________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવાસવર્ણન,
કેટલીક બસ્થા થતી હોવાથી તેને કોઈ નિરાકરણ કરવામાં આવે તે સદરહુ કમીટીને ગૃહસ્થની અથવા અમદાવાદ મુંબઈ વિગેરે મુખ્ય મુખ્ય શહેરોન જન સંઘના આગેવાનોની સંમતિ મેળવીને જ થવું જોઈએ.
આ તીર્થ સંબંધી સાર સંભાળ વિગેરે કાતર ત્રીભવનદાર મોતીચંદ બહુ ઇ રીતે કરતા હતા. તેઓ સાહેબના ગુજરી જવાથી આપણા જનવર્ગને બહુ મોટી ખેર ગઈ છે. તેમની ગેરહાજરીમાં ગીરનાર ની ની સંભાળ રાખનાર કેઈ ! તું મારા જુનાગઢ ખાતે જણાતું ન હો વાથી માન જાબંધુઓએ કે પુખ માણસની દેખરેખ નીચે એ તીર્થ મુકવામાં જરૂર છે,
વણથલી, નાગી પણ તે પાંગળાઉ અને રેલરતે શાપુર સ્ટેશનથી દોઢ ગાઉ વણથલી ગામ આવેલું છે. આ પ્રાચીન શહેર છે. અહીંની યાત્રા કરી વા લાયક છે. હાલમાં પંખીમાંથી નીકળેલા શ્રી શીતલનાથજીના બિબસુમારે ઇ. ઉંચા છે. પણ તે ઘણું પ્રાચીન સંપ્રતિ રાજાનાં સમયના હેવા સાથે એ છે રમણિક છે કે ખાસ તેના દર્શનનો લાભ લેવાનું એ તરફ જનારે ચુકવું જોઇતું નથી. ભગવંતની પ્રસન્ન મુદ્રા જોઇ ખરેખર આત્મા પ્રસન્ન અને નિર્મળ થઈ જાય તેમ છે.
માંગરોળ પીથી શાપર સ્ટેશને જઈ કે એશને ઉતરાય છે. ત્યાંથી મારે ૮ ગાઉ માંળ શહેર આવેલું છે. આ શહેર પણ યાત્રા કરવા. લાયક છે. દેશમાં બહુ જ રમણિક છે. શ્રી પાર્શ્વનાથજીના કળશમાં વણ ભંડેરીએ કહેલા શ્રી નવપલ્લવ પાધિનાથજી આ બીરાજે છે અને આ નગરીનું મૂળ નામ મંગળપુરી' છે. શહેરના એક દરવાજા પાસે ધર્મશાળામાં નવું મંદીર થયું છે તે પણ રમણિક છે અને ધર્મશાળા યાત્રાળને ઉતરવા લાયક છે.
અહીં શ્રી સંઘની મીટીંગ ભરવામાં આવી હતી અને તેમાં કોન્ફરન્સની આવતા વિષે ભાવ આપવામાં આવ્યું હતું. સંધના તમામ આગેવાને, વિગેરે તથા સ્ત્રીવર્ગ પણ સારા એકઠા મા હતા. ભાષણની અંદર ખારું એ જ ગાવામાં આવ્યું હતું કે “આપણા ઉદય માટે કોનફરન્સ એ પ્રબળ “એ છે કરિન્સનું . જેમ બને તેમ મજબુત થવાથી આપણી
For Private And Personal Use Only