Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533241/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જs , A T . , કે - પરમ પ્રકાશ. Thentaina heinze. Pakuská. - - - * * * * * * AR * - - * ૧ #ins agવો બંધ કરી છે કાર નામ દેખાય સુxજ વિશે શુ જ ન લતાનુ'T I જાવા જ પદવિ છેકામે જં - . ક - - વાત નકામી - 'કજામમાતાનના જars - wwા નાખવા નાના નાના- નાની • - - - - . • . છે કે ર૧. શું, ' . ' સંવત ૧૯૬૨ ક ર વા •* * * * * * * * ~ * મામા - - - - - * જન્મ અમો -1 * * : " * પ્રગટ કd. શ્રી જૈનધર્મ પ્રસારક સભા નાન For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિક્રમણ હતુ. છે કે તે હેતુથમાં તિમણ કર્મવિધિ ” એ નામના શ્રી - દશ રૂ કે જે જનબંધુઓને અત્યંત ઉપયોગી છે " ર હાઈ વે માંડી છે. જેને છપાઇ રહેતાં હજુ ' ' કે તે પાકા ડીંડી બંધાવી આપવાનું મુકરર કરે ; લુકનું પ્રમાણ વધી જાથી અને કિંમત લગ કલાક ના થવી વાણી નવા વર્ષની અને હા એલા - છે. એક જાનુ મુકરર કરેલું છે. તૈયાર છે તે ફટાવી . ના વડવાજાશાનું - ને “ ક: pt1ર ડ ઉપરની તર કશાની દુક છે. - કે કોને નાના-પર---જનક . હાઈ કોરા કારક છે. jપર જાડા કપડવંજ નિવાસી ગુહરી સુના જ "ર્ષની વયમાં ? સંબંધ ધરાવતા લ ગીવાળા હતા. જૈન વિધિ પ્રમાણે લગ્ન, લગ કઈ કઈ મ.. ન ધામ નિરાળગર, નિરાકાતે આપ એ કાં ટા દ ધરાવો તેના શરૂ કરનારા હતા. તેમાં જેના - એ - ૨ : ક ા : મુનિરાજની ભાવના અને પાન- ' ? અાવ થી ધન "ારા "મ - - - .સાના For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra નાના ના www.kobatirth.org ન માં મા 5 જૂ પુસ્તક ૨૬ જુ GADIA હું મનુજન્મ પામી કરી, કરવા કાલિકાશ; નેયુક્ત ચિત્તે કરી, વાંચા જન્મપ્રકાશ, રસ ૧૯૬૯ વૈશાક, Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્ર કરજો. ગાષ્ટક (કુલમાં) ગર્ત કરનાર નર થાય ખુવાર આ જગતમાં આમ મેલ નણા, ગર્ભ કરનાર રાવણ થયે હાલ માલ તે શું ! દિલમાંહી આણે; ગર્વ કરનાર નાકરે લલષ્ણુતા ચંદ્ર ગાંડુ કલકા દીસે છે, ગવે ધરી ગાજતા કરારસ પણ ધનદે ઝરીને મરે છે. For Private And Personal Use Only નાનું અભિમાન જગમાં નવી કા ભાઇ ત્રિકાળ નબતુજ ભાસે, સૂર્ય ઉગે બળી વિકમાં અને ૮ રહે તે પડે સામે; આ ખલ વિશ્વ બડાણોના ધ્યાનથી મારી તો, હુને ભારો પલકમાં ખોકો સ્વાભોર પૃથી ગો ગર્વ નો ઇનનું નથી ર યું નથ થશે શુભ કાર કસ્તુરી કાળી, રાત શુભારી કે ચીજ નહિં અવનીમાં લટકતાં ટકતાં નગ ભાળી, જન્મ પ્રભુસાત દશ નીય ઘર ગુણીને લાક્ષાત લક્ષ્મી દ નુ વિરામ્યા, ૨. ૧. મારા. ૨. લગ્નના ઇબર નહી પણ દરત૧૨નું સ્વભાવ રોશની સુગ ૧ વનું મુખ્ય સમર્થ એવુ ડમ સમજવુ, Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ બાવનાનંદ સ લ ગા બહુ મણિ મણિધર શિરે મૂકી રાખો. ? ન કરનારને ચટકે રહે ચાર દિન ભરતી કલોલ ગડી આપ સે, વનાળા માં છે પાણીમાં ચપળ ભાવી વગભા દરે; કરનાર નર પર ગમે તો પાત્ર એવું અને અધિક હારો, દબમાં ઠરે વિઝા ગ ભરે તનેર કરી શેર ધરી રવિ નાગે. ૪ નાતે નથી કોઈને ગતમાં એ પાતાળ કરી એક નાં, પગ : દાધ દરિ ધરી દીધી તેં શકિત નિયમિત સબ વ્યકિત માંહે મનિક લેબ દH Tીધી દરિદ્રત ઉમરા નિદાને શિખ દીધી, જવા દેય રામોલ કરી રાખતો ધન્ય પ્રભુ ધન્ય છે નારી બુદ્ધિ. ૧ બહુ બળવાને બુદ્ધિ દીધી નહિ બુદ્ધિ ધરનારને રોગ છે, વિધુર કામ 'ડા કરી ત્રાસ વધ તજી જય નિજ રમ્ય ભા; કાળી ભરવાડને કુંભાર ઘર દીકરા ધનિક ઘર એક નહિ પુત્ર દીસે, શા ' પર જિયો ફુ યા કુળ નધિ કળ તિહાં કવ નહિ મુશ' ભા. ૫ કે જે શેર કરી છે. આ જગતમાં સો રામ કરી રાવ નાંખ, પાડીને પાંરા તું કરે પલકમાં ચ ન ર તૈયાર રાખ્યું િમંડળ અહિં દીસતી છે નહિ પૂગતાય કંઈ વસ્તુ કે, પુત્ર ત્યાં ધન નહિ ધન તિડો સંપ નહિ સંપ ત્યાં સર્વ નહિ એક કાળે છે રવું બાણી અને એક છેડી રે ધ એ સાર છેવિશ્વમ. મા તાર ની સાથે કે પાવતું આવતું એક પ્રભુ નામ સાથે, ગાં કરી '! ધરી " "કલ કરે છે અને બે દિ ક , છોડી દે માનવી માન નથી તારી બિસાદ શું ખ્યાલ કરી લે. શા. રાયચંદ કસળચંદ, બનારસ જૈન પાઠશાળા, * * * - - - - - - - ૧ .કા. ૬ ભ ભાયા (-). : પશુપ. ૪ સુંદર કા' For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org فت परम गुरुभ्यो नमो नमः કાર્ય સિદ્ધિનું રહસ્ય, Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરૂષાર્થનુ પ્રાબલ્ય, * Ma, be 1/}} | ojong. પાછો સાવ નિય, પુવકનું રિસાયેળવંચ “समयाए सम्मत्तं, एगते होई मिच्छतं ॥ For Private And Personal Use Only ૨૭ શ્રી સમ્મતિ તર્ક, અનેકાંત શૈલી-સ્યાદ્વાદ અપર નામ અનેકાંત વાદ સદા જયવંત છે. વતરાગ પરમાત્માએ ઉપદેશેલ અનેકાંત વાદનું જ્યાં સુધી અને ભાન નથી, ત્યાં સુધી એની સિદ્ધિ નથી. એકાંતો ભગવાન મિથ્યાત્વ કહે છે; સાપેઢા દૃષ્ટિને ભગવાન સમકિત કહે છે. એકના એક પુરૂષ પિતા હોય, પુત્ર હાય, કાર્યો હેય, મામા હાય, પાત્ર દ્વાય, પ્રૌત્ર હાય, દાદો હેય, આમ એક વ્યકિત અેકાઅધ અનેકાંત રોલીને અવળી ધારે છે. ટાઇ આવી શંકા કì કે, અરે ! એમ કેમ ખો? એકજ જન પિતા, પુત્ર, યાત્રાદિ કેસ ટ્રાઇ શકે? આ એકાંતવાદી અજ્ઞાનને લઇ આવી શકી કરે છે. પણ જ્યારે તેને સમર પૂર્વક અપેક્ષાએ સમનવવામાં આવે, ત્યારે તેને ખાત્રી થાય છે, કે અનેકાંત શૈલીન્ટ તત્ત્વ પામવાને સીરૂપ છે. વૈ ઉપર બતાવેલ શ`કા કરનારને ન્યાયપુર:સર સમવિષે કે, ભાઇ ! એકજ પુરૂષ તેના પુત્રને પિતા ખરા કે નહિ? તેજ કરી તેના પિતાના પુત્ર ખરા કે નહિ? તેના બત્રિાના કાર્યો ખરા કે નહિ ? તેના ભાણેજની અપેક્ષાએ નામે કહેવાય કે નહિ? તેના દાદા તરફ દૃષ્ટિ કરતાં તેને પૈત્ર ગણાય કે નહિ? તેના બાપની પાવા તરફ નેતાં તેને પ્રપાત્ર ગણાય કે નહિ? તેના પાત્રની અપેક્ષાએ દાદા ખરા કે નહિ ? તેના નાનાભાઇને મેરેભા ખરા હિં? તેના શટાભાઇથી.નાભાઇ ખરેસ. કે. નહેરુ, Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન ધર્મ પ્રકાશ આમ , સેન, કાળ, ભાવ લઈ સમાધાન કરવામાં આવે તો જવાબમાં અનેક વાદિથી 'હા' જ કહેવાય. તેમજ વરતુ માત્ર જુદી કુદી અને ક્ષા, જુદા જુદા નથ, કુદા જુદા પ્રમાણે, જુદા ગુદા ભંગ. જુદા જુદા નિપા, દયાદિ જુદી જુદી ચિત્રવિચિત્ર પણ સસંબંધ રીતિએ તાનિએ એ નિવર કયાં છે; આને અનેકાંતવાદ કહેવામાં આવે છે. આ સ્થાવાન નામે એલછે; પક્ષમાંલી છે. રામ્યમ્ દષ્ટિ જેને કદમાં આ શી રમી રહેલી હોય છે. રાની વરણીય કા પ્રબળ પામવાળા સમ દક જી હા, અને તેને વગાગ સતેજ હોય તે તેના મુખ કમળમાંથી જે વચન ને કરે છે, તેના પવિત્ર કરવાથી જે પવિત્ર આવા વીર પુર આમ છે.