Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 02 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિલ કાર્ય સિદ્ધિનું રહસ્ય. ધોવા મળી જાય છે. મેં વાત પણ સાંભળી છે. કે એક પક્ષીનું યુગલ શાપર બેઠું હતું. તેને શીકાર કરવા શિકારી પણ તાકી હેઠળ ઉભો છે; એ પતિની ઉપર ઉંચે બાજ પક્ષી ઉડી રા છે. આ પંખીના જોડકાને બાવા સંભવ નથી. કેમકે “નીચે થી કારી છે; ઉપર બાજ છે; એટલે આ પાયુગલે તિવ્યની આશા તો છેડી. એટલામાં યોગાનુયોગ, તેઓનું વિવિ, થવા કાળ તે કઈ અગાધ વિધરે શિકારીને ડંસ માર્યા; ખ લામા શિકારી પ્રાણ રહિત થ! ભૂમિપર લાંબો પડય; તાકેલું બાણ સરકી જઈ ઉંચે જઈ બાજને લાગ્યું. બાજ મરણ શરણ થયે; અને પાનું છે કે ભાવિના ગુણ ગાતું, ભાવિત વ્યતાથી બચી જઈ, ઉર્ડ ગયું. આવા તો અનેક પ્રસંગે શ્રત થયા છે. માટે મને તે નિયતિજ કાર્યનું કારણ લાગે છે. કાદ મને યોગ્ય નથી શરીરમાં ગરમી વિકાર ઉભરી આવ્યો. ખ્ય વક અવિપાય મુજબ ધટના ઉપચાર કરવા માંડ્યા; (૪) એકાંત ૩, શીતળ હતી, એટલે વિકાર સામાન્ય રીતે શામક પૂવકૃત કા હતી; તે માણસ આપધાને યથાવિધિ લેતોપથ્ય પણ રણ, વૈધની આના પૂર્વક પાળતો. છતાં શારીરિક વિકાર ઉપ જવાને બદલે ઉલટો પ્રાણધાતક થી. આમાં તેનું કર્મ, પૂર્વકૃત, પારકે તેને મૃત્યુનું કારણ થયું. માટે અમે તો પરિકપીએ છિએ કે પૂર્વકૃતજ બધાં કાર્યનું કારણ છે, પૂર્વકૃન અનુકુળ હોય તો તરત કાર્ય સિક થાય છે, પરિકી રાયનો વિલંબ લાગે છે, અથવા નથી પણ થતું; આવા અનેક દાખલા સાંભળ્યા છે, માટે પૂર્વકમજ કારણું લાગે છે. ' હું હમણા M. A. . . . . દાલ મને ૨૪ વરસ થયાં. મેં એ ઉપાધિ (3) વારી, ગ્રી મેળવી. એમાં શું નવાઇ? (૫) એકાંત મેં પુરુષાર્થ કેટલો કર્યો ? રાત્રિ-દિવસ મહેનતજ કરી પુરપકાર કા. ત્યારે પાર થવાનું. ભાઈ પુરૂષાર્થ વિના કાંઈ રેવું પડ્યું છે? માટે પુરુષાર્થ જ બધાં કાર્યનું પરમ રાહસ્મિક કારણ છે. પુરૂષાર્થ કરનારનો જન્મ થયો છે, પ્રમાદી નિષ્ફળ થયા છે. આવા અનેક દાખલા મોજુદ છે. માટે ઉદ્યમ કારણરૂપ છે. આમ પાંચે જ પિત માનેલાં કાર્યસિદ્ધિનાં કારણે જે એકાંત કારણ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28