________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ, “કામમાં સંપની વૃદ્ધિ થશે. આપણા તમામ તીચાના હકો હળવા “તીર્થોની સંભાળ લેવાશે, જી ચોનો ઉદ્ધાર થશે. પ્રાચીન પુસ્ત ‘પ્રસિદ્ધિમાં આવશે, કેળવણીની કૃદ્ધિ થશે, કેળવણી લેવા ઈચ્છનાર
આલંબન મળશે, જીવદયાની વૃદ્ધિ થશે, જીવદયાના સંબંધમાં નવાનવા તે રણે જેડાશે, નિરાશ્રીત જેન બંધુઓને આશ્રય મળશે, હાનીકારક રીતર વાજો બંધ થશે, બાળલગ્ન અટકશે, કન્યાવિક બંધ થશે, મૃત્યુ પછી થતાં કારને અકશે, જેના લગ્નવિધિ શરૂ થશે, ધર્માદા ખાતાના હિસાબે પ્રસિદ્ધિમાં આવશે, દબાવી પડનારા ઉપર દબાણ થશે, આપણી સ્થિતિ "આપણને ભાન થશે, સ્થિતિ સુધારવા ઉત્સાહ વધશે, દેશ પરદેશ યાત્ર “નિમિત્તે તેમજ વ્યાપારાદિ નિમિત્તે જવાનું સવળ થશે અને આપણા િ “તના દરેક કાર્યો તરફ આપણા સમુદાયનું વલણ ખેંચાશે. આવી અત્યુ “ોગી કોન્ફરન્સને માટે દરેક બંધુઓએ તન મન ધનથી મદદ આપવું. “તાર થવું જોઈએ. કોઈ સદ્દભાગ્યના વેગે આવા મંડળની સ્થાપના મી “ગુલાબચંદજી કઢાના પ્રયાસથી અને બીજા લાગણીવાળા બંધુઓની "દદથી થયેલી છે તે હવે તેને ટકાવી રાખવા, તેની પાસેનું ફંડ વધારવા અને તેને જેમ બને તેમ વધારે મજબુત કરવા દરેક શહેરના આગેરે
નબંધુઓએ ધ્યાન આપવું જોઈએ. અને તેને મજબુત કર્યા પછી તે તરફનો લાભ આપણે મેળવો જોઈએ પિતાની પાસેના કુંડના પ્રમાણમાં તે ખાતાના સેક્રેટરી સાહેબ દરેક બાબતની સંભાળ રાખવા લાગ્યા છે “પરંતુ ચોરે જનરલ સેક્રેટરીની ઓફીસના ખર્ચ માંટ, મુકરર કરેલા પાં ખાતાઓના ચોગ્ય નિર્વાહ માટે, દર કોન્ફરન્સ મળી શકે તેમ કરી માટે અને આપણું વર્ગના હિતની જે જે બાબતે જાય તેને તરફ લક્ષી “આપવા માટે સારા ફડની અને દરવર્ષ ચાલી આવે તેવી ચાલુ આવી થવાની ખાસ જરૂર છે. તેટલા માટે આપણા ઘર દીઠ અથવા માણ દીઠ દર ચાર આનાની રકમ કોન્ફરન્સના સુકૃત ભંડારમાં મોકલવામાં “તજવીજ દરેક ગામ અને શહેરોમાં થવી જોઈએ.' ઇત્યાદિ સુમારે છે કલાક પયંત ભાવ કરવાથી શ્રોતાવર્ગ ઉપર સારી અસર થઇ હતી અને તેજ દિવસે રાતે ફરીને શ્રી સંઘે એકઠા થઈ દર વર્ષ ઘર દીઠ ચારે આ એકઠાં કરી કોન્ફરન્સની હેડઓરીસ તરફ મોકલાવવા લેખ ઠરાવ કર્યો હતો
જૈન કન્યાશાળા તથા અમર વિલાસમાં સ્થપાયેલ જૈન વિદ્યાશાળા
For Private And Personal Use Only