Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈતાનુ અધ્યાત્મ શાસ્ત્ર અને નીતિ શાસ્ત્ર. કર્મના અશુભ પરમાણુઓથી આત્માને મુક્ત કરવા—છેડાવવેા તે છે. યા જૈન ધર્મ તુ શ્રમણત્વ આચારમાં આવ્યુ હશે, તે વખતે જે સાધુત્વ હિંદુસ્તાન ચાલતુ હશે તેમાં તેના સાધુધમે ઘણુંા સુધારા કર્યાં હશે, કેટલી ખાટી અતિશયાક્તિ-ધર્મને નામે ચાલતા ધતિંગા, જેવાં કે સ્વેચ્છા શારીરિક કષ્ટો સહન કરવા વિગેરેને તેમણે ચાકસ રીતે નાબુદ કર્યા પણ તે આખા ધને ફેરવવા શક્તિમાન થયું નથી. તે મેા ઉપ તેણે અસર કરી છે, પશુ તેવાં નકામા ધતિંગા જેમાંથી ઉદ્ભવેલા તે ધમ ને સ પ્રકારે તે નાશ કદી શક્યા નથી. બ્રાહ્મણ ધર્મ-વેદાંત ધર્મના યાગ કરતાં ઘ વધારે જુની શૈલીનુ અને ઉન્નત પ્રકારનું સાધુત્વ તેએએ પ્રતિપાદન કરેલ છે, અ જેવા મારા આ ભાષણમાં દેખાડવાના મને પ્રસંગ મળ્યા છે તેવા અસલ પદ્ધતિ અધ્યાત્મિક વિચારાના આકારમાં મૂળ સિદ્ધાંતાના નમુનાએ આપણે તે ધર્માંમાં જ શેાધી કાઢી શકીશુ, કે જે નમુનાએ ધાર્મિક જીવનના ખરેખર મૂળ પાયા તર અાપણને લઇ જઇ શકે. હવે પ્રાંત ભાગમાં હિંદુસ્તાનની પ્રીલેાસેપ્ટીના મત ધરાવનાર એક ત્રી શાખાનું હું ટુંકાણુમાં તમારી પાસે વિવેચન કરીશ. આ મત તે પડિતેાની પ્રીલે સેાષ્ટ્રી’ના નામથી ઓળખાય છે, જેને નૈયાયિક અને વૈશેષિક મતાના નામથી આપ ‘સમક્ષ રજુ કરવામાં આવે છે. જે સર્વ સ ંસ્કૃત ભાષા મેલે છે—પૂર્વકાળમાં મેલ હતા તે સર્વના સર્વ સામાન્ય વારસામાં ઉતરી આવેલ ચાલુ અસાધારણ ત - લીલે। અને વિચારીને પદ્ધતિસરની ગાઠવણથી આ મતે મહાર પાડે છે,સરખાઇ દેખાડે છે, અને ખુલાસાપૂર્વક સમજાવે છે. આ પ્રીલેાસેાડ઼ીના અમુક મતે જે મતાનુસાર પશુ છે, કારણકે જૈને હંમેશા સમાન્ય થઈ શકે તેવા જ વિચારે વનારા છે અને તે વાત મે પ્રથમ કહેલ પણ છે. ઘણા જૈન લેખકોએ તૈયાયિક અ વૈશેષિક ઉપર ગ્રંથ પણ લખેલા છે, પણ જ્યારે જૈન ફીલેસેી રચવામાં ત્યારે, પછીનાં વખતથી જે નામે આ ત્રીજા મતવાળા પ્રખ્યાત થયા તે નામવા પડિતા મૈયા.યકા વૈદિક ધર્મ થી અથવા તેા અધ્યાત્મવાદના મતથી જુદા પડે નહેાતા. વળી આ લગભગ સત્ય છે કે અત્યારે કેાઇ અમુક વર્ગના માણસે તે જુદા પડેલા નથી કે જેને પંડિતે! અથવા તે નૈયાયિકાના નામથી ઓળખી શકાય એમની પ્રીલે સેટી પણુ અણુ મપૂર્ણ છે. ફ્ક્ત ઐતિહાસિક કથા તેમને માટે આટ કહે છે;~~ “ વૈશેષિક મત મૂળ જૈન અને મહાવીર પછી આઠમે પાટે થયેલ સ્ખલિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38