--- બધાં પાક હોય છે. જ્ઞા વાણી | પામે મંદ હાય, પરાબ ' મંદ સાગ, li - છે તેવી ક્રિયા પણ રાજ મારે રાધાકી ના આ બધા -વિચાર, ઉચાર, આચાર–મન, વચા, કાયાના ચાંગ, તેનાં કાપી સહજ સ્વભાવે રાખેલ હોય છે. આમાં કારણભૂત તેઓનું સ માતા છે. અનેકાંત શેલી ઓળખનાર કે આચરનાર, ઓળખનાર અને આરનાર રામકિતી હોય છે. સમકિતી અને કરવી ઓળખે છે કે આચરે છે; ળ છે અને આચરે છે. બધા નય. બધી અપેક્ષા પર દષ્ટિ કર્યા વિના વસ્તુનું યથાર્થ જ્ઞાન થતું નથી, માટે જ્ઞાનિઓ અનેકાંતને અવળે છે. ભગવાન શિરોન દિવાકર થી સન્માનમાં કાર્યસિદ્ધિનાં પાંચ સમય કારણ દર્શાવતાં પ્રકાશે છે કે –“ (1) કાળ (૨) પંચસમા સ્વભાવ, (૩) નિયતિ (૪) કૃત અને (પ) પુરૂ પકાર– આ પાંચ સમવાય સ્વીકાર તે રાત; આમાંથી એક જનું માનવું તે બિયા” સમવાય એટલે વાવતે તpenતે ” ના મળવાથી કાર્ય નિતિ થાય, તે સમવાય ત્યારે શું મળuધી કા નિપજે ? (1) કાળ, (૨) ભાવ ( નિયતિ, (ઓ) , (૫) પર - આ પાંચ અને કાર્ય છે. માટે એ પાંચ સમવાય કશો. આ પાંચમાંનાં કેe! એકથી, મેથી, રણથી, કે ચારથી કાય રિસરે. શિ. એમ માનવું ન;િ એમ માનનાર એકાંતિક છે; એકાંત માં ભિવ્યા છે. કોઈ પ પરમ વસ્યા છે. આ ત પાપ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક. કાર્ય સિદ્ધિનું રહસ્ય.. આગળ વિચાર્યે છિએ; અને એ આપણો વારતવિક અને ન્યાય યુ ૧૮ લાગશે. યેાડા અંધ નેત્રવાળાઓને એક હાથના સમાગમ થયા. તેમાં એકને ાથિના પગને સ્પર્શ થયા; બીજાને સઢના સ્પર્શ થયે; ડ્રાચિની ત્રીજાતે કાનના થયે!, એમ જુદાં જુદાં અંગોના જુદા જુદા કૃત અધ નેત્રિયોને સ્પર્શે શો! પછી હાશિના સ્વરૂપવિષે પરસ્પર વિવાદ થતાં જેણે જેવુ તેવુ હતું, તેવુજ હાથિનુ સ્વરૂપ તેણે પ્રકાશ્યું: એક કહે હાથિ થાંભલા જેવા હોય, બીતે કહે નહિ; તે તે કુળના સ્થભ બે; ત્રીજો કહે નહિં એતે સુપા જેવા હ્રાય; ચેાથે, કાંઇ કુદ્ર કહેવા લાગે, આમ દરેક પેાતાની વાતને ખેંચતા લડવા ઉપર આવી ગયા. એવામાં એક નિર્દય દ્રષ્ટિવાળા ભાઈ ત્યાં આવી ચડયા; તેણે આનું કારણ સમજી લઇ, તૈમી સમગ, કે ભાગે ! હાર્થિની કૃતિ તમારામાંના એકેના કહેવા મુજબ નથી. અા તમે કહા. એવા જુદી જુદી આકૃતિના પિડવાળા જુદા જુદા અવયલેને અનેલે અજન્મ બારે પ્રાણી છે. તમારી પ્રત્યેકની દૃષ્ટિમાં દોષ હાવાથી તમને દરેકને હાથિનાં "રે અવયવના પર્શ થયા, તે મુજબ તેના રૂપની તમે કલ્પના કરી લીધી. તે પગ છે; સુદ્ર છે; કાન છે; ઇત્યાદિ ટેક અગેપાંગ છે; તેમાંના એક ગેપાંગને લઇ હાર્થિની આકૃતિની પરિકલ્પના કર્તવ્ય નથી સદે રટિવાળાની લડાઇનું સમાધાન નિર્દેીય દૃષ્ટિવાળાએ કરી આપ્યુ સા-એકાંત છે. ત્યાં ખુહારી છે, ખુહારી છે ત્યાં મિથ્યાત્વ છે, તે ટાળવા વિવેક ખ્યાતિની પરમ આવશ્યકતા છે. પરમ પુણ્યયેગે, સદ્ગુરૂની સેનાધી, વીતરાગનાં વચનપર દ્રશ્ચંદ્રાથી, વીતરાગની તિથી, સસમાગમે એ વિવેક ઔગૃત થાય છે, જ્ઞાનિયા અને સમ્યગ્ દૃષ્ટિ કહે છે, એને ક્રિશ્ચં મંત્ર કહેવાં યેગ્ય છે; એની નિર્વિકાર, નિર્દેશ, નિષ્પક્ષપાત, નિર્પક્ષ દૃષ્ટિમાં સુના થાય છે. આપણને એ દૃષ્ટિ આરાધનીય છે; તે પ્રાપ્ત કરવા તેને અનુકૂળ સાધો, સમાગમ, સત્સેરા, વીતરાગ ક્રાતિ, પુણ્યે પાર્જત સતત ફેરવ્યું છે. આપણને પ્રાપ્ત થએલ અમૂલ્ય મનુષ્ય ભાનુ પરમ સાર્થક એ છે. વસંત ઋતુ આવી; કયોા ના પવિત થઇ ફળપ્રદ થયા. ધુમાસ આપે. સકાશે. સુદર ગેમ એવી હતી; તેમાંથી ધીમે સમવાય વિ ધીમે નિટ અત્રફળ પાક્યા. આવા ગ્રીષ્મને મહિમ. શીતયા વેન રૂતુમાં આબા પાર્ક છે ? ના. માટે ઉન્હાળાજ માંખાનું કારણ, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ ધમ પ્રકા, (?) એકાંત કાળજ કાનું કારણ. વરસાદ ઉવાળામાં આવે છે ? ના. કાળ ડા, તે તા ને તો તેની તુ એ આવે છે. કા કણ કાલે જામ; કાળે મરણ; કાળે ગર્ભ માટે કાળજ કારણ. ક"જ લ: "થી નાનું થાય છે. જ રૂતુ આ પર્વત પરની ધમાં કાલી કળીબાગા “ વાસા નું શ કાઈ ગયું. કારણ ? બીજી ઓડ(૨) એકાંત ના જલાસિંગનથી ફાલી:લી નીકળવાને સ્વભાવે; ભિસ્વભાવ કા ચારા “ વાસા ” માં એમ કલકલી નીકળવાપણાને અભાવ માટે અમને તો સ્વભાવ કારણ લાગે છે. લીંબડા વાવિયેતો આબે થાય ? ના લીંબડાથી લીબ, આંબાથી છે. કારણ કે લીંબડામાં લીંબડાને સ્વભાવ બાપ, આંબામાં આવ્યા ' છે. રવભાવને લઈને બધી વસ્તુઓ થાય છે. યુવા તળે હલ મગ ભાષા મૂડમા; પણ બકાઈ ગયા; પણ મગ સાથે રહેલા “ કોરડુ” ગમે તેવા ઉણ રાંધણ છતાં કોરાને કેરો. કારણ ? તાપ તળે ઉષ્ણદકમાં મગનો ચડવાને સ્વભાવ, કોઇ સ્વભાવેજ જેવા કે ગમે તેટલો વખત પચાવે, રીઝાવે, પણ રીઝે જ નહિં. મારી પાણીમાં નાંખી એકદમ પલળી ગઈ: પાપાણ ( કાળમિંઢ, પાપાણ ) નદીમાં રાત દિવસ ધાબા પર રહ્યા, પણ એની એ સ્થિતિ: કઠણ કઠણ. મીઠું પાણીમાં નાંખ્યું. ઓગળી ગયું ગ. આ બધી વસ્તુ છે જુદો જુદો સ્વભાવ: તે તે નિભાવે છે તે કાર્ય થયું કાટે ભા જ કાર્ય કરે છે. યોગાનુયોગ, એગ પણ એ બો કે-મારા (Professor) શિક્ષાગુરૂએ મને બહુ સારી રીતે જે પ્રા આવવાનાં હતાં, તેજ સમ(૩) એકાંત જારી દીધાં હતાં. લાયબ્રેરી આદિમાં પુસ્તકોની યોગવ ઈ નિયતિ કારણ પણ બહુ સારી મળી ગઈ હતી; બાવનને આ હાય નડાતી. આ નિયત કારણથી-આ ગોગવાઈથી હું મારી 8, A, ની પરીક્ષામાં પાસ થયો. માટે હું તો માનું છું, કે જે કાંઈ થાય છે. તે નિચંત ભાવને લઈને જ થાય છે, થયા છે તે થાય છે; વિશે એવી For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિલ કાર્ય સિદ્ધિનું રહસ્ય. ધોવા મળી જાય છે. મેં વાત પણ સાંભળી છે. કે એક પક્ષીનું યુગલ શાપર બેઠું હતું. તેને શીકાર કરવા શિકારી પણ તાકી હેઠળ ઉભો છે; એ પતિની ઉપર ઉંચે બાજ પક્ષી ઉડી રા છે. આ પંખીના જોડકાને બાવા સંભવ નથી. કેમકે “નીચે થી કારી છે; ઉપર બાજ છે; એટલે આ પાયુગલે તિવ્યની આશા તો છેડી. એટલામાં યોગાનુયોગ, તેઓનું વિવિ, થવા કાળ તે કઈ અગાધ વિધરે શિકારીને ડંસ માર્યા; ખ લામા શિકારી પ્રાણ રહિત થ! ભૂમિપર લાંબો પડય; તાકેલું બાણ સરકી જઈ ઉંચે જઈ બાજને લાગ્યું. બાજ મરણ શરણ થયે; અને પાનું છે કે ભાવિના ગુણ ગાતું, ભાવિત વ્યતાથી બચી જઈ, ઉર્ડ ગયું. આવા તો અનેક પ્રસંગે શ્રત થયા છે. માટે મને તે નિયતિજ કાર્યનું કારણ લાગે છે. કાદ મને યોગ્ય નથી શરીરમાં ગરમી વિકાર ઉભરી આવ્યો. ખ્ય વક અવિપાય મુજબ ધટના ઉપચાર કરવા માંડ્યા; (૪) એકાંત ૩, શીતળ હતી, એટલે વિકાર સામાન્ય રીતે શામક પૂવકૃત કા હતી; તે માણસ આપધાને યથાવિધિ લેતોપથ્ય પણ રણ, વૈધની આના પૂર્વક પાળતો. છતાં શારીરિક વિકાર ઉપ જવાને બદલે ઉલટો પ્રાણધાતક થી. આમાં તેનું કર્મ, પૂર્વકૃત, પારકે તેને મૃત્યુનું કારણ થયું. માટે અમે તો પરિકપીએ છિએ કે પૂર્વકૃતજ બધાં કાર્યનું કારણ છે, પૂર્વકૃન અનુકુળ હોય તો તરત કાર્ય સિક થાય છે, પરિકી રાયનો વિલંબ લાગે છે, અથવા નથી પણ થતું; આવા અનેક દાખલા સાંભળ્યા છે, માટે પૂર્વકમજ કારણું લાગે છે. ' હું હમણા M. A. . . . . દાલ મને ૨૪ વરસ થયાં. મેં એ ઉપાધિ (3) વારી, ગ્રી મેળવી. એમાં શું નવાઇ? (૫) એકાંત મેં પુરુષાર્થ કેટલો કર્યો ? રાત્રિ-દિવસ મહેનતજ કરી પુરપકાર કા. ત્યારે પાર થવાનું. ભાઈ પુરૂષાર્થ વિના કાંઈ રેવું પડ્યું છે? માટે પુરુષાર્થ જ બધાં કાર્યનું પરમ રાહસ્મિક કારણ છે. પુરૂષાર્થ કરનારનો જન્મ થયો છે, પ્રમાદી નિષ્ફળ થયા છે. આવા અનેક દાખલા મોજુદ છે. માટે ઉદ્યમ કારણરૂપ છે. આમ પાંચે જ પિત માનેલાં કાર્યસિદ્ધિનાં કારણે જે એકાંત કારણ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન ધર્મ પ્રકાશ, સવાય શ કહી ઉફ કદાચમાં ખેંચાય છે, પણ તે અજ્ઞાત મૂત્રક છે. ધન, અનેકાંત તેઓ બધાએ કલ્પેલાં બધાં કારણે બે એકત્ર થાય તે કા નરૂપણ યુરિયા સજ્જ ; જીએ! આગળ સમજાશે. આંખે (૨) કન કાળ કારગ માનનારનુ માન. Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ રાહજ સિદ્ધ થતાં પ્રીમઋતુનાં પાકે છે, એ સય વાત છે. પણ તેથી આપ કહે કે ગ્રીષ્મવુજ એનું કારણ, ગેના પરિપાકનું કારણ, શા બંધ ખેરાળી વાન . તમે બકા કે ધમકાવ પણ ધ્યાને પકવાનુ એક કારણ છે, કાળે કરીને ખેતી, વાદ, જનમ, મરણ, ગર્ભ આાર્દિ થાય છે, તા | ઠીક; પણ તમે કર્યો કે પ્રેમકાર આ પપા કારણ છે, ગયા વષ્ણુ ભાગ ઉપવાનું કારણ કાળજ છે, તા તે હૈં મારીશકાય; તે ધન મિર છે, કાળ શિવાય ભાન, નાવિ બહેડાં અને આપણો ધેલાં, અને હવે આપણી નીચેનાં કારણેા મળ્યાં, તેથી આંક્ષા પરિપત્ર થયે, વરસાદ થયે, ૐ તી પાકી, ગર્ભ રહ્યા, જન્મ થયે, મૃત્યુ થયું, એમ કહેવુ યોગ્ય, જુઓ તે કારણ આ છે. આંબામાં બાપણું નહત, તેની ગોટલી વધ્યા -વાંઝણી હત તા આંખો પાકત કે? બીજ વાવ્યું, પણ તે દીિજ હાય તો અધૂર કુરે કે ? બીજમાંથી બી/પણુ, તેમાં બીજ સ્વભાવ, તેની ઉત્પાદક શક્તિ નાશ પામી હાય તે તે ઉગે કે ? નજ ઉગે. વસ્તુ માત્ર વસ્તુ સ્વભાવે થાય છે. વધ્યા શ્રી પુત્રને જન્મ આપશે? નહિ આપે. યુષિ અનુ; બે કાળ હાય, અનુકૂળ રૂતુ હાય, શ્વેત વખત હાય, તથાપિ બે વસ્તુ નિપજવા માટે તે વસ્તુમાં બાવપણું ન હુંય તે તે કદી નિચેન્જ, ખેતી, જન્મ, મરણ, ગર્ભ આદિ માટે આમજ સમજવું. ગમે તેટલી ગ્રીષ્મૠતુ જાય, પણુ લી માળી વાવી હાય તા તે તે પાર્ક કે? ગ્રીષ્મ હતું કે રડાનું વૃક્ષ કેમ પાકતું નથી ? કારણ કે તે કાળે તેને પ્રદ સ્વભાવ નથી; માટે પિયા ! સ્વભાવ પણ કાળ સાથે મળ્યા ત્યારે તે પાકયા, આબે પાકવાને તથાવિંધ નિયતિ મળી હતી; તાવિધ પાણી સિંચન, રૂતૃતી મૂળા, ભૂદેવી અનુકુળતા આદે શ ોગસાઇ મળી હતી, એ બેઈન મળી હન, તા ગમે તેને આંબાને પાકવાના સ્વભાવ છતાં, ગમે તેટલાં ૧. રા, મધુગાવી પગાર થવા છતાં તે પાત ન ગ ધાણી યોગ્ય નર્યાવના સ્ત્રી હોય, ગુ ગનાત્મા શક્તિવાળા પુષ્પની નિયતિ ન સ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્ય સિદ્ધિનું રહસ્ય. તો તે સંજીપ કુળ કેમ આપે ? ખેતી આદિ માટે પણ આમજ સમજવું; માટે કાળ, સ્વભાવ, અને નિયતિ આ ત્રણે સાથે થયાં. હજી પણ બે બાકી રહ્યાં છે, અને એ દય સ્થાવર વનસ્પતિકાય જીવ છે. પૂર્વે એવું કર્મ ઉ પાજે છે, કે આંબા, એણે, એ જીવે, સ્થળદેહ ધારણ કર્યો. એ પૂર્વક ન હતું તે બારૂપે (ન્મતા જ નહિં; માટે પૂર્વ પ્રારબ્ધ પણ એના પરિ. પામાં તેમજ ગ આદિમાં કાર રામવાં. જે પૂર્વ પ્રારંભેલું હૈય, પ્રારબ્ધ છે તે ઉદય આવી જુદા જુદા વિપાકનું કારણ થાય થાય. આમ આંબાના પરિપાકમાં, તેમજ ગર્ગ, જનમ, મરણ, કણ આદિમાં કારણે કાળ, સામાન્ય, મિનિ એ ન મril. એ ઠીક છે, પરા સ્થાવર કે અા 0:9 છે છતાં પાણી આદિકની જે જે જોગવાઈ છે મળી હતી તે લેવામાં આવતા પાર્થ પણ જો એ જીવે, એ છે, ના રો હત, તે મારા માતા મા ! ! તમે શું એમ ધારોકે છે, એ પૂર્વ કહેલાં ચાર કારણ એકત્ર નાં આ મિષ્ટ ફળ આપત? નહિં જ. ભલેને કાર્ય પ્રાતિને અનુકુળ કાળ છે ય, વધુમાં કાર્ય નિપજાવવાનો સ્વભાવ હોય, તે કાર્ય નિ પત્તિ માટે બાજી અનુકુળ જોગવાઇ મળી હોય, તે માટેનું પૂર્વ પ્રારબ્ધ પણ અનુકૂળ હોય, છતાં જ્યાં રાધી તે માટે તથાવિધ પુરુષાર્થ ન થાય, ત્યાં સુધી તે કાર્ય પરિગામ નજ પામે. આપણા હાથમાં ખાવાનું પડવું છે, અપવા મોદામાં પણ પડયું છે; મેટામાં યારે મુકાશે, અથવા પેટમાં કયારે ઉતરશે ? હાથમાંથી મોટામાં મુકવારૂપ અથવા મોઢામાં પડેલ ચાવી મળે. ઉતારવારૂપ પુજા ન થાય ત્યાં લગણ એ ધાર્યું નહિંજ કરે. માટે મારા દિય બંધ ! આપે . વિચારવું જોઈએ, અને વિચારી નિધારવું જોઈએ. કે આશ્વના પરિપાકની પિત્ત, અથવા કર્ષણ, ગર્ભાધાન, જન્મ, મરણાદિ એ કલા કાળજ લઈને નથી, પણ આપને નિવેદન કરેલાં પાંચે કારણેના મળવાથી થાય છે; આથી હું ધારું છું કે તમારા મનનું સમાધાન થશે. , . મારા વહાલા બં: તમે કાર્ય માત્ર સિદ્ધ થવામાં સ્વભાવને જ કારણ બાન લે છે. અને બીજાને મનાવવા હઠ કરો છો, એ (૨) એકાંત તમારી માનિનાના અને અસંમજસ અને હઠ અજ્ઞાનરૂપ માવા લાગે છે. આ પાક્યો, કારણ કે તેમાં બાપણું હતું, નનાર સ બાર પાકવાને અભાવ હતી; મીઠું પાણીમાં ગળી શ; કાબ કે જેમાં બે પ્રકારે પરિણામ પામવાને ગુણ હો, મ! ટી પાણીમાં જ ગાદ', કારણ કે તેમાં વાવ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેન પર પ્રકાશ. ગુગ હ: – આદિ પાતાના અભાવને કાકા ને એ સાભાર રોગ્ય પરિણામને પામી, એ તો ખરું, એ સ પને ! એ ક! થયાં એમ તમે કહો તો તે પણ ખરું, પગ તમે એ કહે છે. કે જ લઈ એ કાર્ય નિયાં, અને રવભા જ બધા કા માં કારણભૂત છે, તો તે છે મિથ્યા છે. આબાપનું હતું તે , પણ તે પાકવા તે ' ' કાળ ૧ નો પાકત છે ? લાગી કે તરત ઉગ 1 ? પાણીઆદ, અનુકુળ મે આદિ ગાઈ ન રળી હત ઉગત કે ? અભાર માનું, શું દા એ દ્રિય વનસ્પતિકાય એ જ મવાનું પૂવક ન હત ઉગત કે ? એ બધું છતાં, રિએશ અથવા પ્રાત થએલ પાણી, વારસ આદિ ચૂપ વાના, આકાર હવાને, કામ તે ન કયા હતા તે ઉગ ? કુળ આપt કે ? પ્રમદાએ પુત્ર એ છે, કારખ્યું છે તે અને કવી; અમુક માં પુત્ર આપડાનો સ્વભાવ હતો, માટે તેણે પુત્ર પર એક પુત્ર પ્રાતિનું અને કાંત કારણ તે ભાઇનું અવંધત્વ આમ કહા ચાલે ? નહિ, પુત્ર પરવા ગમે તેવા તે બાઈને સ્વભાવ છતાં, અકાળે અથવો અ૫ કાળે, અથવા પ્રતિકુળ કાળે તે પ્રસુતા થાય કે ? નહિં જ. નિબજ, અથવા શુકબજ, આપબીજ અથવા યેનકેન પ્રકારેણ રોગીષ્ટ પતિની સેવારૂપો મળ્યા હતા, એના પતિ વ્યિનિ થઈ હતતો ગમે તે રી ( I'rolific ) પુત્રદા સ્વભાવવાળી છતાં તે સ્ત્રી ગર્ભ ધા ત કે ? નજિ . પારૂ, કાળ-સ્વભાવ ભવિતવ્યતા અનુકુળ છતાં પૂર્વકૃત પ્રતિકૂળ હતો તે ગર્ભ ધારણ કરત છે? એ પણ અનુકળ સતે, તેમાં પુરવત ઘટતો