Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
.
.
.
KAAR
जमधमप्रकाश
JIJINI DULARNA PRAMUSAL
Au
શ્ય પુરક ૧ લું. ભાદ્રપદ શુદિ ૧૫ સંવત ૧૯૪૧ અંક ૭ મો.
-
जिनेंद्र पना गुरु पर्यु पास्तिः गवान कंपा शुभ पात्र दान गणानरागः श्रुनि राम, गम्य नजन्म वृक्षस्य फलान्य मनि ।।2।।
થો જૈન ધર્મ પ્રસારક સભા.
मा
.
अमदावादमा. imalsil toa... विनीता प्रसमा
मारामापी प्रसिदए. ।। । . . . ! .
-
.:'----
--
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિકા છે. સવ સુરત ગ્રાહકોએ આ ચોપાનીયાના ૯૫ મુદલ ત૬ વિચાર ન કરતાં તેનું સારી રીતે બહુ માન સાગવી વાંચવું બકુલ આસાતને કરવી નહીં. કારણ કે જ્ઞાનની આયાતના કરવાથી ખરાપણું કામ થા. ય છે અર્થાતુ રાનાવરણી,કર્મ બંધાય છે. આ વાકપતિ લક્ષમાં રાખીને થો પાનીયું વાંચીને રખડતું ન મૂકતાં યોગ્ય સ્થાનકે મારી વિનય સાચો જેથી કરેલા પ્રયાસ સફળ થાય.
મમi.
વિષય.
=
-
તે શેઠ આણંદજી કલ્યાણજી અને તેના પ્રતિનિધીઓ. ... હ૭ કે વર્તમાન સમકિત સંયો દ્વારા અને ઢીબી) ... ૧૧ ૩ અત્યંત ખેદકારક મત્યુ વેરી ભાઈચંદભાઈ મામદ) .૧૦૩ કરી આભા સંબોધી - . .. • ભા ૧૫ " સત્ય અને પુત્ર ચરિત્ર) . .
. ... ૧૯ ગ્રાહકોને અગત્યની સુચના. _મહેરબાન ! આપની સમીપે અમારી સાત અંક પ્રાપ્ત થઈ ગયા છતાં લવાજમ મોકલવા ઉપર ઓછું રક્ષ અપાઇ છે પરંતુ અમારા છે માસ પછીના જસ્તી લવાજમ લ ને રૂપને લક્ષમાં રાખશો તો મોટી મહેરબાની થઈ ગયું.
જે ચાહકો ઓછા અંશ રાખી ચોપાનું બંધ કરવા લખે છે અને થવા તે એક અંક પાછો મોકલી તેવું સૂચવે છે પરંતુ તે વદરાખવું કે ચુકત હીસાબે લવાજમ મોકલ્યા સિવાય બંધ કરવાનું લખવું તે 'નિરર્થક છે. માટે જેમણે બંધ કરવું હોય તેમણે આવેલા એક લવાજમ સાથેજ બંધ કરવા લખવું.
જે સાહેબોએ લવાજમ મોક૯યા છતાં તેની પણ એક માસ સુધીમાં અપલી ન જણાય તેમણે ફરીને ખબર આપવા તરી લે,
T
|
*
*
*
*
*
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश JAINA DHARMA PRAKASII
-
' અ 'પાબી 11, પાની પણ વિકાસ ( 3 Kા ન માં ઉકાળવા, પ્રગટ પ્રકાશ. 9
3 *=======================
).
પુરક ૧ લું. શક ૧૮ ૧૭ ભાદ્રપદ શુદિ. ૧૫ સંવત. ૧૯૪૧ અંક ૭.
श्री जैन धर्मा जयति. શેઠ આણંદજી કલ્યાણજી અને તેના પ્રતિનિધીઓ
ગાં જૈન ધુઓને વિદિત છો કે સંવત ૧૯૩૧ ના ભાદ્રપદ વદ ૧ તા. ૧૯ સપર્ટોબર સને ૧૮૮૧ના રોજ રાવબહાદુર નગરકો પ્રેમાભાઈ હીમભાઇના મકાનમાં આર્યભૂમિ નિવાસી શ્રાવક રામુદાયની એક મોટી મીટીંગ મળીને શેઠ આણંદજી કલ્યાણજી એવા ગુણનિષ્પન્ન નામથી શ્રી જય વિગેરે તળાને શ્રી અમદાવાદ તથા પાળીતાણા વિગેરે શહેરોમાં પાગ્ય રીતે વહીવટ ચલાવવા માટે હિંદુસ્થાન માંહેના મેટાં મોટાં શહેરના મળીને કુલ (૪૦) ચાળીશ પ્રતિનિધીઓ ડરાવેલા છે અને તેમાંથી આઠ પ્રતિનિધીઓને વહીવટ કરવાની સત્તા મેં પી તેઓને વહીવટ કરનાર પ્રતિનીધી તરીકે નીમેલા છે.
