Book Title: Jain Dharm Prakash 1905 Pustak 021 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ, સિદ્ધિ માટે, નિતિ માટે, આત્મસાધન માંટ, માવાનને સારી સગર બામર સામ્ દષ્ટિ રાખવી પડી છે, તેવા પુરૂષાર્થ તેઓ કેનાયત્રી વ. તે જ કે તેથી વિશવ પુરા પાર્થ આપણે કર્તવ્ય છે. બ લગ નેન નિંદ ન આવે, નર તબહિજ નારાયણ પાવે. સુંદરદાસ, ભગવાને જે જરાપણ પ્રમાદ કરી હત, તો તેઓને પણું કોણ ? કે આ કાળ વધારે ભમવું પડત? એ દહન આપણે વિચાર મેગે છે. વેદાંતમાં ગોરાલા ભવ કરા કલા છે, તેમાં એમ કયું છે કે, ચોરાશી લાખ ફેરા કર .માં બતમાં એક રમકાર વેદાંતનું દાંત આવે છે માં જે રપશે તે તરી જાય છે. મારા મને છે. હવે જોવાનું છે કે એ પર્ણ થવાં કેટલો બધો મુલ છે. પ્રબળ સાધ્ય દૃષ્ટિ હોય તેજ એ રપ થાય. છ નગે કે - રિને મળી ને તો ઠીક છે. કોણ જાણે કયા ભવે કયારે એ કારને સ્પર્શ થાય ? માટે મા (ચી ખાઓ, પીઓ, મા કરે છે. આમ કય કદી પણ એ ધાર પર્શ ન થાય. દાર આવે ત્યાં તે પોતાની પાટા પર આડા આવી ગયા હોય, આમ અલીનાર ચોરાસી લાખ યોનિ મળ્યું છે. ભાર માર ડાલા ! આપ 1શત એ ૨૫ રાજી થાય છે. ચાતક તેમ વરિતુ ની મેં કડી રાહ જોતું બેસે છે, તેમ આપણે પુરાઈ પૂર્વક સાધ્ય દથિી કાળપરિપાકની સડ જેવી ઘટે છે. પુરૂ પાડ્યું હશે, ગ્રતા હશે, નો પંચ કારણો સહજ બેગાં થઈ જશે. બંધુ અને શ્રી આનંદઘનજી ! પદ યાદ આવે છે. કાળ લાઇબ્ધ લઇ પંથ નિહાળરે, એ આશા અવલંબ ' એ જ જીવે છછ જાણજે, આનંદધન મતિ અંબે.” અહ! શ્રી આનંદઘનજીને કેટલો બધી પ્રબળ પુરુષાર્થ હશે ? તેઓ શ્રીના સ્તવન મુજબ તેઓએ બધાં કારણે હાથ રાખી મુ ય લાગે છે, અર્થાત્ હવે તે તેઓ રચાતક વરસાદ માટે છે, તે ડાં ફાડી રાવધ થઈ બેઠા છે. કાલ લપિ, કાળ પરિપાક થાય અને મેટામાં અમૃત પડે ! કીવ્ર મોજ પધારે ! અર્થત હવે તેઓએ કાળી પરિપાક શિ ' '' '' - કશાની વિશેષ આવતા ગી નથી. તેઓએ તે ધાર કાર્ડ, પાન એ તો સિદ્ધ થવાનું નીધા છે. શ્રી આનંદધનનું આ લિસ પર છે વીર ! આપણને પુરવાળો બાધ આપે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28