________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક.
કાર્ય સિદ્ધિનું રહસ્ય.. આગળ વિચાર્યે છિએ; અને એ આપણો વારતવિક અને ન્યાય યુ
૧૮ લાગશે.
યેાડા અંધ નેત્રવાળાઓને એક હાથના સમાગમ થયા. તેમાં એકને ાથિના પગને સ્પર્શ થયા; બીજાને સઢના સ્પર્શ થયે; ડ્રાચિની ત્રીજાતે કાનના થયે!, એમ જુદાં જુદાં અંગોના જુદા જુદા કૃત અધ નેત્રિયોને સ્પર્શે શો! પછી હાશિના સ્વરૂપવિષે પરસ્પર વિવાદ થતાં જેણે જેવુ તેવુ હતું, તેવુજ હાથિનુ સ્વરૂપ તેણે પ્રકાશ્યું: એક કહે હાથિ થાંભલા જેવા હોય, બીતે કહે નહિ; તે તે કુળના સ્થભ બે; ત્રીજો કહે નહિં એતે સુપા જેવા હ્રાય; ચેાથે, કાંઇ કુદ્ર કહેવા લાગે, આમ દરેક પેાતાની વાતને ખેંચતા લડવા ઉપર આવી ગયા. એવામાં એક નિર્દય દ્રષ્ટિવાળા ભાઈ ત્યાં આવી ચડયા; તેણે
આનું કારણ સમજી લઇ, તૈમી સમગ, કે ભાગે ! હાર્થિની કૃતિ તમારામાંના એકેના કહેવા મુજબ નથી. અા તમે કહા. એવા જુદી જુદી આકૃતિના પિડવાળા જુદા જુદા અવયલેને અનેલે અજન્મ બારે પ્રાણી છે. તમારી પ્રત્યેકની દૃષ્ટિમાં દોષ હાવાથી તમને દરેકને હાથિનાં "રે અવયવના પર્શ થયા, તે મુજબ તેના રૂપની તમે કલ્પના કરી લીધી. તે પગ છે; સુદ્ર છે; કાન છે; ઇત્યાદિ ટેક અગેપાંગ છે; તેમાંના એક ગેપાંગને લઇ હાર્થિની આકૃતિની પરિકલ્પના કર્તવ્ય નથી સદે રટિવાળાની લડાઇનું સમાધાન નિર્દેીય દૃષ્ટિવાળાએ કરી આપ્યુ
સા-એકાંત છે. ત્યાં ખુહારી છે, ખુહારી છે ત્યાં મિથ્યાત્વ છે, તે ટાળવા વિવેક ખ્યાતિની પરમ આવશ્યકતા છે. પરમ પુણ્યયેગે, સદ્ગુરૂની સેનાધી, વીતરાગનાં વચનપર દ્રશ્ચંદ્રાથી, વીતરાગની તિથી, સસમાગમે એ વિવેક ઔગૃત થાય છે, જ્ઞાનિયા અને સમ્યગ્ દૃષ્ટિ કહે છે, એને ક્રિશ્ચં મંત્ર કહેવાં યેગ્ય છે; એની નિર્વિકાર, નિર્દેશ, નિષ્પક્ષપાત, નિર્પક્ષ દૃષ્ટિમાં સુના થાય છે. આપણને એ દૃષ્ટિ આરાધનીય છે; તે પ્રાપ્ત કરવા તેને અનુકૂળ સાધો, સમાગમ, સત્સેરા, વીતરાગ ક્રાતિ, પુણ્યે પાર્જત સતત ફેરવ્યું છે. આપણને પ્રાપ્ત થએલ અમૂલ્ય મનુષ્ય ભાનુ પરમ સાર્થક એ છે.
વસંત ઋતુ આવી; કયોા ના પવિત થઇ ફળપ્રદ થયા. ધુમાસ આપે. સકાશે. સુદર ગેમ એવી હતી; તેમાંથી ધીમે સમવાય વિ ધીમે નિટ અત્રફળ પાક્યા. આવા ગ્રીષ્મને મહિમ. શીતયા વેન રૂતુમાં આબા પાર્ક છે ? ના. માટે ઉન્હાળાજ માંખાનું કારણ,
For Private And Personal Use Only