SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૭-૮ આ વપમાન મહાવીર જરા પણું માન કે અભિમાન વગર ાણે પોતાના સિગ ક ગુણ તરીકે વિકસાવેલીસનાં હાવાથી તેઓ પારકાનાં અનેક કામ કરતા હતા, જરૂરિયાતવાળાને પૈસાની મદદ કરતા હતા અને કેટલાકને ઘેર જઈ મદદ કરતા હતા. કોઇ જરૂરિયાતવાળાને અનાજ પાંચાહતા હતા અને કને બન જે વસ્તુ જોઇએ તે આપતા હતા. તેમની સરળતા અને સભ્યતા તેઇ વિચારી લે ખૂબ રાષ્ટ્ર થતા હતા અને તેઓ જનતામાં પરોપકારી તરીકે ખૂબ જાણીતા થઈ ગયા હતા. ચ્યા પરત્વ કરવાની વૃત્તિને લઇને અને તેના અમલ થતો હોવાથી તેઓને કામ કરવાની ટેવ અને હથરેટી પડી ગઈ હતી અને તેએ કદી નવ કે નકામા પડતા જ નહિ. પેાતાના કે પારકા કામથી તેએ નવરા પડે કે તુરત જ સામાચિક લઇને બેસી જતા અને શક્તિને સય તેઓ નકામી કુથલી કે નિંદા કરવામાં ગાળતાં જ નહિં, તે પરીપકારને માટે સજ્જ નની વિભૂતિ હોય છે’-એ કહેવતને તેમણે અક્ષરશઃખી પાડી હતી અને તેમની આ વતના નકામાં ખૂબ પ્રશંસા પામી હતી મને ઉત્તરાત્તર તે ઘાસામાં વધારો થઈ રહ્યા હતા. એક તા તે ક્ષત્રિય અને રાન્તના માનીતા લાડકાની આ વિશે ખાસ અનુકરણીય ગણાતી હતી અને આજે તેની અનુસરણીયતા જાણીતી હાઇ પાદ કરવા અને ટેવ પાડવા યોગ્ય છે. તેમને તે યાતની કાંઈ ખાસિયતના લાગી નહેાતી અને એ રીતભાત તેમનામાં કુદરતી હાય તેમજ તે જમાવતા હતા, પશુ રાજ્ય કુટુંબની આ પતિને ચકાને ખૂબ આકર્ષક લાગતી હતી અને વૈશાલીનું જન રાજ્ય ખૂબ વખણાવાનાં ઘણાં કારણમાં આવી પરોપકાર વૃત્તિ એ પણ એક કારણ હતું પરોપકાર સાથે નિ:સ્વાયતા હોય છે ત્યારે તે બહુ ટીપી નીકળે છે અને મહાવીરે તે બાતની સત્યતાનું જીવન જીવી બતાવ્યું હતું Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) રાત્રે સૂતી વખતે તેએ પાતાનાં તે દિવ કામેની અવલેાકના કરી જતા હતા અને તેમાં આવેલી કના મનનપૂર્વક વિચા રતા, તે માટે અંતઃકરણુથી પશ્ચાત્તાપ કરવા અને તેવી સ્ખલનાનું પુનરાવર્તન ન થઈ જાય તે માટે નિ ય કરી લેતા અને આ નિય સવારે ઊઠી બ્રાહ્ય મુહૂતે ચા કરી જતા અને આ રીતે ાદા જીવન તેચ્યા તેના મા અને સારી કીતિ જમાવતા હતા. આ તેમની પ્રશંસા ધાન્ય હતી અને તેમની ચાન્થનામાં વધારા કરતી હતી. અને તેઓના વાણી અને કાયાનો શ્રમ ના અદ્ભુત હતા. જે સમયે અનેક રાજકુમારશ કે ફંટાયા કુમારે આડે રસ્તે ચઢી જતા હતા અને જેવુ' તેવું ખેલતા હતા તેવે વખતે તેએ વાણી અને કાયા ઉપર અજબ પ્રકારના ગ્રંથમ પ્રવૃત્તિ પદ્મ ધારીને જ યોગ્ય માર્ગ કરતા રાખી ધાતુ" જ એતા હતા અને શારીરિક તે એટલે સુધી કે આખા જીવનમાં તે અનેક રૂપાળી લાગતી સ્ત્રીઓના સંબધમાં આવ્યા પણ પેાતાની છતને કે મનને જરા પણ કામવાસનામાં પડવા દીધું નહિ અને પોતે સાધન સપન્ન રાજકુમાર હેાવા છતાં પેાતાની પત્ની સિવાયની દરેક સ્ત્રીને મા બેન સમાન ગણી અને તેવુ વર્તન તેમને માટે તન સ્વાભાવિક થઈ પડયું છે.ઈ, દરેક સ્ત્રી તેમની પાસે સ` રીતે સમાન હતી અને તેમણે નજર માંડીને કેાઈ પણ શ્રી પછી તે સધવા હોય કે કુમારિકા હોય તેની સામે ઊંચી આંખે તેવું પણ નહિ અને તેમની સાથે નજર માંડીને વાત પણ કરી નહિ. માણુસ પેતે ગમે તેટલું જાણું અથવા ધારે કે પાતે કાર છે તે બાબત આછી મહત્ત્વની છે, માણસ પારકાનું ભલે કેટલું કરે છે એ પરથી એની માણસ તરીકે ગણના અધવા મન થાય છે. ભને તે જ તેના સારાપણાનો For Private And Personal Use Only
SR No.533976
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages17
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy