________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્ય સિદ્ધિનું રહસ્ય કરી ઉજિ નહિ થઇ છે. તમે અસલી દેશી કુશન (Fasli j . માં અથવા હાલનાં ઇઝ ફેંશનનાં એક રાતનાં તાળાં જોયાં છે ? તે તાળાં
બા ગાળ દેય છે, અને તેની લીંદર ઉપર કરતાં ચાર, પોર કે વધારે ઓછાં એક બીજાને અડોઅડ ચકર હોય છે. તેમાં દરે કપ જુદા જુદા અદાર પાડેલા હોય છે - અમુક સોનક અક્ષરો તમારે સીધી લી - માં આવે ત્યારે તે તાળું ખાલી શકાય અથવા બંધ કરી શકાય, ત્યારે તે તાળાનું પાંખીયું ખેંચી શકાય અથવા અંદર નાંખી શકાય-આવી એમ ગોઠણ કરેલી હોય છે જેમ કે એના એક તાળામાં એક યુકિત છે કે તમાં બીન પણ અદારો છે ' “નામ" એ ન અારો રસીધી લીટી માં આવે, ત્યારે તે નાળું ઉધડી શકે છે, અથવા બાડી શકાય છે. જો કે આંક પાડેલ રી લીટીમાં “ગ” એકવાર આવે, પણ “ત” અને “મ” તેજ વખતે ( Simulumeons ) તે ૮ લીટીમાં આવ્યા વિના તે તાળું ઉઘડે અથવા બીડાય નહિં; તેમજ “” અને “” અથવા “ગ” અને “તું” અથવા “ત” અને “મ” આમ એક અથવા બે પણ અનેક વખત રીધી લીટીમાં આવ્યા હોય, પણ જ્યાં સુધી એ ત્રણે એક વખતે સાથે ન આવે ત્યાં લગણ નરેમ એ તાળ ઉઘડે યા બીડાય નહિ, તેમજ મારા બંધુ ! એક, બે, ત્રણ કે ચાર કાગે ભલે ભેગાં થયાં છે પણ પાંચ જ્યાં લગણ ભેગાં ન થાય ત્યાં લગણ કાર્ય સિદ્ધિ ન થાય. શ્રીમન્મ હાવીરને અનેક વખત નિર્વાયોગ્ય કાળ પ્રાપ્ત થયેલ હશે તેઓ ભવ્ય, હતા; અર્થાત તેઓને સ્વભાવ ભવ્યત્વ મા પામવા યોગ્ય) હતો; ભવ્ય નેજ નિવાણ પ્રાપ્ત થાય છે. આમ ભવ્યત્વ અનાદિકાળનું હતું, પણ તારૂપ જોગવાઈ, રાગટ, રાદદા, સદી પ્રાપ્તિ, જયારે થઈ ત્યારે સમકિત પ્રાપ્ત કરી તેઓએ મોરાનું નિન કારગ ઉપા. પૂર્વ કર્મ પણ, પ્રારબ્ધ પશુ, પ્રાતિ પ્રથમનું કૃત પગ, તીકર નામ કમરૂપ હતું; અર્થાત પૂર્વ અપૂર્વ ભાવટયા પરિણા મેલ આ એવું પ્રારબ્ધ રાખ્યું હતું એવું પુરપાનુબંધી પુર ઉપજ હતું. જ્યાં સુધી પૂર્વનું પ્રતિકૂળ પ્રારબ્ધ પ્રબળ હતું ત્યાં લગ મેલ ન પામી; અને પ્રતિકુળ પ્રારબ્ધ અને પ્રબળ પુરૂ પાર્વથી, ઉપશમ બ વધી, વેરાબંધી, શાંતિ થી, ઉપસર્ગ પરિવું એમભા વેશ પારે અને સી અનંતી ઘાનિ કર્મની નિર્જરા કરી પરમસિદ્ધિ વધા, -
આમ બં, એઓને પણું પાચે ટાર શું કાપ્ત થયાં, ત્યારે તેઓ શીવ સિદ્ધ થશે. આપણે જે પણ, વિચરિયે તો, કાળ અનુકૂળ
For Private And Personal Use Only