ઉમે તેમજ કશે. તને ધારી રાખનારૂપ અવ્યા ઉઘમ ન થ ાય તે ગર્ભ ધારણ થાય છે ? નહિં જ. આમ સ્વભાવ છે , “ કાળ, બિનનિ, કર્મ, શા કારણે એકત્ર ન મળે તે મારા બં, કાર્ય પિત્તિ ન થાય. હું ધારું છું, તમે આ વાત અંગીકાર કરશો; અને આ પાંચ રામાય સ્વીકારી હઠ ત્યજશે. કાંઈ વિશે પણ કહું છું. એક ચિત્ત શ્રવણ કરો. શ્રી ગિનિ મહાવીર નિવાણ પામ્યા. કયારે ? માતાપ્તિ કયારે ધe ? (૧) કાળાધિ થઈ ત્યારે કાળ પરિપાક થયો ત્યારે; શ્રી મહાવી તળાવિધ કાળ આવે ત્યારે અનંત ભૂતકાળમાં તથાવિ રિનું નિર્વ- ધકાળ તેમને કોઈ વખત નહિં મળ્યું હોય ? મારા બંધું : અનંતા ભૂતકાળમાં એ ક્ષ આપે એવો અનુકળ કાળ એમને અને આપને અડીવાર મળે હશે. પણ બીજ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્ય સિદ્ધિનું રહસ્ય કરી ઉજિ નહિ થઇ છે. તમે અસલી દેશી કુશન (Fasli j . માં અથવા હાલનાં ઇઝ ફેંશનનાં એક રાતનાં તાળાં જોયાં છે ? તે તાળાં બા ગાળ દેય છે, અને તેની લીંદર ઉપર કરતાં ચાર, પોર કે વધારે ઓછાં એક બીજાને અડોઅડ ચકર હોય છે. તેમાં દરે કપ જુદા જુદા અદાર પાડેલા હોય છે - અમુક સોનક અક્ષરો તમારે સીધી લી - માં આવે ત્યારે તે તાળું ખાલી શકાય અથવા બંધ કરી શકાય, ત્યારે તે તાળાનું પાંખીયું ખેંચી શકાય અથવા અંદર નાંખી શકાય-આવી એમ ગોઠણ કરેલી હોય છે જેમ કે એના એક તાળામાં એક યુકિત છે કે તમાં બીન પણ અદારો છે ' “નામ" એ ન અારો રસીધી લીટી માં આવે, ત્યારે તે નાળું ઉધડી શકે છે, અથવા બાડી શકાય છે. જો કે આંક પાડેલ રી લીટીમાં “ગ” એકવાર આવે, પણ “ત” અને “મ” તેજ વખતે ( Simulumeons ) તે ૮ લીટીમાં આવ્યા વિના તે તાળું ઉઘડે અથવા બીડાય નહિં; તેમજ “” અને “” અથવા “ગ” અને “તું” અથવા “ત” અને “મ” આમ એક અથવા બે પણ અનેક વખત રીધી લીટીમાં આવ્યા હોય, પણ જ્યાં સુધી એ ત્રણે એક વખતે સાથે ન આવે ત્યાં લગણ નરેમ એ તાળ ઉઘડે યા બીડાય નહિ, તેમજ મારા બંધુ ! એક, બે, ત્રણ કે ચાર કાગે ભલે ભેગાં થયાં છે પણ પાંચ જ્યાં લગણ ભેગાં ન થાય ત્યાં લગણ કાર્ય સિદ્ધિ ન થાય. શ્રીમન્મ હાવીરને અનેક વખત નિર્વાયોગ્ય કાળ પ્રાપ્ત થયેલ હશે તેઓ ભવ્ય, હતા; અર્થાત તેઓને સ્વભાવ ભવ્યત્વ મા પામવા યોગ્ય) હતો; ભવ્ય નેજ નિવાણ પ્રાપ્ત થાય છે. આમ ભવ્યત્વ અનાદિકાળનું હતું, પણ તારૂપ જોગવાઈ, રાગટ, રાદદા, સદી પ્રાપ્તિ, જયારે થઈ ત્યારે સમકિત પ્રાપ્ત કરી તેઓએ મોરાનું નિન કારગ ઉપા. પૂર્વ કર્મ પણ, પ્રારબ્ધ પશુ, પ્રાતિ પ્રથમનું કૃત પગ, તીકર નામ કમરૂપ હતું; અર્થાત પૂર્વ અપૂર્વ ભાવટયા પરિણા મેલ આ એવું પ્રારબ્ધ રાખ્યું હતું એવું પુરપાનુબંધી પુર ઉપજ હતું. જ્યાં સુધી પૂર્વનું પ્રતિકૂળ પ્રારબ્ધ પ્રબળ હતું ત્યાં લગ મેલ ન પામી; અને પ્રતિકુળ પ્રારબ્ધ અને પ્રબળ પુરૂ પાર્વથી, ઉપશમ બ વધી, વેરાબંધી, શાંતિ થી, ઉપસર્ગ પરિવું એમભા વેશ પારે અને સી અનંતી ઘાનિ કર્મની નિર્જરા કરી પરમસિદ્ધિ વધા, - આમ બં, એઓને પણું પાચે ટાર શું કાપ્ત થયાં, ત્યારે તેઓ શીવ સિદ્ધ થશે. આપણે જે પણ, વિચરિયે તો, કાળ અનુકૂળ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મી બે વર્ષ પ્રા. પાપણું ; છે. આપણે એ ૮ પર મન બીરની શાસનની શીતળ, વ્ય, પવિત્ર, અનુપમેય છ તળે છિએ, એજ ( એ પવિત્ર શાસનમાં હવે રૂપ ) આપણને પરમ અ ી કાળ . પંચ આ દમ કાળે નાં આ આરાના છેડા લગશે એ પતિ શાસન, એ પવિત્ર “ ધર્મના ” એ ભાવે રાજા, વતત પાનાં પર જ્ઞાનિના વપન છે. તે પણ કા'માં પણ 'પા ! પરમ કરણનું કામ છે. જે ભાવ ( મોક્ષ પ્રાણી ગોતા ) એ આપણા સ્વભાવ છે, કેમકે નહિં તો આપણને આવા પ્રશ્નોત્તર ઉ તા નહિ. અમે થવા તો હું જ છું, કિંવા અબછું ? એ સવાલ ભવ્ય ! પ્રા.નિરાકરણ કરે છે. વારૂ દેવ, ગુરૂ, ધર્મ, દમય ધ, દયામય ઉપકુળ, આ , ઉતમ આવ આચાર વિચાર રથોનાં કારની નિપાત થઈ છે, [ ક પણ શુભ છે. હું કે આપણે માધ અપમા પગે પુરૂ કબ છે, અશુભ કર્મને ઉદા લાગતા હોય તે વિશે - શેય પુરુષાર્થ કર્તવ્ય છે, આમ આપણને આપણું પાન કાર રિદ્ધિ થાય એમ છે. ઉપર જણાવેલ સભાના સાંકેતિક અદારો એક જ લીટીમાં લખો વખત સહેજે આવી પગ જાય છે; ક પાંખિયું ખેંચવા રૂપ પુરવાર્થ કવ્યા છે. આ કાળે પણ આપણને એવી ગોગવાઈઓ છે, તેને લાભ વહાલા વીર! આ પણ પુરૂષાર્થ કરવી લેવા ગ્ય છે. આપણને મળેલ આ અભય, દુર્લભ ભવનું, આ રમવાય કારણ નાનું, શ , શ્રી શિવ દર્શન રિ પવિત્ર વચનનું, એઓશ્રી પ્રણીત વિશાદીરૂપ મ્યતતા પ્રારંભમાં લખેલી ગાથા વાંચ્યાનું સાર્થક ત્યારે છે. મારા વહાલા બહુ ! તમે કે હું, કે આ વિષયના વાંચનારા, ચર્ચનારા બધાએ ચોક રાણા જવાનું છે, કે આ પાંચ રાશિવાયનો વાદ વાદ મા હેતુએ કરાયો ની; જીવને એ પાંચ સમય સુલ છે કે દુલ ? એ પાંચમાંથી તે તકાળ ક સાધી શકે એમ છે ? એ બધાં કેમ ભેગાં થાય ? પોતાના હાથમાં હેય તેનો તે બેમાં કરવાં, બાકી માટે રાખ્ય દર એકસ. રીતે સાવધ રહેવું. અનેક વખત આ કારણે ભેગાં થઈ જાય છે, પણ તેમાં વીર્ય સફર ન હોવાથી તે નકામી થઈ પડે છે. અરે ! એનું સાંભળે છે કે, કઈક કઈક મુનિઓએ શિકાર ન ક ઉપરા લાં દળી માં કરેલાં, પસ માં બી આર સાથી, તેમાં ભાજ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાજ સિદ્ધિનું રહસ્ય. રૂપ) રસ ન થી, તે બધાં પ્રમાદરૂપ વાયરાથી વિખરાઈ ગયાં. અરે ! આપને પણ આ તકાળની ઉપેક્ષાએ કદાચ એ અનુભવ થયો હશે! મારા હા': બં! પુરૂષાર્થ તે આપણા હાથમાં છે, તેથી કાર્ય સહજ સિદ્ધ થાય છે. ઉપર જાવ તાળાના સાંકેતિક ) નો એક લાઈનમાં લાવવા આપણે પ્રયાસ કરે છે. એક બાર માસ તેનાપર ચોકમાં સાવધ રહી, જેમ બી. આર. રાવપણે ધિરે છે, અને બધા અક્ષરે રીધી લીટીમાં આવતાં જે એકદમ સાવધાનીથી પાણી ખેંચી આપણે તાળું ઉઘાડિયે છિએ, તેમજ આ પાંચે ગમવાય કારગી નણ, તે પ્રમાણે તે પ્રાપ્ત કરવો તે ભેજ કરવાં, સાધક બોધક વિચારી, બાધક ટાળી, સાધક ગ્રહી, તે સા. 'ધ્ય કરવાં, તે ભેગાં થતાં વાં, તે ભેગાં થએ તે તા : ધોવા આપ પ દષ્ટિ રાખ ની ૫ છે મારા વ્હાલા બંધુ! આપણી સાબ દરિ, રાવપપ , એ કે આપણે પુરૂ૫. જેમ લાડુ કરવા માટે બધા જુદાં જુ પુણોનો સંચય થાય, પણ તેમાં ચીકાશ ન હોય તે બધા પુદ્ગો, ધી ખરી જાય, તેમ કાસિદ્ધિ માટે પાયે રામપાય ભેગાં થાય, પણ ભેગાં થવાની સાથે પ્રબળ પુરૂષાર્થ રૂપ આમ જાગ્રુતિ ન હોય તે કદી કાર્ય સિદ્ધ ન થાય. આપણને આ રામવા જાણવાનો પરમ હેતુ, તેનું પરમ સાથ, એજ છે, કે આપણી અકાળથી સંસરગતિને છેડે આવી આપને સિદ્ધિ પામી છે. આ બે ન થાય તે પાંચ સમવાય જાય ને જયા બરોબર છે, ચર્ચા ન પી બરોબર છે, મિથ્યા કાળપ વાર ગાબર, અને માનપા રસ વાર છે. ભારે હાલા બંધુ! કદાચ એમ કહિયે, કે અનુકુળ કાળ નથી, તો તેની એમ નથી કરતું કે બીજા કારણે પ્રતિ અલકા રેવું. બીજા કારણો પર તો ધ્યાન આપી. તે સાધતા જઈએ, ત્યાં કાળ પરિપાક થશે; કાળ લબ્ધિ પણ થશે અને દષ્ટિ સાધ્ય હશે, તે સાંજે રિદ્ધિ થઈ છે. મારા વહાલા વીર ! મુકિત પામવી એ રાધાવેધ સાધવાથી પણું આ વિશેન કણ છે. શ્રી મહાવીર ભગવાને કેટલી બધી સામ્ય દષ્ટિ રાખે છે ? અરે ! એમ કહેવાય છે, કે કેવા પાપા પા પગલ'ન સાડા બાર વરસ સુધી કષ્ટ, તપ, સમ્યક પ્રકારે રોતા રોતા, તેમાં નિરા માત્ર અને કલાક લીધી. અને તે પણ શારીરિક કિ ', શારીરિક ધર્મના યોગે, આવી ગઈ ! તેમાં વળી પલાંઠી વાળીને તે એ કદી ના ( ? ) કરી જ નથી. નિદ્રા આધાં તા. તે પણ કાર્યમાં મુકા, અથવા ગાદીહાસને, વહાલા બંધુ ! કાર્ય S. ૬. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ, સિદ્ધિ માટે, નિતિ માટે, આત્મસાધન માંટ, માવાનને સારી સગર બામર સામ્ દષ્ટિ રાખવી પડી છે, તેવા પુરૂષાર્થ તેઓ કેનાયત્રી વ. તે જ કે તેથી વિશવ પુરા પાર્થ આપણે કર્તવ્ય છે. બ લગ નેન નિંદ ન આવે, નર તબહિજ નારાયણ પાવે. સુંદરદાસ, ભગવાને જે જરાપણ પ્રમાદ કરી હત, તો તેઓને પણું કોણ ? કે આ કાળ વધારે ભમવું પડત? એ દહન આપણે વિચાર મેગે છે. વેદાંતમાં ગોરાલા ભવ કરા કલા છે, તેમાં એમ કયું છે કે, ચોરાશી લાખ ફેરા કર .માં બતમાં એક રમકાર વેદાંતનું દાંત આવે છે માં જે રપશે તે તરી જાય છે. મારા મને છે. હવે જોવાનું છે કે એ પર્ણ થવાં કેટલો બધો મુલ છે. પ્રબળ સાધ્ય દૃષ્ટિ હોય તેજ એ રપ થાય. છ નગે કે - રિને મળી ને તો ઠીક છે. કોણ જાણે કયા ભવે કયારે એ કારને સ્પર્શ થાય ? માટે મા (ચી ખાઓ, પીઓ, મા કરે છે. આમ કય કદી પણ એ ધાર પર્શ ન થાય. દાર આવે ત્યાં તે પોતાની પાટા પર આડા આવી ગયા હોય, આમ અલીનાર ચોરાસી લાખ યોનિ મળ્યું છે. ભાર માર ડાલા ! આપ 1શત એ ૨૫ રાજી થાય છે. ચાતક તેમ વરિતુ ની મેં કડી રાહ જોતું બેસે છે, તેમ આપણે પુરાઈ પૂર્વક સાધ્ય દથિી કાળપરિપાકની સડ જેવી ઘટે છે. પુરૂ પાડ્યું હશે, ગ્રતા હશે, નો પંચ કારણો સહજ બેગાં થઈ જશે. બંધુ અને શ્રી આનંદઘનજી ! પદ યાદ આવે છે. કાળ લાઇબ્ધ લઇ પંથ નિહાળરે, એ આશા અવલંબ ' એ જ જીવે છછ જાણજે, આનંદધન મતિ અંબે.” અહ! શ્રી આનંદઘનજીને કેટલો બધી પ્રબળ પુરુષાર્થ હશે ? તેઓ શ્રીના સ્તવન મુજબ તેઓએ બધાં કારણે હાથ રાખી મુ ય લાગે છે, અર્થાત્ હવે તે તેઓ રચાતક વરસાદ માટે છે, તે ડાં ફાડી રાવધ થઈ બેઠા છે. કાલ લપિ, કાળ પરિપાક થાય અને મેટામાં અમૃત પડે ! કીવ્ર મોજ પધારે ! અર્થત હવે તેઓએ કાળી પરિપાક શિ ' '' '' - કશાની વિશેષ આવતા ગી નથી. તેઓએ તે ધાર કાર્ડ, પાન એ તો સિદ્ધ થવાનું નીધા છે. શ્રી આનંદધનનું આ લિસ પર છે વીર ! આપણને પુરવાળો બાધ આપે છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્ય સિદ્ધિનુ રહસ્ય, અત્રે એક ખાતા ખુલાસા મુખ્ય છે. સાધ્ય દૃષ્ટિમાંજ કદાચ આયુ કર્મ શું થયે દંહ પડી ય, તે કર્મવશાત્ એકાદ બે ભવ કરવા ખાકી ડ્રાય તાપણુ જે કારણો સાધ્યાં હોય છે, તે તેા કાર્યપ્રાપ્તિમાં સહાયભૂત ટુર છે; કેમકે નાશ થયો તેવા દેના કારણે પરત્વે દષ્ટિ રાખનાર, તેના, વિવેક કરનાર, તે પ્રતિ સાવધ રહેનાર તો વિનાશી સદા ઉપયોગી ચૈત ત્યાત્મક આત્મા છે. માટે એમ ન સમજવુ કે આ દેડમાં સાધેલાં કાર્ય અવા કારણે આ દંડ સાથેજ લય પામશે. ટેટલા મહા.માએ તરી ગયા છે, તે બધા કાંઇ એકજ ભવના પુનાર્થથી તરી ગયા છે એમ નથી; ધણાને ઘણા ઘણાં બળ સુધી પ્રબળ પુરૂષાર્થ કરવા પડયા પણ છે; કેમકે કૃત પ્રબળ હોય તો તે સામે પુરૂર્ય-ન્નતિ પશુ પ્રબળ પ્રબળ જોઇએ. કાનુસાર લ પરમ જ્ઞાનનો વિચ્છેદ છે; તેમજ તિમરણુ નાન પણ, ઓછુ જગુપ્ત છે; વહેતા આપણો આપણા પૂર્વ ભવના પુરૂષાર્થ અદિ રહેજે યાદ આવ્યુ હ૧. મતિજ્ઞાનથી તથાપ્રકારની નિર્મળતા આપણામાં નવી, છતાં પદ્મકૃપાળુ પીતરાગ પ્રતિ, તેએનાં પવિત્ર વચન પ્રતિ શ્રદ્ધા વિધી આપણુ કઇ શાલ આહ્લાદ થાય છે! કાઇ કાઇ મહાનુભાવ નહુ પુણ્યશાલીને અનુભવ પણ થતો હશે; તે ધ ય છે નશ્વર દેહની અપેક્ષા કર્મ વિના આપણે તે સતત રૂડા ઉદ્યમ કર્યે જવા એ કહેવાના સંબંધમાં આ પ્રસંગ થયા. For Private And Personal Use Only 3] હવે બંધુ! એક વ્યવહારીક દૃકાંત લઇએ. આપણે B. A. ની પ રીક્ષામાં પાસ થવું છે. તે માટે બધાં કારણેા મળ્યાં છે. પણ પરીક્ષાના કાળ હવે આવા છે, ત્યાં સુધી સાધ્યપણે બીજા કારણેમાં દષ્ટિ રાખી અભ્યાસ કરતા રહી પરીક્ષાના કાળે પરીક્ષા આપિયે, તે નક્કી કુનેહ પામીયે. બાળ બધાં કાણું! પ્રાપ્ત કર્યા છતાં પરીક્ષાનો કાળ અસાવધપણે નીતિ જવા દઇએ તા જૈન વળી ખીમ્ન કાળના આગમન માટે શાચ કરતા બેસી રહેવુ પડે અને તે કાળ દરમ્યાન પગ ને વાંચવાને અભ્યાસ ત રાખએ નામ વાંચેલું ફટાઇ હત્ય અને પરીક્ષાના કાળ આપ્યું તેમ એ સસ્તાં કદાચ નાપાસ પણ થવાય, તેમ આપણી સિદ્ધિ માટે સમજવાનુ છે. પ્રત્યેક કારણ પર આપણે લક્ષ રાખવાનુ છે, મારા વ્હાલા બધુ એકાંત સ્વભાવે કારણે મારાના સંબંધમાં તમારા મનનું સમાધાન કરતાં આ મોરાર પે મ ાથી તમારૂં સમાધાન થશે, અને મારા વ્હાલા વાં Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન ધર્મ પ્રકાશ. અનારા પુરુષાર્થ ભણી વળશેઆ ખરી સાફળતા થશે અને લેખક છે ! તો નિજરા પણ હાંસલ થશે. કેમકે નિ:વા તિથિી, એ કાં , નથી તું રાની છે તેનું આ , તેની એ ' પરાંન "(( + : h! ! ! ! એક છે. એ . . ! ર -ગે ! તમે અને નિરા નવા પુલનાં કાર શાઓ ! પુ3 કરો, સંસાર તરી જાઓ. મારા એક નિવનિ પ્રરૂપકીર ! પરમેક કાર્ય શિમિાં મોગ, નિ , ભવિતવ્યતાની જરૂર છે, એ રાગ તિ; એ (૩) એકાંત ગોગાનુયોગ રાધી, પામી રામે રામ પાર કર એ સા વાત મા- ચાd; સીંગાણાનું મુગલ પણ એ “મu વ્યાજ” ભો નારનું આ વ્યાધ થલ સર્ષ દરાના ભાગે, ત કા મ યુથી માધાન બચી ગયું. પણ તમે કેમ ભુલી જાઓ છો ? કાળની પરે પાક વિના તમે પાસ થાત ? તમે નાના હતા, ત્યારે ઝટ લઈ પાર થઈ જાત કે ? નહિજ તમારું ધોગ્ય નમ, અશામાં ગાળે કિર્િ પણ કાળ, એ પણ તમારી B. A. ની સાફલ્યતામાં કારગરૂપ છે. તમો પાસ થાઓ એ સ્વભાવ તમારામાં હ; જે વિશે તમે ખચીત બાપાસજ થાત. નિયત ભાવ તમે કબુ રાખો છો. તમે પૂર્વ ઉપયન કરેલા કોગે 13. A. માટેનું સાચુ થયું. કાં તમે વેપારી યા બીજ ધંધાર્થી ન થયા ? આમાં તો અમે પૂર્વક પ્રબળ માનિયે છીએ. તો ઠીક; પણ બધી સામગ્રી બન્યા છતાં તમે એ ગાધારાથી પાસ ને કર્યો હત, તે તમે પાસ થાત કે ? નહિ જ. નહિંજ માટે મારા વહાલા ભાઈ ! તમારે ચોકર માનવું કે તમારી ફતેહનાં કારણમાં ફકત નિયતિજ નથી; પણ તે સાથે બીજા રામવાય કારણો પણ છે. હવે તમારું મન શાંત થયું ? તમને સંતોષ થયો ? દાદાભાઈ ! તમે કેમ જવું કે તેના વને તેના પ્રાણ વીઘા ? તેને દેવ પડયો, તે પ્રથમ ધ વખત શયાં એવું - (૪) એ ન ચલાવતો હતો. પણ જ્યારે કાળ પાક થઈ તેના ક મા- વનની અવધિ આવી રહી છે તે ફોગ છે, મારા કરવું - હાલા વાંચનારાઓ ! આપણું વનનાં ફળ આપણને નકાળ મળે છે; કવચિત્ કાલાંતરે છે. આપ રાધા. