Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir C - - પ્રવાસવાન અભ્યાસ કરતી મેળાઓ તો બાળકની પરીક્ષા લઈ ગ્ય સૂચનાઓ કરથો આવી હતી. આ પ્રસંગ શ્રી જનધર્મ પ્રસારક સભાની સ્થિતિ તથા તેના ધારા બિલ તેના તરફથી થતા અનેક શુભ કાર્યોનું વૃતાંત સાંભળવાથી શ, જ નાદાસ' મારોરજી તથા શા, નેમચંદ્ર ભીમજી સદરહુ સભામાં લાઈફ શબર. તરિકે ખલ થયા અને શા. મેહનલાલ નાગજી, મદનજી માયાના ખેર થયા. વેરાવળ-પ્રભાસ. માંગળથી વેરાવળ જવાની ઈછાવાળાને માટે પાછા કેશોદ જેવા કરતાં ચોરવાડ! જવું વધારે સવાલ છે. ચોરવાડ ગામ માંગરોળથી પાંચ માકુ થાય છે ત્યાંથી બે ગાઉ દૂર સ્ટેશન છે. આ પ્રમાણે જવાથી રેલફીમાં કાયર થવા ઉપરાંત ચોરવાડમાં સુંદર દેરાસર છે તેના દર્શને પણ લાભ ભળી સકે છે, વેરાવળ અને પ્રભાસ નજીક નજીક એક ગાઉને અંતરે દરીઆ કીનારે આવેલા પ્રાચિન શેડેરા છે. વેરાવળમાં કેટમાં અને બાર કોટમાં એકેક અંદ૨ જૈિનમંદિર છે. પ્રભાસમાં તે એક સાથે ઘણું સુંદર નવ દેવા છે. તેની અંદર પ્રાચીન, ભવ્ય અને મોટા કદની' જિન પ્રતિમા બીરાજમાન છે. શ્રીચંદ્રપ્રભુની આ વિવાર ભૂમિ હોવાથી આ તીર્થનું મૂળ નામ મિપ્રભાસ છે. યાત્રા કરવા ગ્ય સ્થળ છે. હાલમાં આરસ વિગેરેનું કામ બહુ વિશે ચાલતું હોવાથી આ દેરાસરોની રમણીકતામાં વધારો થયો છે. વેરાવળ અને પ્રભાસ બને સ્થાનકે શ્રી સંધની મિટીગ એકત્ર કરાવીને કરન્સના સંબંધમાં ભાષણ કરવામાં આવ્યું હતું. પ્રભાસ સંતોષી સિર હોવાથી ત્યાં પુરૂષ અને સ્ત્રી વર્ગ ઉપરાંત બાળકો પણ તમામ બાર સાંભળતાં આવ્યા હતા. બંને ગામને સંઘે ઘર દીઠ ચાર આના દર વર્ષે કેન્સર-સના સુકત ભંડારમાં મોકલવાના ઠરાવ કર્યા છે અને તે ઉર આગેવાનોએ પિતાની સહીઓ કરી. છે. વેરાવળ એક ગૃહસ્થ શ કપુરચંદ લક્ષ્મીચંદ વાળાએ, ભાવણ સિવારે 9 ક તરફ એક કડા આવા હતા * *.* For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28