________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
فت
परम गुरुभ्यो नमो नमः
કાર્ય સિદ્ધિનું રહસ્ય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરૂષાર્થનુ પ્રાબલ્ય,
* Ma, be 1/}} | ojong. પાછો સાવ નિય, પુવકનું રિસાયેળવંચ “समयाए सम्मत्तं, एगते होई मिच्छतं ॥
For Private And Personal Use Only
૨૭
શ્રી સમ્મતિ તર્ક,
અનેકાંત શૈલી-સ્યાદ્વાદ અપર નામ અનેકાંત વાદ સદા જયવંત છે. વતરાગ પરમાત્માએ ઉપદેશેલ અનેકાંત વાદનું જ્યાં સુધી અને ભાન નથી, ત્યાં સુધી એની સિદ્ધિ નથી. એકાંતો ભગવાન મિથ્યાત્વ કહે છે; સાપેઢા દૃષ્ટિને ભગવાન સમકિત કહે છે. એકના એક પુરૂષ પિતા હોય, પુત્ર હાય, કાર્યો હેય, મામા હાય, પાત્ર દ્વાય, પ્રૌત્ર હાય, દાદો હેય, આમ એક વ્યકિત અેકાઅધ અનેકાંત રોલીને અવળી ધારે છે. ટાઇ આવી શંકા કì કે, અરે ! એમ કેમ ખો? એકજ જન પિતા, પુત્ર, યાત્રાદિ કેસ ટ્રાઇ શકે? આ એકાંતવાદી અજ્ઞાનને લઇ આવી શકી કરે છે. પણ જ્યારે તેને સમર પૂર્વક અપેક્ષાએ સમનવવામાં આવે, ત્યારે તેને ખાત્રી થાય છે, કે અનેકાંત શૈલીન્ટ તત્ત્વ પામવાને સીરૂપ છે. વૈ ઉપર બતાવેલ શ`કા કરનારને ન્યાયપુર:સર સમવિષે કે, ભાઇ ! એકજ પુરૂષ તેના પુત્રને પિતા ખરા કે નહિ? તેજ કરી તેના પિતાના પુત્ર ખરા કે નહિ? તેના બત્રિાના કાર્યો ખરા કે નહિ ? તેના ભાણેજની અપેક્ષાએ નામે કહેવાય કે નહિ? તેના દાદા તરફ દૃષ્ટિ કરતાં તેને પૈત્ર ગણાય કે નહિ? તેના બાપની પાવા તરફ નેતાં તેને પ્રપાત્ર ગણાય કે નહિ? તેના પાત્રની અપેક્ષાએ દાદા ખરા કે નહિ ? તેના નાનાભાઇને મેરેભા ખરા હિં? તેના શટાભાઇથી.નાભાઇ ખરેસ. કે. નહેરુ,