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્ય સહિનું રહસ્ય. શ્ *li! આ ચા કાર્ય તેનુ મૂળ, તેના પુગળ ભેગા શ્રેષ્ઠ પાકવા ઉપર આવે તે કાળે દાણ વિષાક આપે છે. હાલતો આપણે અજ્ઞાનયોગે વિષયા હેમાં {< ! [k હિં પણ પરમ કાપ્ય છે. શા ojontai tri |નધી સિદ્ધ નું (૧) છૅ, (વ્હાલા બધું ! આ માટે આપણે કર્મચધાદિ દ્રવ્ય વિષય ખાસ અભ્યાસ કર્તવ્ય છે.) તેમજ આ ભાગે કાળ પરિપાક થયે, સ્વભાવ વિકાર યોગ્ય હતા. સામગ્રી, ખા નપાન, વિષયાગ, એવાં પ્રાપ્ત થયાં, બૈગવાઇ એવી મળી કે, ખીજાં સકારી કારણે મળ્યે સતે તમે ારીરિક વિકાર થાયજ પૂર્વ પ્રારબ્ધ પણ ગનાં કે વિખયાદિ બાજન થયા. આમાં પુરૂ અનાચાર સેવા રૂપ તે અશુભ મ આદો, કે એ તેને શીઘ્ર મૃત્યુનું કારણુ થયા, આમ પાંચ કારણ મળવાંનું મૃત્યુ થયું વ્હાલાભાઇ ! તમે મને બહુ પ્રિય લાગે છે. તમારા સદા યુ છે. આપ્યા બધાના હાથમાં કાર્યસિદ્ધ અર્થે કોઇ પશુ (૫) એકાંત સ્થાન કારણ હોય તે તે પુસ્વાર્થ છે. પણ વ્હાલવીર ઉદ્યમ સાન એટલા ઉશ્રમ કાર્ય સાધક નથી. તમારા પૂર્વેના ખીન્ન ચાર નારતુસ ભાયાના મનનું સમાધાન કરેલ છે; તે તમારા ધ્યાનમાં આવ્યું હશે, એટલે મને ખાત્રી છે, કે તમે તમારી ઠં છેડી દેશે. કાર્યસિદ્ધિનાં કારણામાં ઉઘાને પ્રધાનપદ આપવું'. યોગ્ય છે, છતાં એ એક કારઅે છે, એમ નથી, કાર્યની પિત્તિ માટે પાંચ સમવાય કરે ઉપર વિસ્તારથી જણાવ્યાં છે, તેની ખાસ જરૂર છે. માધાન. શ્રી સિદ્ધસેન દિવાકરજીની આ વિષયના મુખપૃષ્ટપરની ગાથાને વિવેક શ્યો, એ ગાથા બરાબર ની, તેને લક્ષમાં લઇ, ઉપર હાર તો ઉપયોગ આપણા અયાર્થે આપણે કરિયે તે આપણું કઇ વિશેષ, પરમ કલ્યાણ થાય એમ છે. શ્રી શ્રેણિક મહારાજે બધી સામગ્રી મેળવી હતી: પણ પ્રબળ ચારિત્ર મેહને ઉદય તા. શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન તેમનાથજીની સ્તુતિ કરતાં ઉગાર કરે છે કે ચરણ વિરાથી ઉપન્યા એ, હું નવમા વાસુદેવ, મેણું મન નવ ઉલ્લુસે અ, રણ ધર્મની સેવા” હાથી જેમ કાદવ કાચા મ, શુ' ઉપાદેય હેય, “તાપધ્યુ હું ન કરી શકું છે ? કર્મના ભેય For Private And Personal Use Only (૧૬), Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્ય સિદ્ધિનું રહસ્ય શ્રી કૃષ્ણને પણ બધી સામગ્રી તૈયાર હતી, પણ પ્રબળ ચારિત્ર - હન ઉદય થી લાચાર થઈ પડ્યા. બંધુ ! ખરેખર પુરપાર્થ જ્યારે તેમણે કરવા માં , ખરેખર સમ્યગ શાને જ્યારે તેમને થયું, ત્યારે તેમને જણાયું, કે એના પુરમાને હઠાવે એવાં કેવાં તીવ્ર કબ તેમને ઉદય આવ્યાં છે. શ્રી કાલિદ પણ બધી સામગ્રી હાજર હતા, પણ તેઓનાં પુષયની શ પી ગઇ ન હોવાથી તેઓ તદ્ભવે છે પામ્યા. આ બધા 'પ્રકૃત વેગે તે ભવે શિદ ન થયા, પણ દિ સાધ્ય હોવાથી, શુદ્ધાપો ગત છેવાથી હવે શી સિદ્ધ થશે. એમ એક પુરુષ રને અનેક મહામાઓ સિદશે, પણ તે બધાં પાંચ કારણે પામીને. શ્રી પ્રસન્નચંદ્ર રાજ બધા રામેથી પાન વાઈ હતી; એ માનાં વિનાબત સાતમી • ના દરિયા ઉપાય હતાં; પશુ પ્રબળ પુરૂાથ રામન માત્રમાં શુકલ માનરૂપ સા એ તે દરિયાં વિખેરી નાંખી અનુપમ દિવ્ય કમળાને : શ્રી દુહારીનું પણ તેમજ જાણવું. આપણે પણ પરમ પુરુષાર્થ મધ્ય રારિ હશે, તે ગમે તેવાં પરાયભૂરા કર્મ છતાં વેલા મેડા મુકિત વરશું. નરાયભૂત કેમ છે કે નહિં તેઓ શીથીલ છે કે નિકાશીત છે, તરતમાં ઉદય આવેલા વેદી શકાય એમ છે કે નહિં, આરિલ મેહ ટાળવા દિ એ છે કે નહિં, ચરિત્ર એ છે કે નહિં, છે કેવો છે – આદિ આપણે જે પુરુષાર્થ કરિએ જ આપણને ખબર પડે. અભ્યાસ કરનારજ પ્રાતર કરી શકે; મુશ્કેલીઓ કાર્ય સાધકને જ જણાવ, પ્રમાદને શું ખબર પડે? બધુઓ : આપણે આ માટે પુરુષાર્થ કર્તવ્ય છે. તથાતુ! બ ! આ પાંચ રાશિવાય કહેવાયાં, વ્યવહારમાં કે પહ્મામાં, રાર કદ માર કે માલા , શુભ ગતિ માટે કે અશુભ ગતિ માટે, સુકા રિદ્ધિમાં કે દુખત સિદ્ધિમાં–ગમે તેમાં આ પગે સમજાય કારણે મળે તેજ સિદ્ધિ છે. દાકતર, બારિસ્ટર, ગમે તે ધંધાથથી માંડી, ફુલ ધ્યાનમાં સ્થિત પરમગુરૂ સુધી દરેક કાર્ય સાધમાં આ સમવાયે રાહકારી છે. આ કાર્ય રિદ્ધિ રાહરણ કહેવાયું. પ્રકારનો પરમ રામ કર પુરપાર્થ ગણામે તે બધુઓ : આ આગ પર પુરપાઈ કરિયે ! સાધ્ય દદિ સાધિ! તેથી આપણને અનુપમ દિવ્ય લાભ સાંપડશે. તથાસ્તુ! ધી મહમયી માંડી છે લી. માશ્રમણ ચરહ સેવક. 4 વદી મંવાર મનસુખ વિ. રચંદ મહેતા For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रवासवर्णन. અમારી. સભાના પ્રમુખ શા. કુંવરજી આણંદજી ભાવનગસ્થી માવદિ ૮ ને યાત્રા કરવા નીકળ્યા હતા. તેમના યાત્રા પ્રસંગમાં શ્રી ગી નારજી, કેશાજી , તથા મગશીજી ! તીર્થ સંબંધી જે જે હકીકતે જાણવામાં આવી છે તે તથા તેમણે માંગરોળ, વેરાવળ, પ્રભાસ *િ રબંદર, ધોરાજી, જામનગર, ઉદેપુર, રતલામ અને ઇંદોર, વિગેરે શહેરોમાં જન કેન્ફરન્સાના સંબંધમાં ભારણ આપી. કેટલાએક ઠરાવો કરાવ્યા અને અમારી સભાની અંદર લાયક મેરેની વૃદ્ધિ કરી. તે સંબંધી કેટલીએક બીના અમારા વાચકવર્ગને જાણવા લાયક હોવાથી આ નીચે પ્રગટે. કરવામાં આવી છે. એમ આશા સખવામાં આવે છે કે બીજા વિદ્વાન જ બંધુઓ પણ ને પોતાના પ્રવાસ દરમ્યાન આપણા તીર્થોની તેમજ આપણે કો-ફરસની દાઝ છે? ધરી તે બાબતમાં બનતા પ્રયાસ કરશે. તો અવશ્ય આપણી કમને થોડા વખતમાં ઘણા લાભ થઈ શકશે. જુનાગઇ. પ્રવાસનું પહેલું મુકામ જુનાગઢ રાખવામાં આવ્યું હતું. અહી” આપણું શ્રી ગીરનારજીનું મહાતીર્થ છે. આ તીર્થપર શ્રી નેમિનાથ ભગવંતનો જાણ કરાણક થયેલા હોવાથી તેમનું મહાન દેવાલય છે. આ મંદિરમાં સ્થાપન કરેલી મૂર્તિ પ્રાચીન હોવા સાથે કર્યું છે. હાલમાં તેના પર લેપ કરાવે દેવાથી બહુ સુંદર લાગે છે. આ તીર્થ આવતી એવીશીમાં ૨૨ તીર્થ કરે મોક્ષે જવાના છે. આ પર્વત શિવજય એક વિભાગ જ છે. અને તેની પાંચમી ટુંક કહેવાય છે. આ તીર્થ સંબધી શ્રી ધનેધરસરી મહારાજે શ્રી શત્રુજય મહાસ્યના પાછલા વિભાગમાં ઘણું સરસ', વિર્ણન આપેલું છે તે તેમજ હાલમાં સ્થાપિત છે. તે મૂર્તિ સંબંધી પણ જાવાગ્યે ચમકારી હકીકત તેજ ગ્રંથમાં આપેલી છે તે વાંચવાની ખાસ ભલામણું કરી અહીં તે સંબંધી વધારે લખતા નથી. આ તીર ચડવા માટે હાલમાં પગથી બંધાયેલાં હોવાથી ચડવા ની બહુ રાલિતા થઈ પડેલી છે. સુમારે સિવા કલાકમાં મુખ્ય ટુક સુધી ચડી શકાય છે. અને પાણી કલાકમાં ઉતરી શકાય છે. પાંચમી કે તાં પગુ પથી થવાથી બહુ સગવડ થઈ છે. છેવટે થોડોક ભાગ બાંધ્યા For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન ધર્મ પ્રકા, વિના રહેલો છે. તેટલી મુશ્કેલી દૂર થવાની છે. સહસાવન પાને ૨ " તેજ પ્રમાણે બધાની જરૂર છે. ગીરનાર લેટરીમાંથી કેટલીક રકમ રીલંક નાં આ કામ બંધ પડેલું છે તે શરૂ કરવાની આવશ્યકતા છે. સહસાવનધી પરબ તલાટીએ આ ને ખે છે કે નાં બધા હોuથી વિકટ છે, તે બંધાવાની જરૂર છે કારણ કે સગાવન આવવા માટે જેટલું ઉતરવું પડે છે તેટલું જ પાઈ આ રતા સારો હોવાથી રડવું પડે છે, આ તીર્થના સંબંધમાં જુનાગઢના રાજકાની સાથે કેટલીક તકરાર ઉભી થયેલી છે. આપણા બંધાવેલા એ આપણા જ કાન લી ઉપરને માત્ર વગેરે મા કાલમાં નવાબ રરકારે તેના કબજે કરેલા છે, દાંપા ઉતરવા માટે આ ડરી એક ધશાળા ઓ મા પડયા છે. આ રાંબંધમાં આપણી પાસે બે મજબુત પુરાવે છે. આ નાગને બાપા કબજે બાદશાહી નથી અોપ સુધી અવિચ્છિન્ન ચાલો આલો છે. વારના કાન જેવા પાકનીવાળા વખતમાં પણ આપણે આ રક્ષણ કરેલું છે અને રાધના નવાબસરકારના લેખની કાગળ આપણી પાસે છે. હાલમાં સમાધાનીથી તમામ પતા ટ કરવાની વાત ચાલે છે અને રાજય તરફથી .