________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્ય સિદ્ધિનુ રહસ્ય,
અત્રે એક ખાતા ખુલાસા મુખ્ય છે. સાધ્ય દૃષ્ટિમાંજ કદાચ આયુ કર્મ શું થયે દંહ પડી ય, તે કર્મવશાત્ એકાદ બે ભવ કરવા ખાકી ડ્રાય તાપણુ જે કારણો સાધ્યાં હોય છે, તે તેા કાર્યપ્રાપ્તિમાં સહાયભૂત ટુર છે; કેમકે નાશ થયો તેવા દેના કારણે પરત્વે દષ્ટિ રાખનાર, તેના, વિવેક કરનાર, તે પ્રતિ સાવધ રહેનાર તો વિનાશી સદા ઉપયોગી ચૈત ત્યાત્મક આત્મા છે. માટે એમ ન સમજવુ કે આ દેડમાં સાધેલાં કાર્ય અવા કારણે આ દંડ સાથેજ લય પામશે. ટેટલા મહા.માએ તરી ગયા છે, તે બધા કાંઇ એકજ ભવના પુનાર્થથી તરી ગયા છે એમ નથી; ધણાને ઘણા ઘણાં બળ સુધી પ્રબળ પુરૂષાર્થ કરવા પડયા પણ છે; કેમકે કૃત પ્રબળ હોય તો તે સામે પુરૂર્ય-ન્નતિ પશુ પ્રબળ પ્રબળ જોઇએ. કાનુસાર લ પરમ જ્ઞાનનો વિચ્છેદ છે; તેમજ તિમરણુ નાન પણ, ઓછુ જગુપ્ત છે; વહેતા આપણો આપણા પૂર્વ ભવના પુરૂષાર્થ અદિ રહેજે યાદ આવ્યુ હ૧. મતિજ્ઞાનથી તથાપ્રકારની નિર્મળતા આપણામાં નવી, છતાં પદ્મકૃપાળુ પીતરાગ પ્રતિ, તેએનાં પવિત્ર વચન પ્રતિ શ્રદ્ધા વિધી આપણુ કઇ શાલ આહ્લાદ થાય છે! કાઇ કાઇ મહાનુભાવ નહુ પુણ્યશાલીને અનુભવ પણ થતો હશે; તે ધ ય છે નશ્વર દેહની અપેક્ષા કર્મ વિના આપણે તે સતત રૂડા ઉદ્યમ કર્યે જવા એ કહેવાના સંબંધમાં આ પ્રસંગ થયા.
For Private And Personal Use Only
3]
હવે બંધુ! એક વ્યવહારીક દૃકાંત લઇએ. આપણે B. A. ની પ રીક્ષામાં પાસ થવું છે. તે માટે બધાં કારણેા મળ્યાં છે. પણ પરીક્ષાના કાળ હવે આવા છે, ત્યાં સુધી સાધ્યપણે બીજા કારણેમાં દષ્ટિ રાખી અભ્યાસ કરતા રહી પરીક્ષાના કાળે પરીક્ષા આપિયે, તે નક્કી કુનેહ પામીયે. બાળ બધાં કાણું! પ્રાપ્ત કર્યા છતાં પરીક્ષાનો કાળ અસાવધપણે નીતિ જવા દઇએ તા જૈન વળી ખીમ્ન કાળના આગમન માટે શાચ કરતા બેસી રહેવુ પડે અને તે કાળ દરમ્યાન પગ ને વાંચવાને અભ્યાસ ત રાખએ નામ વાંચેલું ફટાઇ હત્ય અને પરીક્ષાના કાળ આપ્યું તેમ એ સસ્તાં કદાચ નાપાસ પણ થવાય, તેમ આપણી સિદ્ધિ માટે સમજવાનુ છે. પ્રત્યેક કારણ પર આપણે લક્ષ રાખવાનુ છે, મારા વ્હાલા બધુ એકાંત સ્વભાવે કારણે મારાના સંબંધમાં તમારા મનનું સમાધાન કરતાં આ મોરાર પે મ ાથી તમારૂં સમાધાન થશે, અને મારા વ્હાલા વાં