SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી જૈન ધમ પ્રકાશ www.kobatirth.org : : વ ૮૪ अनुक्रमणिया ૧. વમાન મહાવીર : મળ્યું. ત્રીજો-લેખાંક : ૩૦ 3 જવ અને પ્લાન લેખાંક ૧૬ ) ૩. રાગી મનુષ્યાએ વિચારવા જેવુ × પુરૂષાઢનીચ' પાપ'નાથનાં ૧૦૮ નામા ૧ હિંસાના એક સૂક્ષ્મ પ્રકાર કુલ ઉપસર્ગે ની ભયંકરતા ૭ પુસ્તકેાની પહેાંચ .... મુ : ; Acharya Shri Kailassagarsuri Gyanmandir વાર્ષિક લવાજમ પ-૫ પોસ્ટજ મહિત ... ( સ્વ. શૌનિક ) ( દીપચ વધ્યુાલ શાહ (પ્રેા. હીરાલાલ ર. કાપડીયા) (સ્વ. બાલચંદ હીરાચંદ ) ૩૭ ૪૫ ५७ ૫૮ ૫૯ For Private And Personal Use Only ૬૦ ટા. ૩-૪ પાલીતાણામાં ઉજવાયેલ સત્કાર સમારંભ આપણી સભાના પ્રમુખ શ્રીયુત શેઠશ્રી ભોગીલાલ મગનલાલના પ્રમુખપણા નીચે શ્રીયુત્ શિવજીભાઈ કલામ દિર ટ્રસ્ટે સેવાભાવી કાર્યકરો (૧) શ્રીયુત્ ગુલાબચંદ લલ્લુભાઈ (૨) શ્રીદ્યુત પોપટલાલભાઈ (૩) ઢાકટર બાવીશી (૪) શ્રીયુત ફૂલચંદભાઇનો પાનીના માં જાહેર સકાર કરવા માટે મારગ ચાલ હતો. માનપત્રાનુ... વાંચન નુક્રમે (1) શ્રીયુત પ્રેસરલાલભાઈ (ર) શ્રીયુત્ બગડીયા સાહેબ (૩) શ્રીત મહેતા સાહેબ અને (૪) શ્રીયુન નબાઈ શાહે કર્યું હતું. ત્યારબાદ અનુક્રમે દરેક કાર્યકરને પ્રમુખશ્રીના શુભ હસ્તે ચાંદીના કાસ્કેટમાં મઢેલું. માનપત્ર, કિંમતી શાલ, અને સ્થળ ચદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. (૧) શ્રીયુત્ત ગુલાબચંદ લલ્લુભાઈ ભાવનગર જૈન સંઘ, શ્રી આત્માનંદ સભા અને શ્રી બોવજય થમાળાના મુખ્ય કાર્યકર છે. તેમાને પરિચય પ્રમાણનુ. મન દ્વાજાથી અમુક વર્ષો પહેલાં સારી આવક આપતો હોવા છતાં પણ વિશાળ મહેદથ પ્રેસ વેચી નાંખ્યા હતા. (૨) શ્રીયુત્ પેપટલાલભાઈ પાલીતાણાના પીઢ કાર્ય કર છે. (૩) ડેાકટર બાવીશી લગભગ અઠ્ઠાવીશ વર્ષથી પાલીતાણાની ઘણી સંસ્થાઓમાં સેવા આપે છે તે ઉપરાંત જૈન માસિકામાં સુંદર અને આકર્ષક લેખો લખે છે. (૪) શ્રીયુત ફૂલચંદભાઈ દેશીએ પાટણ જૈન એડિંગ, પાલીતાણા ગુરૂકૂળ અને બાલાશ્રમ વગેરેમાં ગૃપતિ તરીકે સુદર કાય કરેલ છે. તેમણે પચ્ચીશ જેટલા મધેશ લખ્યા છે અને લોકો પર પ્રભાવ પાડે તેવા સુંદર વક્તા છે. વળી આ વર્ષે “ધાર્મિક શિક્ષણ કેવુ અપાવું જોઇએ ” તે સ ંબંધી નિબંધ હરિફાઈમાં લગભગ બાણુ હરીફામાં પહેલે નખર રૂા. ચારાનું ઈનામ મેળવેલ છે. જૈન સમાજમાં ઘણું કરીને શ્રીમંતાને તેમની ઉદારતા માટે માનપત્ર આપવામાં આવે છે તે વખતે જૈન સમાજના કાર્યકરોનું સન્માન કરવાનું ટ્રસ્ટે વિચાયુ તે અનુ માનીય અને પ્રશસનીય છે અને જૈન સમાજના અન્ય કાર્યકરાને પ્રેરણા મળે તેવુ છે, વળી આવા સકાર સમારશેથી જૈન કાર્યકરોની સેવાભાવના વિકસિત થશે. આ સત્કાર સમારંભમાં અતિથિ વિશેષ તરીકે શ્રીયુત્ પોપટલાલ આર. શાહુ હાજર રહ્યા હતા અને લગભગ પીસ્તાલીસ મીનિટ સુધી સુંદર પ્રવચન આપ્યુ હતુ.
SR No.533976
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages17
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy