________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડ્યા અઠવાડીકે માસિકમાં આવતી વાતો, તે સારા નીતિ વિષયક શિક્ષણ સંસ્કારની બિભત્સ પુસ્તક અને ચિત્રાએ કુંવારા કે પરિ- પૂર્તિ મા આપ વડિલેએ ઘરમાંથી જ કરવી ણિત યુવાન પુરુષ સ્ત્રીઓમાં કામવાસના ઘણી ૨હીં, અને બહારના ખરાબ વાતાવરણથી દોષિત બહેકાવી મૂકી છે, ઓછામાં પૂરું હાલના સંતતિ થાય નહિ તેની તકેદારી રાખવી રહી. યુવાન નિયમનના સાધન એ સ્ત્રીઓને ગર્ભાધાન દીકરા દીકરીને બહાર હરવા ફરવા કે સીનેમા ભયથી મુક્ત બનાવી પરિણિત અપરિણિત જેવા વિગેરેની મનાઈ થઈ શકે તેમ નથી તેથી અનૈતિક જાતિય સંબંધો બાંધવા, વિષયાગ તેમની બહારની પ્રવૃત્તિ ઉપર પણ દેખરેખ નિરંકુશ યથેચ્છ પણ માણવા અમર્યાદિત છૂટ રાખવી રહી. તેઓ ગેરવર્તન કરતાં ખરાબ આપી છે. પરિણામે બ્રહ્મચર્યની ભાવનાનો માગે ચાલતા લાગે ત્યાં સમાવટ ભરી યુતિ એ નાશ થઈ રહ્યો છે કે બ્રહ્મચર્ય વ્રત કે સખ્તાઈથી કામ લેવું રહ્યું. મેટી ઉમર પાલન થઈ શકે નહિ તે પણ તે પ્રત્યે ભાવના થતાં પહેલાં દીકરા દીકરીના વતન ઉપર માં પૂજ્ય ભાવ ધરવાને બદલે બ્રહાચર્ય પાલનની બાપાને અંકુશ આવી જાય તો ખરાબ સ્કિતિ કેટલીકવાર ઠેકડી-મશ્કરી કરવામાં આવે છે. આવે નહિ, છતાં આવે તો સહેલાઈથી સુધરી તે સાથે જુવાનીમાં એવી પ્રેમ દિવાની ભળી. શકે. પોતાના દીકરા દીકરીઓને આર્થિક છે અને પ્રેમના નામે શરાબની માફક વિષય- સુખના વારસા આપવાની મા બાપની ફરજ વાસના એવી વ્યસન પ્રસ્ત ભાનભૂલી મેહાંધ
છે તે કરતાં વધારે ફરજ તેમના નીતિવિષયક થઈ છે કે પિતે માનેલા પ્રેમમાં નિષ્ફળતા
અને ધર્મ વિષયક ઉંચા સંસકારો કેળવવાની મળતા કઈક યુવાન કુમાર કુમારિકાએ કરૂણ
છે. તે ઉપરાંત ધર્મ ગુરુઓએ યુવાન પ્રજા આપઘાત કરે છે. પ્રેમ માર્ગમાં એક બીજાને
સમજી શકે ગ્રહણ કરી શકે તે રીતે પ્રેમપૂર્વક આડે આવતા કઈકના ખૂન ખરાબી થાય છે,
મીઠાશ અને કરૂણાભાવથી ધર્મ અને નીતિના કઈક વૃદ્ધ મા બાપ યુવાન પુત્ર પુત્રી વિહોણા
ઉંરા સંસ્કાર આપવાની જરૂર છે. હાલની થાય છે, કઈકના ઘર ભંગાય છે, કઈક કુમારિકા
શિક્ષિત યુવાન પ્રજાને ધર્મના ચાલુ ક્રિયાઅને પરિણિત સ્ત્રીઓના અપહરણ થાય છે
કાંડેથી ન્યાય નીતિ સદાચારના માર્ગે વાળી. અને બાળકો માતા વિહાણ થાય છે. હાલના
શકાશે નહિ. તેઓ ઘણુ બુદ્ધિશાળી છે તે કાળમાં આવા અત્યંત દુ:ખદ કરૂણ કિસ્સાઓ
સાથે અંતરમાં ધર્મ ભાવના પણ ધરાવે છે.
તેઓ ધર્મના ક્રિયાકાંડ કરતાં જે રીતે વિચાર ઘણું વધતા જાય છે. તે ઉપર કઈ અસરકારક કાયદાના કે બીજા સામાજિક અંકુશ મૂકી
શુદ્ધિ જીવન શુદ્ધિ થાય તે વાત વધારે સહેશકાય તેમ નથી. છતાં હાલની યુવાન પ્રજાને
લાઈથી સમજશે સ્વીકારશે. તેઓ જૈન ધર્મનો મૂળમાંથી ધર્મભ્રષ્ટ ધર્મ વિહેણ કરે તેવા
સૌને કલ્યાણકારી જી વન અદ્ધિ સાધક આત્મનાતિનાશના સર્વનાશમાંથી બચાવવાની ઘણી
હિતકારી તાત્ત્વિક સિદ્ધાંતો અને અહિંસાદિ
ઉંચી ભાવનાને આચાર માગ સહેલાઈથી જરૂર છે.
સમ જશે અને તેનું અનુકુળતા મુજબ ડું આ બનાવ સુધારો કેમ થઈ શકે તે મહ. ઘણું પાલન કરશે. તેઓ કુરસદના વખતે વનો સવાલ છે. તે માટે હાલની શિક્ષણ જૈન ધર્મના તત્વજ્ઞાન અને આચાર માર્ગને પદ્ધતિમાં અને બહારના ખરાબ વાતાવરણમાં અભ્યાસ કરતાં થાય તે માટે ઉંચી કેળવણી ભાગ્યે જ સુધારો થઈ શકે તેમ છે. છતાં પામેલ સંસ્કારી ધાર્મિક શિક્ષકો અને ધાર્મિક હાલનું કેલેજ શિક્ષણ જીવન નિર્વાહના સાધન સાહિત્યની દરેક સગવડ તેમને આપવા જોઇએ. તરીકે ઘણાને લીધા સિવાય બીજો ઉપાય નથી. (અનુસંધાન ટા. પેજ ૪ ઉપર )
For Private And Personal Use Only