હવે સર્વ શ્રાવક ભાઇઓએ તે બીટ કરનાર પ્રતિનિધીઓ ને ફલ પડી ગયા પછી તેમણે બી 11 - ચલાવ્યા છે, કોક આણંદ : કયાગ ને કારખાન! ! | મ ર ળ છે. ને
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
શ્રી ધર્મ પ્રકાર. ક ઉપર કોરી ખરેખ રાખી છે, ખર્ચ કેટલો કીયિત કરે છે, આ વકમાં ક્યા ક્યા માર્ગેથી વદિ કરી છે. અને આ ક જાવકના નામા ઉપર કેવો તપાસ રાખી 5 વ્યવસ્થિતપણું રાખેલું છે, તે ઘાયું બારીક રીતે જોવાનું છે.
મોટી દિલગીરીની વાત છે કે આપણે તે સાહેબના તથા બીજા થાનિક પ્રતિનિધીઓને મેટા વિશ્વાસ ઉપર શેઠ આણંદ) કલ્યાગુજીને બહાળે વહીવટ પી કેવી વ્યવસ્થા ચાલે છે તે પાંચ વરસ દરમીયાન બીલકુલ જોયું નથી તેમજ આવા શેટા વહીવટની રજુ આત માટે દર વર્ષે સઘળા પ્રતિનિધીઓની એક મોટી મીટીંગ મળવી જોઇએ તે આ પાંચ વરસના મેટા અરસા માં બીલકુલ મળેલી હોય તેવું સ્વપ્ન પણ સાંભરતું નથી. વળી પ્રતિનિધીપણાનો ટો માનવંતે ખેતાબ લઈને સર્વે બહારગામના પ્રતિનિધીઓ પણ નિદ્રાવશ થઈ જઈને સદરહુ સભાના પ્રોસીડીંગની કલમ ૫ મીના પારગ્રાફ બીજ પ્રમાણે કોઈ વખત સઘળાં રથાનિક પ્રતિનિધીઓની મીટીંગ મેળવવા માટે દરખારત પણ કરી નથી એટલુ જ નહી પણ આ જ વહીવટ કરનાર પ્રતિનિધીઓએ પણ પોતાની ફરજને તન ભુલી જઇને પોતે ચલાવેલો દરેક વરસને તમામ વહીવટ સઘળી માનિક પ્રતિનિધીઓની તેમજ શ્રાવક રામુદાયની રૂબરૂમાં રજુ કરવા માટે
ભરવાના નહેર છે પણ ની, તેની ? '' ર ' ' શાન ગણીએ છે તે હીટ રનર આઠ પ્રતિનિધીઓને છે કારણકે તેમણે પાંચ વરરા દરમીયાન ચલાવેલું કામ બીલકુલ સિદિમાં આણેલું નથી તે તેટલા મોટા અરસાની અંદર તે સાહેબની ગફલતથી અથવા ઓછી સંભાળથી કારખાનાને જે નુકશાન ખમવું પડયું હશે અથવા તે પિતાને માથે દેખરેખ રાખનારા શેઠીઆએ ભરનિદ્રામાં પોઢેલા છે એમ જાણી નોકરીએ બીનધાસ્તીથી જે ઉચાપત વા દગો કી હશે તેનો સદરહુ આઠ સાહેબને એક સાથે જવા દે
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ આણંદજી કલ્યાણજી અને તેના પ્રતિનિધી. કટ ભારે મુશ્કેલ થઈ પડશે. કદાચ તેઓએ પિતે ચલાવેલો વહીવટ ઘણે સતેષકારક છે એમ સમજીને અદ્યાપિ પયંત પ્રસિદ્ધિમાં નહી મુક હોય પણ તે હાલના રેગ્યુલર રીવાજ પ્રમાણે ભુલ જેવું ગણાય.
