Book Title: Jain Dharm Prakash 1967 Pustak 083 Ank 04 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ પુસ્તક ૮૩ મું મહા–ફાગણું વીર સં. ૨૪૯૩ અંક ૪-૫ વિક્રમ સં. ૨૦૨૩ અલખશયલ કસૂકા લા --પ્રશ્ન-૪-૪ કા હિં શ્રી વદ્ધમાન–મહાવીર મનન-રમે મણ ૨ :: લેખાંક : ૨૧ - 1 લેખક : સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા (મૌક્તિક) નવમી વાડમાં શરીરની વિભૂષા ન કરવી હસ્તકામ તો સર્વથા નિષિદ્ધ જ છે. એને એમ જણાવેલ છે. માથે હેટ પહેરી, ગળામાં ત્યાગ કરી સ્વદારા-પરિણિતા સ્ત્રીમાં સંતોષ ટાઈ બાંધી, પાટલૂન પહેરી ફરવું નહિ અને માનો અને બને ત્યાં સુધી અનંગ ક્રીડાના કોઈ પ્રકારે તો ઇશ્કે ટાઈટ કરી શરીરની પ્રકારમાં ચુંબનાદિને સમાવેશ થતો હોવાથી વિભૂષા ન કરવી એ પણ શિયળની નવમી તેનો પણ ત્યાગ કરે. વળી પદારામાં દેવવાડમાં આવે છે. આંખમાં સૂરમાં આંજવો કે તાની મનુષ્યની અને તિર્યંચ એની સર્વ સુંદર રીતે પોતાના એટલે ગ્રંથ કે પોતાનાં સ્ત્રીઓનો સમાવેશ થાય છે તેમ જાણવું. માથાના વાળને ગોઠવવા અથવા સારા દેખાવા એટલે પછી તેમાં વેશ્યા કે કુમારિકાને જ માટે દાઢી મૂછને બેડી નાખવા એ સર્વનો સમાવેશ થાય છે એમ ન જાણતાં એને પણ સમાવેશ આ નવમી વાડમાં થાય છે. આ પરસ્ત્રીમાં સમાવેશ થાય છે એમ જાણવું. નવે વાડ પાળવી એ સ્વદારા સંતોષી બ્રહ્મ- પરસ્ત્રી એટલે અપરિણિતા સર્વ સ્ત્રીઓ સમચારીનું લક્ષણ છે. બાકી વિધવા વેશ્યા કે જવી, પછી તે પરણેલી હોય કે ન હોય, પણ કુમારિકા અથવા પરણિતા સિવાય સર્વ સ્ત્રી. તે આ ચોથા વ્રતવાળાને માટે નિષિદ્ધ છે એમ સંબંધ પુરુષના સંબંધમાં વર્ષ ગણુ ય છે સમજવું. આ પ્રમાણે ચેથા અનુવ્રતની પાલના અને કેાઈ પણ પ્રકારનો મૂલ્ય આપીને થોડા મહાવીરે કરી અને પિતાનાં તદનુરૂપ રહેવાથી વખત માટે સંબંધ પણ વર્ય ગણાય છે. સારો અનુકરણીય દાખલો બેસાડ્યો. એમણે સ્વદારા એટલે પરિણિતા સિવાયના સર્વ પોતે કેઈના વિવાહ જેડ્યા પણ નહિ, કોઈના સંબંધ વર્જવાનો આ નિયમ જેમ પુરૂષને લગ્ન કરી આપ્યા નહિ અને પ્રિયદર્શના સાથે લાગે છે, તેમજ સ્ત્રીઓને પુરૂષનો સંબંધ પણ તીવ્ર કામના કરી નહિ તેમણે અમુક વર્ય ગણાય છે એટલે આ અનુવ્રત સર્વ તીથિએ, કે પર્યાદિવસોએ વિષય ત્યાગ સ્વપુરૂષો તેમજ સ્ત્રીઓને લાગે છે તેમ સમજવું. દારાનો પણ કર્યો અને વિષયના ચાળાચસકા અને બને ત્યાં સુધી વિવાહ, (વેવિશાળ) કે તેની સાથે પણ કદી કર્યા નહિ. બાર તીથિએ, લગ્નાદિકની પંચાતમાં પડવું કે તેમાં ૨સ ન છએ અઠ્ઠાઈઓમાં અને પર્વદિવસે તેમણે લેવો. એથી સર્વ સંબંધ થાય છે તે પણ બ્રહ્મચર્યનું પાલન કર્યું અને કદી તેનો ભંગ અનિત્ય છે અને તેટલા માટે સર્વ પદારાનો ન કર્યો અને પરસ્ત્રી કોઈ પણ સાથે તેમણે સંબંધ તજવા ગ્ય છે. આટલા માટે સ્ત્રીની નજર પણ ન મેળવી. મહાવીરને આ સ્વદારા છબીને પણ ધારી ધારીને જેવી નાહુ અને સંતોષ એક ગૃહસ્થ તરીકે અનુકરણીય નીવડ્યો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16