Book Title: Jain Dharm Prakash 1968 Pustak 084 Ank 07 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથી વઇ કાલે એ એ થતું ( ૬૨ ) જૈન ધર્મ પ્રકાશ [ વૈશાખ-જેક હતો તેને બે હજાર રૂપિયા તુચ્છ લ ગે છે. ચક્રો વધારે જ જાય છે. આવા ચક્રો વધતા જેમ અગ્નિની ભૂખ બળતણુથી વધે જ જાય તેનો અંત તો દૂર જ ડેલાતે જાય છે, અને છે તેમ એની તૃષ્ણા નિત્ય યુવતી થઈ ફાલે બ્રમણ માત્ર ખૂબ જ વધે જાય છે. અનાદિ ફલે છે. લગ્નાદિ પ્રસંગે પિતાને કેઈ મહાન કાળથી એ થતું આવ્યું છે. અને તેને અંત મનુષ્ય ગણી તાણે એકાદ મહાન તત્વ સિદ્ધ હજુ આપણા દૃષ્ટિપથમાં આવેલ નથી, એટલા કરવા માટે એ લખલૂટ ખર્ચ કરી નહી કરવા માટે જ સુખની સંવેદના એ દુઃખની વેદના જેવા કામે કરવામાં આનંદ માને છે. ખર્ચ કરતા ભયંકર છે એમ અમે કહીએ છીએ. કરવામાં પાછુ વાળી નહીં જોતા કાંઇક કરી બતાવવાની ધુનમાં ખોટા દાખલાઓ બેસાડી જેમ દ્રવ્યના દેહમાં મનુષ્ય વધુ લેબી સામાન્ય જનતાને પિતાની સાથે જ આપત્તિની અને ઉદ્ધત થઈ વધુ અશુભ કર્મો બાંધતો રહે ગર્તામાં ધકેલી દે છે. પોતે કે સામાજીક છે, તેમજ વિદ્યાથી વિભૂષિત કઈ પંડિત ગુન્હો કરે છે એનું એને ભાન પણ રહેતું પુરૂષ પણ વિધાના સાચા પરમાર્થ અને હેતુને નથી. ચાર દિવસની ચાંદની ને ફરી અધારે ન સમજે તે સાક્ષર હતા રાક્ષસ થઈ જાય રાત આવે છે એ નકકર સત્યનું એને ભાન છે જે વિદ્યા મુક્તિ પાસે લાવવા માટે હોય સરખુ પણ રહેતું નથી. મતલબ કે, કામ, તેજ વિદ્યા તેને ઊંડી ખાઈમાં ધકેલી મેલે છે. જેમ દ્રવ્યથી અહંકાર વધે છે તેમ વિદ્યાથી ક્રોધ, લોભ, માન વગેરે આમાના પરમ દુશ્મનને એ આમંત્રણ આપી પિપે છે. અને પણ અહંકારની ઉત્પત્તિ થાય છે. પિતાને જ્ઞાની ગણતે મનુષ્ય બીજાઓને મૂMશિરોઆત્માનું પતન નિશ્ચિત કરી છે એટલે જ મણિ ગણી પિતાની જ ધુન માં અહંભાવ પિષે અમે એવા અનુકૂલ થતા ઉપસર્ગોને ભયંકર જાય છે. પિતાના જ નકકી કીધેલા સિદ્ધાંત કહીએ છીએ. પ્રભુ મહાવીરે એવા અનેક અચુક છે એ એને ભ્રમ પેદા થાય છે. અનુકુલ ઉપસર્ગોને જીત્યા. એટલા માટે જ ભતૃહરિ કહે છે “મને એવા જ ગર્વજવર તેઓ મહાન થયા છે. દુઃખના પ્રસંગે તેમાંથી પેદા થયે હતો. પણ જ્યારે જ્ઞાનીઓના સહછુટવા માનવ પ્રયત્ન કરે છે, પણ સુખની સંવેદનામાં ગાંધાઈ રહેવા અને તેમાં નવા વાસમાં હું આજે ત્યારે મારે અહંકાર અને નવા આપત્તિ લાવનારા અશુભ કર્મો તે ઉપ વિધાજન્ય ગર્વજવર તરત જ ઉતરી ગયે.” સ્થિત કરે છે. અને એ દુષ્ટ ચક્ર ચાલ્યા જ જે વિદ્યા કર્મોને નાશ કરી મનુષ્યમાં વિનય, કરે છે. એને જ જ્ઞાની મહાત્માઓ સંસાર નમ્રતા, સજજનતા, સમભાવ, પરમત સહિ. હષ્ણુતા પેદા કરવા માટે હેવી જોઈએ તેજ કહે છે. કુતરૂ પિતાનીજ પુછને છેડો પકડવા માટે ચક્રાકાર કર્યા જ કરે છે ત્યારે તે તેના વિધાનો સારો ઉપયોગ હાથમાં ન આવે ત્યારે મુખમાં આવતી જ નથી. અને પિતે ચક્રાકાર તેજ વિદ્યાની અનુકુલ સંવેદના ભયંકર રૂપ ભ્રમણ કર્યા જ કરે છે. સુખને સ્થિર કરવાના ધારણ કરે છે. એ જ્ઞાનની અનુકૂલ સુખમય સંવેદનાએ જગતમાં અનેક અનર્થો પેદા કર્યા મેહમાં મનુષ્ય અનેક સુખની પાછળ દોડ્યા છે, અને એ વિદ્યાવાનોએ ઉત્પન્ન કરેલા અનેક જ કરે છે. પણ સુખની સ્થિરતા કયાંય ભ્રમ હજુ પણ ઘણાઓના મસ્તકમાં ભ્રમરૂપે જણાતી નથી. માટે જ તે પેલા કુતરાની પેઠે દેખાઈ આવે છે. એ બ્રમે દૂર કરવા જતા અખંડ આથડ્યા જ કરે છે, અને વધુને વધુ અનેક પંડિતેને પણ નિરાશા જ જોવામાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17