________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હિતશિલા. રાસનું રહસ્ય.
રાત્રીવા રહ્યા. ત્યાં રાજ ઉંધી ગયો અને રાહુ જાગતી હતી, તેવામાં રાજાના પેટનો સર્ષ રાજના મઢાવાટે બહાર નીક. તે ઝાડ નીચે એક બીજે સર્ષ આબે, તે બંને મળ્યા. બહારના સર્વે ઉદરના સને કહ્યું કે તું આ રાજને શા માટે દુઃખી કરે છે ? હવે તેના ઉદરમાં પેસવું રહેવા દે, એટલે તે માટે કે ત્યાં દુધ સાકર પીવાના પાળે છે, તેથી શું કામ ન રહું ?' બહારનો સપ કહે કે-“તારો સદગુરૂ કોઈ નથી, બાકી જે કોઈ મળે અને ઝેરકચરા ઉકાળીને રાળને પાય તો તું અંદર અંદર કહી ને પુંઠ વાટે નીકળી જાય. એ પ્રમાણે સાંભળી પેટનો સર્ષ બોલ્યો કે “તું આવો ડાહ્યો થાય છે, પણ નકામો દ્રવ્યને વિંટાઈ રહ્યો છે, તો બીજાને લઇ જવા કેમ દેતો નથી? તારે પણ કોઈ સદ્દગુરૂ મળે ને તારા બીલમાં ઉનું પાણી રેડે તે તું મરી જાય અને તેને બધું દ્રવ્ય મળે.”
આ પ્રમાણે બંને સર્ષે વાત કરી તે બધી રાણીએ સાંભળી. પછી બીલનો સર્ષ બીલમાં પિસી ગયે. અને પેટનો સપ મુખદ્વારા રાજ્યના મોઢામાં પેસી ગયો. સવારે રાણીએ રાજાને મરવા જવાની ના કહી. અને કાંઈક ઉપચાર કરવો છે એમ કહ્યું. પછી રાજને ઘરે લઈ જઈ બીજા સપે કહ્યા પ્રમાણે ઉપચાર કર્યો, એટલે રાજ નિરોગી થયો. પછી રાણી પેલા બીલમાં ઉનું પાણી રેડીને ત્યાંથી દ્રવ્ય પણ લઈ આવી. રાજાએ “આ ઉપાય કયાંથી ?- એમ આગ્રહથી પૂછયું, એટલે રાણીએ બધી વાત કરી. રાજાએ કહ્યું કે- પેલા આપણા ઉપગારી સપને શું કામ માર્યો ? આપણે દ્રવ્યની કયાં કમી હતી? પણ એમ બને તેમાં કાંઈ નવાઈ નથી, કારણ કે જે પારકા મમ પ્રકાશે છે તે પિતે પણ પરિણામે દુઃખી થાય છે અને વેજ જોઈએ.” . આ દાંત ઉપરથી સુજ્ઞ જનોએ કોઈના પણ મર્મ પ્રકાશવા નહિ.
અપૂર્ણ કેશર સંબંધી અમારો નિર્ણય. તા. ૧૯ મીના વીરશારાનમાં એક જૈનના નામથી કેશરને અંગે જે લેખ વખાયેલ છે તેના બધા વિચારો અમને ચગ્ય જણાય છે. અમે કેશર જિનપૂજારા વાપરવાનું શાસ્ત્રોકત છે એ વાત સ્વીકારીએ છીએ; અને ઘણા વર્ષોથી વપરાનું આવ્યું છે. શુ. કેશર વાપરવામાં અમે બીલકુલ વાંછે સમજતા નથી, ભાવનગર સંઘે પ્રતિબંધ પણ અશુદ્ધ કેશર માટેજ કરેલ છે. રસૂરજ છાપનું કેશર
શુદ્ધ છે એમ કહેવાને અમે તૈયાર નથી; પરંતુ તે કેશર તે ખાતા ઓફીસમાંથી સીલબંધ ડબાનું હોવું જોઇએ. બજારના વેપારીઓ પાસેથી ત' મું -શેળસેળ વિનાનું' મળવાનો અમને સંભવ નથી, કારણ કે
For Private And Personal Use Only