________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવાઈ દ્વારા કહી દે છે, વીજપુર નિવાસી આ ગ્રહ છે. ગયા વર વદી 13 છે 55 વર્ષની વયે આ વિનર મનુષ્યદેહ તજી દીધા છે. તેમના પ્રત્યુસાર જાણ અમને દાણા બે થયો છે, એઓ ઉત્સાહપૂર્ણ હદયવાળા અને કdejપરાયણ હતા. એમની અંદગીમાં એમણે અનેક પ્રકારના શુભ કાર્યો કર્યા છે. છેવટે તેમણે વીપુર ખાતે ઉજમને ઘણે ઉત્તમ મહાવ કર્યો હતો. તે કાત્તિક વદિ 13 શે સમાપ્ત થયો હતો. બજારના સંઘમાં એ આગેવાન હતાઅને તીર્થયાત્રા, ગુરૂભકિત, કેળવણીને ઉજન, જ્ઞાનવૃદ્ધિ, શાસનો વિગેરે કાર્યમાં નિરંતર તત્પર હતા. અમે તેમના કુટુંબને અને મુખ્યત્વે તેમના નજીકના સંબધી લલુભાઈ કરમસદ દલાલને અંત:કરણ પૂર્વક દલાસો આપીએ છીએ અને તેમના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ. ' : ', - લાઇફ એમને ભેટ, આ સભાના લાઈફબોને આ પૂરા ચંતા વર્ષને અને નીચે જણાવેલ છે ને બુકે ભેટ આપવાનું મુકરર કરવામાં આવેલ છે. તે તમામ તૈયાર હોવાથી કલવા શરૂ કરેલા છે. તેમાંથી કેટલાક અને અમુક બુકો એ ફલાવેલ છે તેણે બાકી રહેલ મંગાવી લેનું માન રાખવું, 1 કી સૂફાઈ સારોદ્ધાર સા રસીક સટીક.' 2 શ્રીપાલી સંજન રા અર્થ વિવેચન ચુ. 3 શ્રી યાભરમાર સટીક, સંસ્કૃત, લોક 800, 5 શ્રી સુવમલાનું કેવળી ચરિત્ર હાષાંતર 6 શ્રી પ્રિયંકર ચરિત્રપાંતર છે કી હૃદય પ્રદ, ષત્રિશિરીક ભાષા. 8 અ માર સટીક ભાષાંતર. ક. રૂા. 2 નું ફા. 1) ની કિંમતથી : આ એકલો હે ડરના રાફ બસને 2 . For Private And Personal Use Only