________________
Shri Mahavir Jain Aradhana Kendra
જય અને ધ્યાન
(i)
www.kobatirth.org
વનને વીતી ગયેલા (૫૦ વરસ ઉપરના ) પોતાના શિષ્ય. કુમારપાળ રાજાને ઉપચાગી થઈ પડે તેવી ચેગ સાધના બતાવવા માટે શ્રીમદ્ હેમચ ંદ્રાચાર્યે “ચેગશાસ્ત્ર” નામનો સુંદર પ્રંથ રચેલ છે કારણકે વૃદ્ધ થયેલા કુમારપાળ રાજાને પ્રવૃત્તિયુક્ત બૃહસ્થ કેવી રીતે ચૈત્ર કરી શકે તે તેમનું હતું. શ્રા પુસ્તકમાં મણવ્રત, ગુણભૂત અને શિક્ષાનરૂપી ઉપાસક ધર્મ વચ્ચે છે, અને તેને પાડિકા રૂપે લઈ તેની પર શ્રીમદ હૅમય ાચાર્ય જય ધ્યાન અને સમાધિની ઇમારત રચીને યાગ સાધનાનું નિરૂપણ કરેલ છે.
અત્યારે મનુષ્યાનું માત્મભાવ તરફનું લક્ષ્ય ોહ થતુ જોવામાં આવે છે. ભારતમાં મેાજશાખનાં સાધનેા વધતા જાય છે. આત્મ જીવનને ઉચ્ચ કરવા માટે ચોગ માત્રની જરૂર છે તે માગ સિવાય આધિ, વ્યાધિ, ઉપાધિ ઓછી થવાની નથી. આ દુનિયામાં જણાતાં પૌલીક સુખમાં મુખ ૫ છે કિ છે અને વિયેગશીલ છે અને તેના અંતમાં દુ:ખ છે અને અને તે વિદ્યામલ સુખોથી કટાળી દરેક મનુષ્ય સત્ય સુખ શોધવા ચન કરે છે. પૂર્વના આત્મજ્ઞાનીએ જણાવે છે કે આત્મા તેજ સત્ય છે અને સત્ય માટે બહાર શેાધવા કે મેળવવા પ્રયત્ન કરવા નકામે છે. તમારે સત્યમાં આગળ વધવું. હાય અને આનંદમાં રહેલું ય તા તમારા આત્માને શુદ્ધ કરો. કારણ કે તમારી માત્મા માયારૂપી મિલન વાસનાઓથી મીન થયા છે અને કર્મો બંધનોથી બંધાયેલે છે. તે મલીનતા અને બંધનને ૨ કરો. તે સત્ય આત્મામાંથી જ પ્રગટ થશે. આત્માની શુદ્ધ દશા કેવી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક : દીપચંદ્ર જીવણલાલ શાહ
હાય તે માટે તિર્થંકરોના જીવન ચરિત્રા પર મનન કરો.
વ્યક્તિના જીવનનું નિયમન કર્યુ અને અંતઃકરણ પરના રાગ દ્વેષાદિ કષાયાને દૂર કરવા તેનુ નામ યાગ. યાગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રને પ્રાપ્ત કરવા. જીવન શુ છે? જગત શુ છે? ઇત્યાદિ જીવન વિષયક
પ્રશ્નો જાણવાની જરૂર છે આવુ જ્ઞાન અનેંક વિધ સકા વિકલ્પથી વીંટળાયેલું છે માટે શું સત્ય છે તે નક્કી કરવુ તે શ્રદ્ધા. એ જ્ઞાન અને શ્રદ્ધા જન્મતાં તેના ચારિત્ર પર પ્રભાવ
પડે જ. જો ત્રણમાંથી એકે અંગમાં ઉત્તાપ
હાય ના રત્નત્રયી ઉત થાય અને ચિત્ત શક્તિએમના ચૈત્ર થાય નહિ.
આ યાગની સિદ્ધિ અર્ધ શ્રીમદ્ ઉંમ દ્રાચાર્ય ક્રિયા ચાળનું ભણુન કરેલ છે. ગ્રેગ બે ભાગ છે (૧) અહિરંગ જેમાં યમ નિયમ એટલે જીવનનુ કેળવણી શાસ્ત્ર. યાગ સાધનાના વગેરે આવે છે અને ( ૨ ) અંતર`ગમાં પ્રત્યા હાર, ધારણા, ધ્યાન અને સમાધિ આવે છે. શ્રીમદ્ગ કેમ દ્રાચાર્ય'. બહિરા પર વધારે ભાર આ ગ્રંથમાં આપેલ છે ધમમાત્રના ઝોક યમ અને નિયમને સુદૃઢ કરવા અગે છે. યમ એટલે પાંચ છતાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ અને નિયમ એટલે
આચાર ધ.
ચાગ ' વિપત્તિઓારૂપી વડી સમૂહનો નાશ કરનાર તીક્ષ્ણ પરશુ સમાન છે. પ્રચંડ વાયુથી જેમ ઘનઘટા (વાદળ) દૂર થઈ જાય છે તેમ ગાયક પાપો નાશ પામે છે. વળી યાગથી અમુક સિદ્ધિએ પ્રાપ્ત થાય છે દાખલા ====( ૫૩ )*
For Private And Personal Use Only