સ્થાનિક પ્રતિનિધીઓએ પણ પોતાની ફરજને અનુસરીને અદ્યાપિ મુવી કારખાનાના હિત તરફ થી કરી હોય તેમ જણાતું નથી. જો પિતાથી કામ બની શકતું નહોતું અથવા પિતાનો હાં સાચવવાને પિતામાં શક્તિ નહતી તે દરેક પ્રતિનિધીઓની છે એવી તે ફરજ હતી કે તેઓએ તે બાબત જાહેરાતમાં લાવીને પિતાની જગ્યાએ બીજા પ્રતિનિધીની નીમણુક કરવા સુચવવું જોઇએ. પણ આ બાબતે કોઇ પણ પ્રતિનિધીએ લક્ષમાં રાખી હોય તેમ જણાતું નથી; સબબ એટલો જ જણાય છે કે તેઓ પુરા નિશ્ચિત છે અને ધારે છે કે આપણને પુછનાર કોઈ છે નહીં અને નીકળનાર પગ નથી. જે આવી અવિચારી ધારણાથી તેઓ સુરતમાં રહેલા હશે તે તે તેઓની પુરેપુરી ભુલ છે કારણ કે એવા ગોટાળા હવે ઘણે વખત ચાલવાના નથી. આ બાબત મુંબઇ માંડવી બંદરનાં શ્રી અનંતનાથના દેરાને કે જે પ્રતિનિધી મા ને સાંભળ્યો અથવા વાં હશે તેઓ અમને આશા છે કે પોતાની ઘોર નિદ્રામાંથી હવે જગા થશે આ છે || ભાગ ઉપર કાંધ ગુમાર (મદન-( વાંભ લઈ પણ દિય થવા ના પ્રયત્ન કરો.
વિચારવા જેવી બાબત છે કે ડરાવેલા બત્રીશ સ્થાનિક પ્ર - વિધીઓમાંના કેટલાએક ગુજરી ગયા છે છતાં તેમની જગ્યાએ બીજાની નીમણુક કરવાને બીલકુલ બંદાબર થયો નથી તેમજ જેઓ પ્રતિનિધી થઇને બેશી જ રહ્યા હોય તેવાઓને તેમની જગ્યાએથી દુર કરી બીજા કામ કરવાની ઉત્સુકતા ધરાવે એવાને દાખલ કરવા - ઇએ તેમ પણ થયું નથી. આ સાથે વહીવટ કરનાર પ્રતિનિધીઓએ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રકાશ. પણ પિતાની ફરજ બરાબર બજાવી નથી એમ જણાય તો તે સાહેબને પણ મારા માન સાથે મુરબીપણાની પદ્ધી આ પી બીજ પ્રતિનિધીઓની વહીવટ કરનાર તરીકે નીમણુક થવી જોઇએ તેવી હીલચાલ પણ કઈ વખત થઈ નથી.
c
આ બંધ લખવાનું થાય છે પરંતુ હાલ વધારે ન લખતાં - કામાં અારી તમામ જે ન મળે, યા લીક પ્રાધિઓ પ્ર છે, અને મુખ્યત્વે કરી વહીવટ કરનાર પ્રતિનિધીઓ પ્રત્યે એક જ વિનંતી છે કે હવે થોડી મુદતમાં તમામ પ્રતિનિધીઓની તેમજ ભારતુભમ નિવાસી તમામ જૈનવર્ગની મોટી સભા ભરવા માટે તિથી મુકરર કરી જાહેર પો કાઢવાં જોઇએ. જે આ કાર્યમાં જે વધારે વિલંબ થશે તે દિવસનુદિવસ વધારે નુકસાન કર્યા છે એમ ખચીત સમજવું જોઈએ. - આ અમારી નમ્રતા ભરેલી અને શુદ્ધ અંતઃકરણની કળી આપણા તમામ શ્રાવક સમુદાયના અધ્યક્ષ અને રોડ આણંદજી કયા ગછના વહીવટ કરનાર પ્રતિનિધીઓના પ્રમુખ સાહેબ રાવબહાદુર નગરોડ મેમાભાઈ સવર લક્ષમાં લઇને ઘટતું દોર બીન પી. લેબે કરશે એવી આશા રાખીએ છીએ.
