Book Title: Jain Dharm Prakash 1967 Pustak 083 Ank 04 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪-૫ શ્રી વર્ધમાન-મહાવીર (૨૯) પણું ત્રિપુરક કહેવાય છે), વાલ, મઠ, ચોખા, ગણિમ પરિગ્રહ કહેવાય છે. તેથી જે વેચાય ખરટી, મયુર, તૂરા, કાથી, અરુચી અને તે કુંકુમ કેસર ગેળ પ્રમુખ ધરિમ કહેવાય છે. વટાણા એમ ધાન્યના વીશ પ્રકાર છે. દેશ ગેળ ઘી વગેરે માપથી વેચાય તે મેય કહેવાય વિષે નામ બદલાય છે, પણ તે જુદા જુદા છે અને કાપડ વગેરે પરીક્ષાઓ વેચાય તે પ્રકારના અનાજે જ છે અને તેનો ઉપગ પાધિ ગણાય છે. એમ ચાર પ્રકારમાં સંસ્કારીને ખાવામાં થાય છે. ત્રીજા પ્રકારને સર્વ પરિગ્રહને સમાવેશ થાય છે. આવી પરિગ્રહ ક્ષેત્ર છે, એમાં સર્વ સ્થાવર મિલ્કતને રીતને અનેક પ્રકારે પરિગ્રહ છે, એમાં ખાસ સમાવેશ થાય છે. ખેતર, ઘર, દુકાન તે સર્વ મૂછ ન રાખવી, પિતાનાપણાનો તેના ઉપર ભૂમિ એમાં આવે છે અને ત્રીજા પ્રકારનાં આરોપ ન કરે તે ખાસ વિચારવા એગ્ય છે. નાળિએર વગેરે વૃક્ષે સમૂહ આવે છે. એટલે વસ્તુ રાખવા કરતાં તે વસ્તુ પિતાની છે, તેના કારખાનાં (ફેકટરી ) પ્રમુખ સર્વ સ્થાવર પિતે માલેક છે એવી ભાવના કરવી તે ખાસ મિકતના આ ત્રીજ પેટા વિભાગમાં સમાવેશ ત્યાજ્ય છે. મહાવીરસ્વામીએ રાજયના અનેક થાય છે. ચેથા અને પાંચમા પ્રકારના પરિ- હેદ્દાઓ ભોગવ્યાં, પણ એ વસ્તુ પિતાની છે પ્રડમાં સેનું અને રૂ૫ ગણવામાં આવ્યા છે, કે થવાની છે એમ કદી માન્યતા કરી નહિ એટલે રેકડા સેના રૂપાના ગઠ્ઠા પણ તેમાં અને તેના પર પિતાનું ધણીપતું છે એવી જ આવે છે અને તેના રૂપાના અનેક દાગી- માન્યતા ધારી નહિ. એમના ઠરાવે અને નાનો સમાવેશ અને ગણતરી પણ તેમાં જ કામમાં પણ નમ્રતા હતી અને એણે કેાઈ થાય છે. અને તેના રૂપ સિવાય સર્વ ધાતુ- સેવકને પિતાના નોકર કે ગુલામ ગણ્યા જ ઓનો સમાવેશ છડ઼ા કુણ્ય પરિપ્રહમાં થાય નહિ અને કઈ પ્રકારની ધણીપણાની માન્યતા છે અને તે ઉપરાંત સવં ચામડાને સમાવેશ કરી જ નહિ. તેમની નજર તો સર્વ પરિગ્રહ તેમાં જ થાય છે. વાસ્તુ નામના પરિગ્રહમાં ત્યાગ ઉપર જ હતી, એટલે તેઓ કે વસ્તુને ઘરનું કનીરા૨ સર્વ આવે છે. ઘરમાં અને કે પૌદગલિક ચીજને પેતાની છે એમ કદી ઇને માટે અનેક ટેબલ, ખુરશી વગેરે વસ્તુઓ માનતા જ નહિ અને છતાં તેના ઉપર સ્વામી. વસાવેલી હોય તે સર્વ વસ્તુ કે મેટું પુસ્ત- વ તે જરૂર દાખવતા હતા. એટલે સંસારમાં કાલય ( લાઇબ્રેરી) હોય તે સર્વ સાટ પાટ- રહીને પણ સર્વ સંગ ત્યાગને તેમણે અભ્યાસ લાનો સમાવેશ આ વાસ્તુ નામના પરિપ્રહમાં કર્યો અને એ સર્વ અંતે ત્યાજ્ય ગણીને તેમણે આવે છે. તેને ગણીને તેની વર્તમાન કિંમત મહાવ્રતની ભાવનાએ અનુવ્રતને સ્વીકાર કરી મૂકવી એ આ પ્રકારના પરિગ્રહમાં આવે છે. પિતાનું લક્ષ્ય નજ૨ સન્મુખ રાખ્યું'. પરિત્રને છેલે આઠમા અને નવમે પરિગ્રહ દ્વિપદ અંગે આ વૃત્તિ રાખવી ઘણી મુશ્કેલ છે, અને ચતુપદનો આવે છે. દ્વિપદમાં બે પૈડાથી સંસારમાં રહેવા છતાં આવી વૃત્તિ વસ્તુની ચાલતી સ વ ગાડી, ગાડાં અને બાંકીમાં તો ઓળખાણને અંગે રાખવી શકય છે એ દાસ દાસી જેને અસલ ગુલામ તરીકે ખરી મહાવીરે પિતાના જીવનથી બતાવી આપ્યું દવામાં કે રાખવામાં આવતા હતા તેની અને આ પાંચમા અનુવ્રતને તેઓએ બરાબર કિંમત ગણાય અને ચતુષ્પદમાં ગાય, ભેંસ, પાળ્યું. તેઓ તો કઈ વસ્તુ ઉપર વાનના ઘેડા વગેરે ચાર પગવાળા જનાવરની કિંમત વગરના હતા અને મૂછ એ જ પરિઝડ છે ગણુય, અથવા જે વસ્તુ ગણીને વેચાય તેને એમ બરાબર સમજી તેના ત્યાગની જ અંદરથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16