Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન ધર્મ પ્રકાશ બંને કારમાં જન વિદ્યાશાળામાં અભયાસ કરતા બે ને ન પામ્યા અને તેમને એગ્ય ઉત્તેજન આપ્યું. કન્યાઓને વિરોધ કરી એમાસમાં જોડવા પ્રેરણા કરી. વિધાશાળા, માટે અહીં રેડ ખુશાલભાઈ કરમચંદ તરફથી ખાસ મકાન બંધાવવામાં આવ્યું છે તે બહુ સુંદર છે. વિશ ચતુર્ભુજ તારાચંદ કરમચંદ, શા. પ્રેમજી રામચંદ પી. તાંબર અને શા. સુંદરજી હરચંદ શ્રી જનધર્મ પ્રસારક સભા નથી થતા કામકાજથી સંતોષ પામી તેના મેર થયા તેમાં પ્રેમજી ભાદ: લાઇફ મેમ્બર થયા છે. પિરબંદર, વેરાવળથી પોરબંદર જ પાનુ થતાં ત્યાં પણ થી પ લીટીગ બે લાવીને કોનફરન્સની આવશ્યકતા સંબધી બાપણ આવ્યું. તેમાં અનેક વિષયો ચ તેની અંદર ત્યાં જે જે બાબતે ખાસ કરવા લાયક હતી તે સૂચવી. અહીંના રાણાસાહેબના ચીફ મેડીકલ ઓફીસર ડો. સાહેબ શ્રીભુવનદાસ લહેરચંદ એલ. એમ. એન્ડ એસે. પણ એ સંબંધમાં સારૂ વિવેચન કર્યું, બાદ સુકૃત ભંડાર સંબંધી યોજના વિશે ચર્ચા ચાલતાં હવે પછી પહેલી જોગવાઇએ ફરીને શ્રી સંધના તમામ માણસને એમ કરીને સદરહુ બાબ તને ઠરાવ કરવા મુકરર થયું જે ધારણા અનુસાર ત્યાં ક થઈ ગયાના ખબર પાછળથી મળી ચુકયા છે. અહીં પણ વિદ્યાશાળામાં અભ્યાસ કરનારા બાળકો અને બાળકીઓને અભ્યાસ તપાર. અહીંના ચીફ મેડીકલ ઓફીસર ડા, ત્રીભુવનદાસ થી નિધી પ્રસારક સભાના લાઈફ મેમ્બર થયા. અહીં મોટું દેરાસર છે તે બહુ વિશાળને રમણુક છે. વિધારા માટે બહુ સુંદર મકાન ખાસ બંધાવેલું છે. અને બીજુ એક દર : દર છે તેના સંબંધમાં કાંક વાંધો ચાલે છે પરંતુ આગેવાન ભાઈઓર એક સંપથી તે દૂર કરવાની જરૂર છે.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28