કાં. મહેરબાન નાનાસાહેબને સદર કેરાના કાગળ રીપિટ કરવા માટે પામે છે. પરંતુ એક બે નાની મોટી અડાદારી વિના કાર ખJપટ સાથી રામાધાપીમાં ભંગ પાડનારા રાંભળાય છે. વકીલ ગઈ મદનજી આ કેસના સંબંધમાં ઘણી માહિતી મેળવેલી છે. તેમને બધી રીમાર : ગાં મળી આવ્યા કે રામ! પાર કરેલા તમામ કાગળ વાંગમાં આવતાં તેમના કામ માટે તેમને ગાળી આવ્યા શિવાય રહી શકાતું નથી. અને ખરેખરી તીર્થભક્તિ બતારી આપી છે. બી પણ બેચાર થી એ સંબંધમાં બહુ સારૂ ધ્યાન આપે છે પરંતુ કેટલાક ઈ ધરાવનારા આપણે જન ભાઈઓ તેમને હલકા પાડવાને કરી પ્રયત્ન કરે છે. આ વાત કોઈ પણ માટે ધિક્કાર વાસ છે. ' કેરાનું પરિણામ આવ્યા અગાઉ આ બધાં અને પછી પાટકર કરવાની જરૂર નેતા નથી પરંતુ આ વો એ બાદ 'સી જ ર છે કે આ તીરે આખા દિનની ઉજન રાશિનું ધો ૫ શs આનુંદજી કલ્યાણજી વી પટ કરનાર પતિના ગળે નથી ને For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવાસવર્ણન, કેટલીક બસ્થા થતી હોવાથી તેને કોઈ નિરાકરણ કરવામાં આવે તે સદરહુ કમીટીને ગૃહસ્થની અથવા અમદાવાદ મુંબઈ વિગેરે મુખ્ય મુખ્ય શહેરોન જન સંઘના આગેવાનોની સંમતિ મેળવીને જ થવું જોઈએ. આ તીર્થ સંબંધી સાર સંભાળ વિગેરે કાતર ત્રીભવનદાર મોતીચંદ બહુ ઇ રીતે કરતા હતા. તેઓ સાહેબના ગુજરી જવાથી આપણા જનવર્ગને બહુ મોટી ખેર ગઈ છે. તેમની ગેરહાજરીમાં ગીરનાર ની ની સંભાળ રાખનાર કેઈ ! તું મારા જુનાગઢ ખાતે જણાતું ન હો વાથી માન જાબંધુઓએ કે પુખ માણસની દેખરેખ નીચે એ તીર્થ મુકવામાં જરૂર છે, વણથલી, નાગી પણ તે પાંગળાઉ અને રેલરતે શાપુર સ્ટેશનથી દોઢ ગાઉ વણથલી ગામ આવેલું છે. આ પ્રાચીન શહેર છે. અહીંની યાત્રા કરી વા લાયક છે. હાલમાં પંખીમાંથી નીકળેલા શ્રી શીતલનાથજીના બિબસુમારે ઇ. ઉંચા છે. પણ તે ઘણું પ્રાચીન સંપ્રતિ રાજાનાં સમયના હેવા સાથે એ છે રમણિક છે કે ખાસ તેના દર્શનનો લાભ લેવાનું એ તરફ જનારે ચુકવું જોઇતું નથી. ભગવંતની પ્રસન્ન મુદ્રા જોઇ ખરેખર આત્મા પ્રસન્ન અને નિર્મળ થઈ જાય તેમ છે. માંગરોળ પીથી શાપર સ્ટેશને જઈ કે એશને ઉતરાય છે. ત્યાંથી મારે ૮ ગાઉ માંળ શહેર આવેલું છે. આ શહેર પણ યાત્રા કરવા. લાયક છે. દેશમાં બહુ જ રમણિક છે. શ્રી પાર્શ્વનાથજીના કળશમાં વણ ભંડેરીએ કહેલા શ્રી નવપલ્લવ પાધિનાથજી આ બીરાજે છે અને આ નગરીનું મૂળ નામ મંગળપુરી' છે. શહેરના એક દરવાજા પાસે ધર્મશાળામાં નવું મંદીર થયું છે તે પણ રમણિક છે અને ધર્મશાળા યાત્રાળને ઉતરવા લાયક છે. અહીં શ્રી સંઘની મીટીંગ ભરવામાં આવી હતી અને તેમાં કોન્ફરન્સની આવતા વિષે ભાવ આપવામાં આવ્યું હતું. સંધના તમામ આગેવાને, વિગેરે તથા સ્ત્રીવર્ગ પણ સારા એકઠા મા હતા. ભાષણની અંદર ખારું એ જ ગાવામાં આવ્યું હતું કે “આપણા ઉદય માટે કોનફરન્સ એ પ્રબળ “એ છે કરિન્સનું . જેમ બને તેમ મજબુત થવાથી આપણી For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ, “કામમાં સંપની વૃદ્ધિ થશે. આપણા તમામ તીચાના હકો હળવા “તીર્થોની સંભાળ લેવાશે, જી ચોનો ઉદ્ધાર થશે. પ્રાચીન પુસ્ત ‘પ્રસિદ્ધિમાં આવશે, કેળવણીની કૃદ્ધિ થશે, કેળવણી લેવા ઈચ્છનાર આલંબન મળશે, જીવદયાની વૃદ્ધિ થશે, જીવદયાના સંબંધમાં નવાનવા તે રણે જેડાશે, નિરાશ્રીત જેન બંધુઓને આશ્રય મળશે, હાનીકારક રીતર વાજો બંધ થશે, બાળલગ્ન અટકશે, કન્યાવિક બંધ થશે, મૃત્યુ પછી થતાં કારને અકશે, જેના લગ્નવિધિ શરૂ થશે, ધર્માદા ખાતાના હિસાબે પ્રસિદ્ધિમાં આવશે, દબાવી પડનારા ઉપર દબાણ થશે, આપણી સ્થિતિ "આપણને ભાન થશે, સ્થિતિ સુધારવા ઉત્સાહ વધશે, દેશ પરદેશ યાત્ર “નિમિત્તે તેમજ વ્યાપારાદિ નિમિત્તે જવાનું સવળ થશે અને આપણા િ “તના દરેક કાર્યો તરફ આપણા સમુદાયનું વલણ ખેંચાશે. આવી અત્યુ “ોગી કોન્ફરન્સને માટે દરેક બંધુઓએ તન મન ધનથી મદદ આપવું. “તાર થવું જોઈએ. કોઈ સદ્દભાગ્યના વેગે આવા મંડળની સ્થાપના મી “ગુલાબચંદજી કઢાના પ્રયાસથી અને બીજા લાગણીવાળા બંધુઓની "દદથી થયેલી છે તે હવે તેને ટકાવી રાખવા, તેની પાસેનું ફંડ વધારવા અને તેને જેમ બને તેમ વધારે મજબુત કરવા દરેક શહેરના આગેરે નબંધુઓએ ધ્યાન આપવું જોઈએ. અને તેને મજબુત કર્યા પછી તે તરફનો લાભ આપણે મેળવો જોઈએ પિતાની પાસેના કુંડના પ્રમાણમાં તે ખાતાના સેક્રેટરી સાહેબ દરેક બાબતની સંભાળ રાખવા લાગ્યા છે “પરંતુ ચોરે જનરલ સેક્રેટરીની ઓફીસના ખર્ચ માંટ, મુકરર કરેલા પાં ખાતાઓના ચોગ્ય નિર્વાહ માટે, દર કોન્ફરન્સ મળી શકે તેમ કરી માટે અને આપણું વર્ગના હિતની જે જે બાબતે જાય તેને તરફ લક્ષી “આપવા માટે સારા ફડની અને દરવર્ષ ચાલી આવે તેવી ચાલુ આવી થવાની ખાસ જરૂર છે. તેટલા માટે આપણા ઘર દીઠ અથવા માણ દીઠ દર ચાર આનાની રકમ કોન્ફરન્સના સુકૃત ભંડારમાં મોકલવામાં “તજવીજ દરેક ગામ અને શહેરોમાં થવી જોઈએ.' ઇત્યાદિ સુમારે છે કલાક પયંત ભાવ કરવાથી શ્રોતાવર્ગ ઉપર સારી અસર થઇ હતી અને તેજ દિવસે રાતે ફરીને શ્રી સંઘે એકઠા થઈ દર વર્ષ ઘર દીઠ ચારે આ એકઠાં કરી કોન્ફરન્સની હેડઓરીસ તરફ મોકલાવવા લેખ ઠરાવ કર્યો હતો જૈન કન્યાશાળા તથા અમર વિલાસમાં સ્થપાયેલ જૈન વિદ્યાશાળા For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir C - - પ્રવાસવાન અભ્યાસ કરતી મેળાઓ તો બાળકની પરીક્ષા લઈ ગ્ય સૂચનાઓ કરથો આવી હતી. આ પ્રસંગ શ્રી જનધર્મ પ્રસારક સભાની સ્થિતિ તથા તેના ધારા બિલ તેના તરફથી થતા અનેક શુભ કાર્યોનું વૃતાંત સાંભળવાથી શ, જ નાદાસ' મારોરજી તથા શા, નેમચંદ્ર ભીમજી સદરહુ સભામાં લાઈફ શબર. તરિકે ખલ થયા અને શા. મેહનલાલ નાગજી, મદનજી માયાના ખેર થયા. વેરાવળ-પ્રભાસ. માંગળથી વેરાવળ જવાની ઈછાવાળાને માટે પાછા કેશોદ જેવા કરતાં