મનુષ્ય અનેક સુખની પાછળ દોડ્યા છે, અને એ વિદ્યાવાનોએ ઉત્પન્ન કરેલા અનેક જ કરે છે. પણ સુખની સ્થિરતા કયાંય ભ્રમ હજુ પણ ઘણાઓના મસ્તકમાં ભ્રમરૂપે જણાતી નથી. માટે જ તે પેલા કુતરાની પેઠે દેખાઈ આવે છે. એ બ્રમે દૂર કરવા જતા અખંડ આથડ્યા જ કરે છે, અને વધુને વધુ અનેક પંડિતેને પણ નિરાશા જ જોવામાં For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનીએ ૧૬ રાની નહીં પણ ભવપારીને મારી જેવી શકતો ખરી વારસાને નુકસાન કરનારી વસ્તુઓ ને નામે જે અન આવી છે. એટલા માટે જ એ વિદ્યાના એ કર્મોની પરંપરા ઉભી કરવામાં આવે છે. એકાદ સુખદ પરિસહ મહા ભયંકર છે એમ, અમે વેપારી પિતાને મળેલ ભંડોળથી દ્રવ્ય પેદા કહીએ છીએ. એકાદ અજ્ઞાનીઓ પેદા કરેલે કરવાને બદલે ભંડળ જ ખાઈ જાય એટલું બ્રમ એટલે દીર્ધકાલ ટકતા નથી, પણ જ્ઞાની જ નહીં પણ તે ભડળથી અનેક બીનજરૂરી ગણાતા એકાદ વિદ્યાના સંગ્રહ જેવા મેદાને જ નહીં પણ પિતાને નુકસાન કરનારી વસ્તુઓ પેદા કરેલા ભ્રમ લાંબે કાળ નીકળી શકતો ખરીદે ત્યારે તે વેપારીને આપણે કેટલો દોષ નથી. ધર્મને નામે જે અનંત પંથે, ફિરકાઓ, આપીએ ? એવા મૂખ વેપારી જેવી જ રીતે સાંપ્રદાય અને વાડાઓ પેદા થયા છે એનું અનકલ સુખ સંવેદનાનો સાચો ઉપગ ઘણા પણું કારણ એવા અવળે માર્ગે ચડી ગએલા કરી શકતા નથી. ઓની વિદ્યાને અહંકાર એ જ છે. જે જે ઉપલા વિવેચન ઉપરથી આ પણે સવેળા લોકેએ એવા ભિન્ન મતમતાંતરો અને ભેદે ચેતી જવાની કેટલી જરૂર છે એ સ્પષ્ટ થાય ઉત્પન્ન કરેલા છે તે લેકે જે ફરી જન્મ લ્ય છે. આપણને મળેલ દ્રવ્ય બીજાઓની અડચડી અને પિતાના અનુયાયિઓની પરિસ્થિતિ દર કરવા જેવા ધમ કે પરોપકારના કાર્યમાં વિચારે તે તેમને પ્રત્યક્ષ થએલા અનર્થથી ખર્ચી નાખવું જોઈએ. આપણને મળેલ વિધા કંપારી જ છટશે. અને અમારા અનુયાયિએથી કે ખાનના ઉપગ આપણા જ બંધુ ભગિની- અમેને બચાવવા કેઈ આવે એવા પિકાર એનં અજ્ઞાન દર કરવા તરફ કરી લેાકાને ક પડશે ! સમાધાન આપવું જોઈએ. આપણને પ્રાપ્ત અનુકુલ સુખદ સંવેદનાના દાખલાઓ થએલ બલ, વૈભવ કે અધિકારને ઉપયોગ અમે ઉપર બતાવ્યા તેવી જ રીતે બલ, પરોપકાર માટે જ આપણે કરે જોઈએ એ અધિકાર કે વૈભવ માટે પણ સમજી લેવાનું વસ્તુ સહજ વિચાર કરતા સમજાય તેવી છે. છે. વધુ બલ પેદા થાય ત્યારે નબળાઓને સુખ સંવેદના વખતે આપણે વધુ સાવચેત બચાવી લેવા માટે તેનો ઉપયોગ કરો ઘટે બની જાગૃત રીતે નવા અશુભ કર્મો આપણા તેને બદલે નબળાઓને કચડી નાખવામાં જ હાથે નહી થઈ જાય તેની કાળજી રાખી શુભ તેને ઉપગ કરવાનું મન થાય છે અને એમ કહી અશુભ કર્મની પરંપરા ઉન્ન કરવામાં * કર્મો જ કરતા શીખવું જોઈએ એ જ આ લેખને સારું છે. પુણ્યાનુબ ધી પુણ્ય બાંધવાની આવે છે. કોઈ જાતનો અધિકાર કે વૈભવ મળતા તેનો કંટાળો નહીં આવતા તે ગમી વૃત્તિ જે આપણામાં જાગે તે કેટલી બધી આ અનર્થ પર પરામાંથી આ પણે બચી જઈશુ વાય છે અને જે શુભ કર્મોના પરિપાકને લીધે એ ધ્યાનમાં રાખવું એ જ આપણી ફરજ છે. તે પ્રાપ્ત થએલ હોય છે તે કર્મો ભોગવી લઈ તેનો નાશ કરી નવા શુભ કમેને બદલે અશુભ ઈલમ આ પુસ્તકની પહેચ શ્રી ઉમિતિ ભવ પ્રપયા કથાસાદ્ધિારનું ગુજરાતી અવતરણ ભાગ-૩ પ્રસ્તાવ, . ૬-૭-૮ પ્રેરક શ્રી મંગળવિજ્યજી મૂલ્ય રૂા. ચાર પ્રાપ્તિસ્થાન સેમચંદ ડી. શાહ પાલીતાણા શ્રી સિદ્ધષિગણી વિરચિત શ્રી ઉમિતિ ભવપ્રપંચા કથાનુગ ન હોવા છતાં એમાં દ્રવ્યાનુયેગનું સુંદર વર્ણન, શબ્દોની વ્યાખ્યા અને કથાની રસધારા છે. આ બધું સળ હજાર હેકના પ્રમાણન છે. આચાર્ય દેવેન્દ્રસૂરીશ્વરજીએ એમાં સ ક્ષેપ કરી “ ઉપમિતિભવ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. G 50 પ્રપંચાકથા સારોદ્ધાર” ગ્રંથ રચે એનું પ્રમાણ છ હજાર ક્ષેકનું છે. તેને આ ગ્રંથ ગુજરાતીમાં અનુવાદ છે. કથાનુયેગની ઉપગીતા. આર્ય સાહિત્યકારે અને આર્ય સાહિત્યની ઉગ્રતા મૂળ ગ્રંથની ઉપાદેયતા વગેરે બાબતો ઉપર અનુવાદ કરનારે પ્રસ્તાવનામાં ધણે પ્રકાશ પાડેલ છે. આ કથાનક સૌના જીવનમાં ઓછાવત્તા અંશે ઘટે છે સુમતિ જેવા લધુકર્મ આત્માઓ જલદી સમજે છે, અગૃહતસંકેતા જેવાને બંધ થતાં વાર લાગે છે. આપણે કર્મોથી ચેતવા જેવું છે અને આત્મશ્રેય સાધવું ઘટે. આ ગ્રંથ દ્વારા ભવ્યાત્માઓને ભવભીરૂતા પ્રગટે એજ અવતરણુકાની અંતરની અભીસા છે. મુમુદાએ આ ગ્રંથ ખાસ વાંચવા અને મનન કરવા યોગ્ય છે. ભક્તિ મૌરભ થાને પર્વકથાઓ સંપાદક : મુની શ્રી રૂકવિજયજી પ્રકાશકે : રાયચંદ મગનલાલ શાહ અને શાંતિલાલ મણિલાલ શાહ, મુંબઈ. દરેક ધર્મમાં પર્વ-તહેવારનું ખાસ મહત્વ હોય છે. જૈન ધર્મ એ ત્યાગ પ્રધાન ધર્મ હોવાથી તેના પ્રત્યેક તહેવાર પૌદગલિક સુખ, વૈભવ, વિલાસ કે મેજમાડુ માટે નહિ પરંતુ આધ્યાત્મિક સુખની પ્રાપ્તી માટે હોય છે તેથી સાધકે પર્વના દિવસે એ વિષય સુખનો ત્યાગ કરે, રાગ દ્વેષ ધટાડવા, ક્રોધ, માન, માયા લાભને ત્યાગ કરો અને ધર્મની આરાધના કરવી જરૂરી છે. પ્રાત: સ્મરણિય પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયભક્તિસૂરીનું સંપૂર્ણ જીવનચરિત્ર આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. આ પુસ્તકમાં જ્ઞાનપંચમી, કાકીપૂનમ, મૌન એકાદશી, મેરૂ તેરશ વગેરે માટી પર્વતિથીઓની કથાઓ આપવામાં આવી છે જે વાંચવાથી વંતિથીઓને મહિમા સહેલાઈથી સમજાશે. વ્યાખ્યાન સંગ્રહ (ભાગ 2) : વ્યાખ્યાનકાર ! પૂ. પાઠકપ્રવર શ્રી હંસસાગરજી મહારાજ, પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનશાહ મેતીચંદ દીપચંદ, મુ. ઠળીયા. વાયા : તળાજા કિંમત : રૂ. 8-00. - યાકિની મહત્તરાસનુ પૂજય આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજીએ શ્રી અષ્ટક પ્રકરણ નામને અભૂતપૂર્વ મંથ રચેલ છે. તેમાં વિવિધ વિષયો પર 32 અષ્ટક આપવામાં આવેલ છે. પ્રસ્તુત ગ્રંથરત્નની 5 આચાર્ય શ્રી અભયદેવસૂરીશ્વરજીએ વિદ્રોગ્ય સુંદર ટીકા રચેલ છે. વિ. સં. ૨૦૨૦ના રાજકેટ ચાતુર્માસમાં પૂ ઉપાધ્યાય શ્રી હંસસાગરજીએ વ્યાખ્યાનમાં શ્રી અષ્ટક પ્રકરણ પ્ર થ પર વ્યાખ્યાને આવ્યા હતા. આ વ્યાખ્યાન સંગ્રહમાં અષ્ટક પ્રકરણમાંના પાંચમા ભિક્ષાષ્ટકના લોક ૬ઠ્ઠા થી તેરમા “ધર્મવાદાષ્ટક” સુધીના ક્રમાંક 37 થી 81 વ્યાખ્યાને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ વ્યાખ્યાન સંગ્રહ જિજ્ઞાસુએ ખાસ વાંચવા લાયક છે. પ્રકાશક : દીપચંદ છવલાલ શાહ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર - મદ્રક : ગીરધસ્લાલ ફુલચંદ શાહ, સાધના મુદ્રણાલય-ભાવનગર For Private And Personal Use Only