SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ પુસ્તક ૮૩ મું અંક ૭-૮ - વૈશાખ-જેઠ વિક્રમ સં. ૨૦૨૪ શ્રી વિદ્ધમાન-મહાવીર કર્ક મણકો ૩ જો :: લેખાંક: ૩૧ લેખક : સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (મોનિક) મહાવીરે પિતાને મળતા સમય સામાયિક રીતરિવાજની બાબત આવી છે. તે એક કરવામાં અને તેને અંગે તત્વવિચારણામાં વખત દાખલ થઈ ઘર ઘાલી જાય છે ત્યાર પછી પસાર કર્યો એમ આપણે ઉપર જોઈ ગયા એને કાઢવા માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે છીએ, તેમાં એટલે ફેરફાર છે કે તેઓ બ્રાહ્મણની અને તેવા પ્રયત્ન જેવા મહામાએ અને મહત્તા તેડવાને અંગે અને વર્ણાશ્રમનો વિરોધ અનેક સુધારકેએ કર્યા તેથી તેની મુશ્કેલી કરવાને અંગે કોઈ કેવાર વાદવિવાદ પણ માલુમ પડી આવે છે. આવું અજબ કામ કરતા, કેઈવાર અન્ય સાથે ચર્ચામાં પણ વર્ણાશ્રમ અને બ્રાહ્મણની મેટાઈ દૂર કરવાને ઊતરી જતા અને કેાઈવાર પિતાને મત અંગે વર્ધમાને ગૃહસ્થાશ્રમમાં કયું એ બતાવવાનો પ્રસંગ મળે તેને ઉપગ પણ વિચારી મનમાં એક પ્રકારનું ગૌરવ આપણે કરતા આ રીતે ગૃહસ્થધામને અંગે તેઓ જે અનુભવીએ છીએ. વિશુદ્ધ ભૂમિકા પ્રાપ્ત કરવાના હતા તેને અને વર્ધમાન બેલવાચાલવામાં બહુ સંમાજી શુદ્ધ કરી રહ્યા હતા. આવું આદર્શ મિતભાષી હતા ઘણું ઓછું બોલતા અને ગૃહસ્થજીવન પછી સર્વ સંગ ત્યાગ (દીક્ષા)માં બોલતા ત્યારે ધમની વાત કરતા, પણ તેઓ પરિણમે ત્યારે તે કેવું સુંદર કામ કરે તે બને ત્યારે પોતાનો વર્ણાશ્રમને વિરોધ અને વિચારવું સહેલું છે અને તેની કલ્પના ભવ્ય બ્રાહ્મણની મહત્તાને ત્યાગ તે બહુ વખત છે. આ ભાવી ભદ્ર મહાત્માએ પિતાને કેટલાક ઉઘાડી રીતે કહેતા અને તે વખતે તે વખતનાં સમય ભૂમિકાની વિશુદ્ધિ કરવાને અંગે વાપર્યો એમ તેઓના ભવિષ્યના કાર્યથી અને સર્વ સાધનોને ઉપયોગ કરતા હતા. આ કાર્ય તેમણે નેક સંદેશ તરીકે ચલાવ્યું અને તે તેની લેકપ્રિયતાથી જણાઈ આવે છે. લોકોમાં વણું અને આશ્રમ એટલા ઘર ઘાલી ગયા હતા જાણે તેને જીવનધમ હોય તે તરીકે કે થોડાં વર્ષ પહેલાં અસ્પૃશ્યતા દૂર કરવાને તેમણે બજાવ્યું. અંગે કેટલો પ્રબળ પ્રયત્ન કરવો પડ્યો અને ગૃહસ્થજીવનની કેટલીક નાની મોટી વાત અનેક સુધારકે તેમાં ફેરફાર કરાવવાને પણ વર્ધમાનકુમારના સંબંધની આ પ્રસંગે અંગે કેટલું કાર્ય કરવું પડયું તે વરની કરી . તેઓ વૃદ્ધ માતા અને પિતા પાસે Mણીતી વાત છે અને અખબારને પાને ચઢેલી બેસી દુનિયાની અનેક વાત સાંભળતા અને હકીકત છે. જે વાતો સાંભળતા તેનો ઉપયોગ યાદ રાખીને For Private And Personal Use Only
SR No.533976
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages17
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy