Book Title: Jain Dharm Prakash 1916 Pustak 032 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Con જૈન ધર્મ પ્રકાશ, ભાવનગરના માજી દીવાન મે. પટણી સાહે. જાહેર વ્યાખ્યાનના લાભ ન ૯. શકવાથી છેલ્લે દિવસે ( માહ શુદિ ૭ મે) ઉપાશ્રયની અંદર વ્યાખ્યાનનેા ડાભ લેવા પધાર્યા હતા, અને બે કલાક બેસીને નિવૃત્તિ પૂર્વક લાભ લીધેા હતેા. સુમારે દોઢ મહીના જેટલું શ્રીવિજયધર્મસૂરિનું ભાવનગર રહેવુ થયુ તેની દર અનેક શુભ કાર્ય થયાં છે. તેમાં ખાસ નોંધ લેવા લાયક કાર્ય કાશી પશુશાળા ( પાંજરાપાળ ) ને માટે સહાય કરવાની ઉપદેશ દ્વારા આવશ્યકતા જણાહતાં. જૈન વગે ઈચ્છાનુસાર રકમ લખાવી હતી, જેને પરિણામે રૂા. ૧૮૦૦) ઉપરાંત પીન પ્રયાસે થઈ ગયા હતા, એની અંદર જૈનેતર વગ તરફથી પણ કેટલીક રકમ આવેલી છે તે છે. આ એએ સાહેબના ઉપદેશનું એક દૃશ્ય ફળ થયુ છે. ભાવનગરમાં વર્ષો ચાતુર્માસ કરવાની ભાવનગરના સંઘની તથા નેતર અન્ય ગૃહસ્થા અને અમલદાર વર્ગની પણ આગ્રહ પૂર્ણાંક પ્રાર્થના તાં ચાતુર્માસ દૂર હોવાથી, ગીરનાર તીર્થની યાત્રાના અપૂર્વ લાભ લેવાની તંત્ર ઇચ્છાથી તેમજ વિહારવડે અનેક સ્થાને ઉપકાર કરવાની સંપૂર્ણ જીજ્ઞાસા ધી વધારે ન રોકાતાં મહા શુદ્દે છ સે ગાથા તરફ વિહાર કરી ગયા છે. ગોદાની અંદર પણ જાહેર વ્યાખ્યાન એક આપ્યુ છે અને કાશી પશુશાળા નિમિત્તે વ્યાસે રૂપીઆ લગભગની સહાય પણ થયું છે. શ્રીવિજયધસૂરિના પરિવારની દર પાંચ મુનિએ તે મહુ શ્રેષ્ટ વિદ્વાનેની પક્તિમાં મૂકવા લાયક છે. ઉપાધ્યાયશ્રી ઇંદ્રવિજયજી ઐતિહાસિક વિષયમાં રા પ્રયત્નશીલ છે. પ્રવર્તી શ્રીમ'ગળવિજયજી તથા મુનિરાજશ્રી ન્યાયવિજયજી ન્યાયના વિષયમાં અત્યંત પ્રવીણું છે અને પરીક્ષા આપીને ન્યાય હીલની પદવી પ્રાપ્ત કરેલી છે. મુનિરાજશ્રી ભક્તિવિજયજી જ્ઞાન અને ક્રિયા માં તુજ ફિચવાળા અને કવ્યૂ પરાયણ છે. મુનિરાજશ્રી વિદ્યાવિજયજી Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમ લેખક તથા વકતા છે. આવા ઉત્તમ પરિવારથી તેમની ગાળામાં વૃદ્ધિ એલી છે. તેમને આખા પરિવાર જ્ઞાનાભ્યાસ વિગેરેમાં સતત્ ઉદ્યમી છે. આવા મુનિરાજના વિહારથી જૈન કામનેજ નહીં પણ સર્વે જિજ્ઞાસુએને દો લાવા પ્રાપ્ત થાય છે, જૈનધર્માંની સર્વોત્કૃષ્ટતા જગ જાહેર થતી જાય છે અને સુનિતા ત્યાગી વેરાગીપણાની મનુષ્ય માત્રને ખબર પડે છે, એક દર રીતે પર કિયાા તેના આરાધનમાં તત્પર, જાહેર વ્યાખ્યાન કરવાને પ્રસગે સાધ્યમિ દુ હવામાં પ્રવીણુ અને બ્લહેર વ્યાખ્યાન આપવામાં તત્પર એવા અનિરાના વિજ્ઞાઆ ચેતવની દેશદેશમાં અપૃ ઉન્નતિ થાય એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. ઈદ્યુલભૂ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38