૧ આ બંધમાં અમને કેટલાક બરો પાકે છે મળેલા છે અને તે ઉપરથી કારખાનાને કેટલીક બાબતોમાં ઓછી રમાળના છેમજ બીન સંભાળના કારણથી ઘણું નુકશાન નમવું પડેલું છે, અને છે. બોજ નહીટ કરપાર પરિધી રાત મા - ર = "રાર છે.' દાય એમ જણાતું નથી, પરંતુ તે "બા" 1 આમ ઉપર મ ણ ૧ર પણ ના થવા મુલતવી રાખીએ છીએ.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
वर्तमान चरचा.
(સમકિત સભ્યાહાર અને ઢીગ્માએ) સંવત ૧૯૩૯ ની સાલમાં શ્રી ગોંડળવામી કે!ઠારી તેમચંદ હીરાચંદ નામના એક કુંઢીઆએ કોઇ ઘણા વરસથી મૃત્યુ પામેલા જેડમલજી પુજ્યને બનાવેલ છે એવા નામથી “ગમકિતસાર (મધ્ય)' એ નામનો ગ્રંથ છપાવેલ છે, તેની અંદર અનેક કુયુકિતએ ભવ્ય ઇજેને સંસાર સમુદ્રમાં ફસાવવાને જાળરૂપ હતી. તેનું ચાલતા વર્ષમાં શ્રીમન્મહારાજશ્રી આત્મારામજી તથા મુનિ મહારાજ શ્રી વૃદ્ધિચંદજી મહારાજન! આશ્રયથી સિદ્ધાંતેાના સૂત્રપાડ અને ચાગ્ય દલી સાથે અક્ષરે અક્ષર ખંડન કરી મુકિત સાહાર' એ નામના ગ્રંથ ચેપડીના આકારમાં છપાવીને અમેએ સામન્ય ગોધક સુજ્ઞ સજજનોને દ્રષ્ટીગત થવા બહાર પાડેલ છે. તે ઉપરથી બંને ગ્રંથનો મુકામલા કરીને વાંચી લેતાં ન્યાયી પુરૂષના ચિત્તમાં સત્યાસત્યની પરીક્ષા થઈ જશે.
For Private And Personal Use Only
હાલ અમારા માંભળવામાં આવ્યુંઠ કે ભાવનગરવાની કોઈ માબેકલાલ દયાળજી નામના ઢીએ એજ જેઠમલજી રીખના નામથી “સમકિત સાર ભાગ ખીò'' એ નામની ચેાપડી છપાવેછે અને તેની જાહેરખબર પણ જ્યાંત્યાં ઉડતી દ્રષ્ટીએ પડેછે. અમે તે વિદ્વાનપણાનું ડાળ ઘાલનાર માણેકલાલ ભાઇને પુછીએ છીએ કે આપે સમકિતસાર ભાગ પહેા અને સમકિતસાહાર વાંચ્યા છે. સિદ્ધાંતેનું જ્ઞ'ન મેળવ્યું છે! તેમજ જે સમકિતસાર ભાગ બીજો છપાવવાને તમે બહાર પડયાછે તે આધંત તપાસ્યા છે? વળી તેની અંદર છાપવા માટૅલી બાબતે વિષે સત્યાગત્યપણાની ખાત્રી કરેલી છે ? ને
આ પ્રમાણ કરવું હોય તો માંગ ગમકિંમાર બીી ભાગ છપાવ્યા અગાઉજ અમારા સમકિત સલ્યદ્વારમાં લખેલા પ્રખ્તાના સમુહુમાંથી
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રોજેનધર્મ પ્રકાશ. પોડાએક પ્રશ્નોના શાસ્ત્રોક્ત રીતી સાથે ઉત્તર લખી મોકલવા જે. ઇએ. જો તેમના હેડબીલમાં લખ્યા પ્રમાણે તેમણે સમકિત સોદારમાં લખેલી બાબતોના વ્યાજબીપણા વિષે ખાત્રી લાયક પ્રમાણે મેળવ્યા હશે અને તે પોતાના સત્યપણાની ખાતર લખી મે કલશે તે મેટી ખુશીની સાથે અમે અમારા માસિક પત્રમાં દાખલ કરશું.
