Book Title: Jain Dharm Prakash 1967 Pustak 083 Ank 04 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ''શ્રી જેને ધર્મ પ્રકાશ :: વર્ષ ૮૩ મું : : વાપક લવાજમ પ-૨૫ પેસ્ટેજ સહિત * નુકૂળો ૧ શ્રી વદ્ધમાન મહાવીર : મણકે બીજો-લેખાંક : ૨૧ (સ્વ. મોકિતક) ૨૭ - ૨ કાસગ ( દીપચંદ જીવણલાલ શાહ ) ૨૦ ૩ બ્રહ્મચર્ય (શાહ ચતુર્ભુજ જેરાદ) ૩૬ સ મા ચા ૨ જન્મદિન-આપણી સભાના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ શ્રીયુત્ હૈ મલાલભાઈ મગનલાલ શેઠના પર વદ ૦)) ને ગુરુવારના રોજ એકાશીમાં જદિન પ્રસંગે આપ સભા ઉપરાંત સમાજની વિવિધ સંસ્થાઓ, નેહાએ, શુને કેા તેમજ મિત્રવર્ગ તરફથી હાર તેરા એનાયત કરી તંદુરસ્તીભર્યું દીર્ધાયુષ્ય દરવામાં આવ્યું હતું. – પ્રસિદ્ધ થઈ ગયું છે. હવે ફક્ત થોડીક જ નકલે સીલીકે છે – - ચોસઠ પ્રકારી પૂજા–અર્થ અને કથાઓ સહિત આ પુસ્તક પ્રસિદ્ધ થતાં જ તેની નકલે ચપચપ ઉપડી રહી છે. આ જાતનું પ્રકાશન ઘણાં વર્ષો પછી થયેલ છે એટલે આપે આપની નકલ તરત જ મંગાવી લેવી. આ પુસ્તકમાં શ્રી નવપદજીની એડળીમાં આઠે દિવસ ભણાવવાની પૃાઓનો સુંદર અને હૃદયંગમ ભાષામાં સ્વ. શ્રીયુત કુંવરજી આણંદજીએ લખેલ અર્થ આપવામાં આવેલ છે જેથી પૂજાને ભાવ સમજવામાં ઘણી જ સરળ અને સુગમતા રહે છે. આ પ્રજાઓમાં આવતી પચીશ કથાઓ પણ સરળ ભાષામાં આપવામાં આવી છે જેથી પુસ્તકની ઉપાગિતામાં ઘણા જ વધારે થયે છે. શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા પણ અથે સાથે આપવામાં આવી છે. ક્રાઉન સેળ પેજી આશરે ૪૦૦ પૃષ્ઠના આ પુસ્તકની કિંમત રૂ. ત્રણ રાખવામાં આવેલ છે. રિટેજ ૭૫ પૈસા લખે :- શ્રી જૈન ધર્મ પ્રારક સભા-ભાવનગર શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહક બંધુઓને સુચના શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહક બંધુઓને જણાવવાનું કે આપની પાસે ૨૦૨૩ ના કારતક થી ૨૦૨૩ આ માસ સુધીનું લવાજમ રૂ. ૩/૨૫ અંકે ત્રણ ને પચીશ પૈસા મનીઓર્ડરથી મોકલી આપવા કૃપા કરશે હવે દર વરસે લવાજમ લેવું તેમ નકકી કરેલ છે. -તંત્રી. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16