________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હિતશિક્ષાના રાસનું રહસ્ય.
૨૫૧
‘શ્રી દેવગુરૂની તેને મેઢે-તેમની સમીપે સ્તુતિ કરવી. મિત્રની ને ખંધુએની તેમની પાછળ સ્તુતિ કરવી, સેવક કેઇ કામ કરી આવ્યે હાય તે તેની પ્રશંસા તેને મોઢે કરવી અને પુત્રની તે તૂટી પણ ન કરવી, અર્થાત્ નજ કરવી.’ ત્યારપછી કહે છે કે સ્ત્રીની સ્તુતિ તેની વાંસે કરવી કે જેથી તે તેના પતિની ભક્તિ સારી રીતે કરે.’ આ વાત પતિ શિવાયના ખીજા સ્તુતિ-પ્રશ ંસા કરનાર માટે સમજવી, તેના પતિએ તા પેાતાની સ્ત્રીની સ્તુતિ નજ કરવી, પતિએ તે તેના અભાવેજ તેની પ્રશંસા જો ગુણ હાય તા કરવી-જીવતા ન કરવી એમ અન્યત્ર કહ્યું છે.
હવે પુત્રને પ્રવીણ કરવા માટે પિતા રાજદરબારે જાય તા પુત્રને સાથે લઇ જાય. તેને દેશિવદેશની વાતો સંભળાવે. પોતે જાણતા હોય તે તમામ પ્રકારની વિદ્યા પુત્રને શીખવે અને બીન પાસે પણ શીખવા મેાકલે, જેથી પુત્ર પ્રવીણ થાય અને કાઇથી છેતરાઈ ન જાય.
હવે સા સંબંધીના ઉચિત માટે કહે છે કે-સગાનુ' ઉચિત ચગ્ય રીતે સાચવવુ. તેને પેાતાને ઘરે દરેક અવસરે તેડવા, બેલાવવા, પ્રણામ વ્યવહુાર રાખવા, સન્માન આપવું, દૂરથી પાસે એલાવવા, પાતે સર્વ રીતે સુખી હોય ને પેાતાના સ્વજને દુઃખી હાય તે તેને સુખી કરવા, જે તેમ ન કરે તેા તેની હલકાઈ થાય છે. લાકમાં તેનુ નામ લાય છે. લાકે નિંદા પણ કરે છે. અહીં દેવિવમાન જેવા ઉંચા જિનપ્રાસાદ ઉપર રહેલી ધ્વજાને અંગે અન્યોક્તિ કહે છે. એ સ્થાનકે રહેલી જાને નાચતી ને કુદતી જોઇને કવ કહે છે કે ૮ ૨ ધ્વજા ! રે ભુંડી ! તું શેની આટલી બધી કૂદે છે ? તારા વંશ ઉપર તેા છાયા કરતી નથી? અન્ય જનેને પોતાની ઋદ્ધિ દેખાડે છે, છાયા કરે છે, પણ પેાતાના વંશ-‰ડ તા છાયા વિનાને રહે છે.' આને જવાબ ધ્વજા દઈ શકતી નથી.
આ અન્યાક્તિ ઉપરથી સાર એ લેવાને છે કે-જે માણસ બીજાને પેાતાની દ્ધિ દેખાડે, મેાજ માણે, પણ પોતાના કુટુંબીઓની સામું ન જુએ, તે દુઃખી હોય છતાં તેની સંભાળ ન લે, આવા મનુષ્યોની ઋદ્ધિ શોભા માટે થતી નથી. સ્વર્ઝન એને કહેલ છે કે જે દુર્ભિક્ષને વખતે, કષ્ટમાં પડેલ હઇએ ત્યારે, શત્રુ તરફના સંકટમાં આવી પડેલ હુઇએ ત્યારે, રાજ દરબારમાં લઇ ગયા હોયકડી ગયા હોય ત્યારે અને સ્મશાનમાં સાથે રહે. આ વાત હિતશિક્ષાના ઈકે ખાસ ખ્યાલમાં રાખવા ચેાગ્ય છે.
સુજ્ઞજનોએ પેાતને લક્ષ્મી મળી હાય તેાતના પ્રમાણમાં પેાતાના કુટુંબીએને! અવશ્ય ઉદ્ધાર કરવા અને તે પાતાનેા ઉદ્ધારજ સમજવા, લક્ષ્મીને તે રઘટ્ટન! ઘડા અથવા લેાટકા જેવી માનવી, તે તેા ભરાય છે ને હલવાય છે.
For Private And Personal Use Only