ચોરવાડ! જવું વધારે સવાલ છે. ચોરવાડ ગામ માંગરોળથી પાંચ માકુ થાય છે ત્યાંથી બે ગાઉ દૂર સ્ટેશન છે. આ પ્રમાણે જવાથી રેલફીમાં કાયર થવા ઉપરાંત ચોરવાડમાં સુંદર દેરાસર છે તેના દર્શને પણ લાભ ભળી સકે છે, વેરાવળ અને પ્રભાસ નજીક નજીક એક ગાઉને અંતરે દરીઆ કીનારે આવેલા પ્રાચિન શેડેરા છે. વેરાવળમાં કેટમાં અને બાર કોટમાં એકેક અંદ૨ જૈિનમંદિર છે. પ્રભાસમાં તે એક સાથે ઘણું સુંદર નવ દેવા છે. તેની અંદર પ્રાચીન, ભવ્ય અને મોટા કદની' જિન પ્રતિમા બીરાજમાન છે. શ્રીચંદ્રપ્રભુની આ વિવાર ભૂમિ હોવાથી આ તીર્થનું મૂળ નામ મિપ્રભાસ છે. યાત્રા કરવા ગ્ય સ્થળ છે. હાલમાં આરસ વિગેરેનું કામ બહુ વિશે ચાલતું હોવાથી આ દેરાસરોની રમણીકતામાં વધારો થયો છે. વેરાવળ અને પ્રભાસ બને સ્થાનકે શ્રી સંધની મિટીગ એકત્ર કરાવીને કરન્સના સંબંધમાં ભાષણ કરવામાં આવ્યું હતું. પ્રભાસ સંતોષી સિર હોવાથી ત્યાં પુરૂષ અને સ્ત્રી વર્ગ ઉપરાંત બાળકો પણ તમામ બાર સાંભળતાં આવ્યા હતા. બંને ગામને સંઘે ઘર દીઠ ચાર આના દર વર્ષે કેન્સર-સના સુકત ભંડારમાં મોકલવાના ઠરાવ કર્યા છે અને તે ઉર આગેવાનોએ પિતાની સહીઓ કરી. છે. વેરાવળ એક ગૃહસ્થ શ કપુરચંદ લક્ષ્મીચંદ વાળાએ, ભાવણ સિવારે 9 ક તરફ એક કડા આવા હતા * *.* For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન ધર્મ પ્રકાશ બંને કારમાં જન વિદ્યાશાળામાં અભયાસ કરતા બે ને ન પામ્યા અને તેમને એગ્ય ઉત્તેજન આપ્યું. કન્યાઓને વિરોધ કરી એમાસમાં જોડવા પ્રેરણા કરી. વિધાશાળા, માટે અહીં રેડ ખુશાલભાઈ કરમચંદ તરફથી ખાસ મકાન બંધાવવામાં આવ્યું છે તે બહુ સુંદર છે. વિશ ચતુર્ભુજ તારાચંદ કરમચંદ, શા. પ્રેમજી રામચંદ પી. તાંબર અને શા. સુંદરજી હરચંદ શ્રી જનધર્મ પ્રસારક સભા નથી થતા કામકાજથી સંતોષ પામી તેના મેર થયા તેમાં પ્રેમજી ભાદ: લાઇફ મેમ્બર થયા છે. પિરબંદર, વેરાવળથી પોરબંદર જ પાનુ થતાં ત્યાં પણ થી પ લીટીગ બે લાવીને કોનફરન્સની આવશ્યકતા સંબધી બાપણ આવ્યું. તેમાં અનેક વિષયો ચ તેની અંદર ત્યાં જે જે બાબતે ખાસ કરવા લાયક હતી તે સૂચવી. અહીંના રાણાસાહેબના ચીફ મેડીકલ ઓફીસર ડો. સાહેબ શ્રીભુવનદાસ લહેરચંદ એલ. એમ. એન્ડ એસે. પણ એ સંબંધમાં સારૂ વિવેચન કર્યું, બાદ સુકૃત ભંડાર સંબંધી યોજના વિશે ચર્ચા ચાલતાં હવે પછી પહેલી જોગવાઇએ ફરીને શ્રી સંધના તમામ માણસને એમ કરીને સદરહુ બાબ તને ઠરાવ કરવા મુકરર થયું જે ધારણા અનુસાર ત્યાં ક થઈ ગયાના ખબર પાછળથી મળી ચુકયા છે. અહીં પણ વિદ્યાશાળામાં અભ્યાસ કરનારા બાળકો અને બાળકીઓને અભ્યાસ તપાર. અહીંના ચીફ મેડીકલ ઓફીસર ડા, ત્રીભુવનદાસ થી નિધી પ્રસારક સભાના લાઈફ મેમ્બર થયા. અહીં મોટું દેરાસર છે તે બહુ વિશાળને રમણુક છે. વિધારા માટે બહુ સુંદર મકાન ખાસ બંધાવેલું છે. અને બીજુ એક દર : દર છે તેના સંબંધમાં કાંક વાંધો ચાલે છે પરંતુ આગેવાન ભાઈઓર એક સંપથી તે દૂર કરવાની જરૂર છે.” For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તક ભંડારના ગામાપા મુનિ પ્રત્યે ભારત શ્રીવિષયક લાકા પુરૂષ મિત્ર ધૃ પવ પહેલુ, કાં રા ધિર ચરિત્ર, માજીસાહેષ્ઠ રાયથ્યુમિનું બહાદુર તથા વિચંદભાઈ દીપચંદ સી. ગ્યા . ની દ્રવ્ય સધી. સૌંપૂર્ણ મનંદથી અમારી તરફથી મહાર પાડવામાં આવેલ છે. રને ખોળ પચે તૈયાર થવા આવ્યું છે. તેમજ આખું ચિત્ર ( દર્દી પ એઓ સાહેબના આશ્રયથી બહાર પાડવામાં આવનાર છે. અને તેની એફક નકલ દરેક પુસ્તક બહારમાં મુકવા માટે વાનું તેમજ સંસ્કૃતના અબ્યાસી ઍક નિરાજને ભેટ આપવા તુ મુકરર કરવામાં આવ્યુ છે. નથી વિનતી કરવાની કે તેમ સાહેબે પત્રકાર મગાવી લેવાની કરવી. આ શુ અદ્ભુ ત્તમ હવા સાથે ઘણા ાટા પગવાળા ( ૩૫૦૦૦ બ્લેડના ) છે અને તે બનતી રીતે વિશેશ્વ યુદ્ધ કરી નિર્ણયસાગર જેવા મ પ્રેમમાં જેની ટાઇપથી છપાવવામાં આવે છે. જૈન મને દ હન ગ્રંથ બહાર પડવાથી અસાધાનું લાભ મળવાના છે તે મગાવનારાઓને પણ લગભગ એડી (કે અને આપવાનુ મના છે. પહેલા પર્વતા બાઇડીંગ સહિત રૂર) રાખવામા આવેલ છે. જૈનશૈલીનું તેમજ શખ્યાધ બ્દાનું જ્ઞાન મેળવવા માટે પૂ ગ્રંથ ખાસ ઉપયોગી છે. વિશેષ લખવાની આવશ્યકતા નથી वर्तमान समाचार. શ્રી શત્રુંજય તીચે થતી આવના સુમારે બે વર્ષ અગાઉ પાલીતાણા ચમાર જેવા પહેરીને પ્રથા બાદ તેમને ત્યાં આવતા પરાળને પણ તેવા પ્રકારની પ્રેરણા કરવા લગ્યાથી અને હાલમાં ભાટ લેકાએ પણ પાટી પીવા વિગેરે અન્યાય મુક્ત પગ, લાધી વાતો Y શ્રી ઘણીજ દખાયેલી છે. પાલીતાણા શહેર સાથેનું મુંબઇ સરકારમાં ચાલે છે. તેમના પરમારએ ભુલ દ્વારા ય ગલાને માટે કરી સુઇ વિગેરેના ને અદશ્ય તારી વ કરવામાં આવેલ છે. અને ભારા ત પણ યુદ્ધ ને છાન આત છતાં આપણી સામે ત્યાંની કોર્ટમાં યાદ હો છે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - A * * * * નહીં પણ આપણા પાચ નિ મહારાજને પણ અદર વે છે. હાલમાં તે કેસ પાલીતાણાની સીટમાં ચાલે છે. આ તમામ બા જતને અને જેમ વર્ગની લાગણી અપસ ઉશ્કેરાઈ ગયેલી છે ધામક અસામના નિવારણ ના કરેક પ્રકારનું જોખમ ખેડવા તૈયાર થઈ જાય છે. પાલીતાણા કોઈ પણ પ્રકારે ધ એ બધીજીને ન કરાયું અને રાતિ સેવાય તેવા પ્રયાસ કરવાની જરૂર છે છત ઉલયા પગલા લેવામાં આવે છે તેનું પરિણામ કડવું આવા સંભવ છે ભાટને મે તો જાનવને પિતેિજ સમજવાની જરૂર છે. એ લોકોને નિશ્ચિત પણ ઉત્તેજન આપનારા આપણે તાના શત્રપણાની ગરજ સારે છે. મુજને એવી નીચ વૃત્તિ ધરાવનારા બાને કોઈ પણ પ્રકારની સહાય આપે એ છતી અખેપ પતન કરવા જેવું છે. આ બાબત હાલ વધારે લખતા નથી. શ્રી આમલનેર માનીક કાફરસ. ગયા ચત્ર વદી ને વદી પ સે કી આભૂલનેર ખાતે ઇફીણ જેન પ્રાન્તીક કોન્ફરન્સ ઓ અમદાવાદે નિવાસી નગરશેઠ ચશ્મા લાલભાઈના પ્રમુખપણા નીચે મળી હતી. જુદા જુદા 2e ગાળા 60 લીટે પધાર્યા હતા કે કાકાની અંદર જ 6. પણ સાલી સંખ્યામાં હતોઆ કે-ફરન્સનું ધમ પુરેપુરું કોઈ દી સાથે પણ થયું છે. તેને સવિસ્તર હેવાલ-ફરન્સ રડા રથ અંકમાં પ્રગટ થયેલા છેવાથી અમે વધારે જ=ા , ક તે હેવાલ વધવા લસશ કરીએ છીએ અને મી છે સાહેબના તથા શેઠ લાલ કમાઈ દલપતભાઇના ભાવમાં તવા પર દયાન ખેંચીએ છીએ." ની દિકરશે દરેક પ્રાં- ' ની આવશયકતા છે. તેઓ વડોજ કેકરસમાં થતા શિવ બાલ થઈ શકવા સંભવ છે ગપર પાતે ચાલતા માસમાં. ઉત્તર ગુજરાતની પ્રતીક ન્કિર મળનાર છે તેની હકીકત આવતા અંકમાં આપશે છપાઇ બહાર પાડ્યું છે, શ્રી ત્રિષષ્ઠિ શલા કી પુરૂષ ચરિત્ર ભાષાંતર. પર્વને લુ અને જુ. કિંમત રૂ૪-૦. ઍકાશનો ગ્રાહકેને માટે 1-12 ક. સભાના એમને માટે - 10 જુદુષ્કા A B સુંદર ટાઈપ કાગળ અને બાઈડીંગથી તૈયાર કરવામાં આવેલ છે - S , ** . For Private And Personal Use Only