વળી આ સાથે અમે અમારા ભાવનગરવાસી સુંઢીઆઓને પુછીએ છીએ કે તમે મોટા મોટા વરાડા ચડાવો, હાથી, ઘોડાઓ અને ઘોડાગાડીઓ કાઢે છે. રાત્રી જાગરણ કરો છો, અને કરાવો છો, લહાણી આપવા વાસ્તે વાજતે ગાજતે નીકળે છે, દીવાબત્તીઓ કરી ઉપાશ્રયને વિષે મોટી મોટી સભાઓ ભરો છે, અને આરંભના કાયામાં રૂપીયા ખરચી મેડી નામના કરવા બહાર પડે છે તે તમારા માન્ય કરેલા કયા શાસ્ત્રના આધારથી કરો છો તે મહેરબાની કરી જણાવશે? સાહેબ ! તમારા મત પ્રમાણે તે આ સઘળા કાર્ય પાપબંધનને હેતુ છે તો તે તમારે બીલકુલ કરવા ન જોઈએ. તમે તમારા ચાલતા આવેલા જેનશાશનથી વિરૂદ્ધ આચરણાને મુકી દઇને હવે કેટલા એક સારા આચરણ કરવામાં હોંશ ધરાવો છો તે હવે વિરૂદ્ધપા શા વાતે ગ્રહણ કરી બેઠા છે ? બોલવું જુદું અને ચાલવું જુદે રહે એ સજજનોની રીતી નથી.
આ પ્રમાણે લખી ઢીઆઓને એ વગાડવાને અમારો " - લકુલ વિચાર નથી પરંતુ ભાઇઓ ! મમત્વમાં ધર્મ નથી, મમત્વ મિથ્યાત્વનું મળે છે. જ્યાં મમત્વ હોય છે ત્યાં ધબુદ્ધિ હોતી નથી માટે મમત્વનો ત્યાગ કરી, સત્ય માર્ગને શોધી, ધર્મ બુદિ ધારણ કરી, અસત્ય માર્ગને ત્યાગ કરી મનુષ્ય જન્મ સફળ કરવા માટે શિdરાગ પ્રણીત ધર્મમાં ઉઘસવંત થાઓ અને યાવત પુન્ય બંધનના હેતુ પ્રાપ્ત કરી સુગતિ ગામી થાઓ !!
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩.
अत्यंत खेदकारक मृत्यु. લખવાને બેહદ દિલગીરી ઉપજ થાય છે કે ચાલતા મામની શુદિ ૮ ને સેમવારની સવારના નવ વાગત થી મુંબઈ વાસી ઝવેરી ભાઈચંદભાઈ માણેકચંદ પોતાની ફક્ત ૨૫ વર્ષની નાની વયમાં આ ખમય સંસાર ત્યાગ કરી પંચપણા પ્રત્યે પામ્યા છે. આ
ખદાયક સમાચાર સાંભળતાંજ થી મુંબઈ, સુરત તથા ભાવનગર નિવારસી બાવક ભાઈઓના મુખમાંથી “અરે આ શું થયું! કે કોપ! શું ગજ! કે ફકત ચાર દિવસના તાવમાં એક અત્યંત સરગુણી અને ધર્મનો રાગી પુરૂષ કાળના પંજામાં ફસાઈ ગયો !” એવા શોક જનક શબ્દો વારંવાર નીકળે છે એટલું જ નહીં પણ તેઓના અંતઃકરણ દીલગીરીને ધરાઈ ગયાં છે ! હદય થયાં છે"૧૫ ના પાન થશે ની 1 જ કંઈ વાળામુખી પર્વ કાટ હાય- ! અમે આ શાક મામા માળનાં મધ મિવડળ ભાવ"ની ગયું છે.
ભાઈ ભાઈએ રાંવત ૧૬૧૬ ના અથ શુદિ ૧૫ ને દિવસે આ ક્ષણભંગુર દુનિયામાં જન્મ લીધે હતો. પોમ ઉમરે પહેલી સારી રીતે વિભાગે કરી છે 19 કે 1ણીમાં નાના સર - પંની વધુ માં એક છે, એ. ની પરીક્ષામાં પસાર થL દતા; ભા. ભા રથાથી મને જે મારા અનુરત હતા તેથી યુવા ગ્યા પ્રાણ માં ધર્મ કાર્યને વિષે વધારે દર થયેલા હતા. રવભા ન. રામના ગળે કરીને ભરપૂર, સંપ, ધર્મગીલ, શારીલ, નિરભિમા સરલ, જૈન અને ગંભીર હા; કોને તો જાણે બાળી મુક્યો હતો ! કાટય તો જેના શરીરમં દર રહેલું! એવા ગુગી
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીજૈનધર્મ પ્રકાશ.
