Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીજૈનધર્મ પ્રકાશ. પુરપના વિરહથી તેનું સ્મરણ થતાં દરેક જિન બંધ શાક સાગરમાં નિમગ્ન થાય તેમાં થી નવાઈ ! - તેઓ સં. ૧૯૩૯ ના ચેત્ર શુદિ ૧૫ થી અમારી સભાની મું. બઈમાં સ્થાપિત થયેલી બેંચના પ્રેસીડેટ હતા અને આશરે છે માસ થયાં છે જેન એસસીએશન ઓફ ઇન્ડીયાના ઓનરરી સેક્રેટરી તરીકે કામ બજાવતા હતા. આ બન્ને નેહાનું કામ ઘણીજ સારી રીત અને સંતોષકારક બનાવેલું હતું. તેમની ફકત પાંચ દિવસની માંદગીથી થયેલા અકસ્માત મૃત્યુથી આ બન્ને સભાઓ પર ખામી પડેલી છે. તેમની સહન શીલતા અને ધર્મ દાતા દરેક ભ ન્ય પ્રાણીને મહજનક હતી. જો કે પોતે છેવટ સુધી મેં એકમાં રૂ. ૮૦) ના પગારથી ને કરો કરતા હતા તો પણ તેની પરાધી પણાની નોકરી છોડીને ફકત ધર્મકાર્યમાં છાએ પ્રવર્તવા માટે જ બીજા શુભ વ્યાપારની શોધમાં હતા. આ સદગુણી અને ધર્મવમી પુરૂષને યાદદાસ્ત કાયમ રહેવા કાંઈ શુભ ગઠવણ અવ થવી જોઈએ એ બાબત અમે અમારા મુગટ રમાન ભારત જનસમાજના અધિકારી વર્ગને સુચવીએ છીએ. તેમના તરફથી ઘટીન હીત ચાલ થશે તો અમે પણ તેમાં બે પાન કરીશું. ભાઈચંદભાઈના મૃત્યુથી પિગે અને તેમની ભાળ મા 1ષી અને તેમની ફકત ૧૪ વ મ માથે આવી પડ્યું છે પણ તેને પોતાની દીલગીરી ધર્મમાં ગિ લગાડી એ બે તતા આગળ કોઈ ઉપાય નથી એમ ચિંતવી દવાનું દિવસ ઓછી કરવા માટે ભલામણ કરીએ છીએ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20