પુરપના વિરહથી તેનું સ્મરણ થતાં દરેક જિન બંધ શાક સાગરમાં નિમગ્ન થાય તેમાં થી નવાઈ ! - તેઓ સં. ૧૯૩૯ ના ચેત્ર શુદિ ૧૫ થી અમારી સભાની મું. બઈમાં સ્થાપિત થયેલી બેંચના પ્રેસીડેટ હતા અને આશરે છે માસ થયાં છે જેન એસસીએશન ઓફ ઇન્ડીયાના ઓનરરી સેક્રેટરી તરીકે કામ બજાવતા હતા. આ બન્ને નેહાનું કામ ઘણીજ સારી રીત અને સંતોષકારક બનાવેલું હતું. તેમની ફકત પાંચ દિવસની માંદગીથી થયેલા અકસ્માત મૃત્યુથી આ બન્ને સભાઓ પર ખામી પડેલી છે. તેમની સહન શીલતા અને ધર્મ દાતા દરેક ભ ન્ય પ્રાણીને મહજનક હતી. જો કે પોતે છેવટ સુધી મેં એકમાં રૂ. ૮૦) ના પગારથી ને કરો કરતા હતા તો પણ તેની પરાધી પણાની નોકરી છોડીને ફકત ધર્મકાર્યમાં છાએ પ્રવર્તવા માટે જ બીજા શુભ વ્યાપારની શોધમાં હતા. આ સદગુણી અને ધર્મવમી પુરૂષને યાદદાસ્ત કાયમ રહેવા કાંઈ શુભ ગઠવણ અવ થવી જોઈએ એ બાબત અમે અમારા મુગટ રમાન ભારત જનસમાજના અધિકારી વર્ગને સુચવીએ છીએ. તેમના તરફથી ઘટીન હીત ચાલ થશે તો અમે પણ તેમાં બે પાન કરીશું.
ભાઈચંદભાઈના મૃત્યુથી પિગે અને તેમની ભાળ મા 1ષી અને તેમની ફકત ૧૪ વ મ માથે આવી પડ્યું છે પણ તેને પોતાની દીલગીરી ધર્મમાં ગિ લગાડી એ બે તતા આગળ કોઈ ઉપાય નથી એમ ચિંતવી દવાનું દિવસ ઓછી કરવા માટે ભલામણ કરીએ છીએ.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्म सबोध.
દ્રવજ્ઞ. य:प्राप्यदुप्रापमिदंनरत्वं, धर्मनयत्नेन करोति मढः; क्लेशप्रबंधनसलब्धमब्धी, चिंतामणिपातयतिप्रमादान्।।।।
(સિંદૂર પ્રકરણ) અર્થ જે મૂર્ખ આ દુખે કરીને પામવા યોગ્ય મનુષ્ય ભવને પામીને ઉદ્યમ કરીને ધર્મ કરતું નથી તે કોશના સમુહે કરીને પ્રામ થયેલું એવું ચિંતામણિ રત્ન સમુદ્રને વિષે નાખી દે છે.
આ ગંભીર્થ કરીને પરિપૂર્ણ એવા નાના સરખા લોકોને રવ હદયમાં સ્થાપિત કરશે અને પોતાના આતમા સાથે તેને વિ. ચાર કરશે તે દરેક ભવ્ય પ્રાણીને તરત જ સદ્ધ ની પ્રાપ્તિ થયા શિવાય રહેશે નહીં. આ મૂહાત્મા અનંત કાળથી સારાવીને વિછે પરિભ્રમણ કરી દુખના સમૂહને અનુભવ્યા છતાં હજુ સત્યા - ત્યની પરીક્ષા કરતાં શિખ્યો નથી. જેને પ્રાણી પિતાને પ્રાપ્ત થયેલા અમલ્ય મનુષ્ય જનમની કિંમત ગમજે અને તેને કેવા કાર્યમાં સંપે જવાની વિચારણા કરે તે અપ કાળમાં આ સંસાર સમુદ્રના કિ. નારા પ્રત્યે પામે.
મનુષ્ય જન્મ અનાદિ કાળે પૂર્ણ પુન્યોદય થયાથી પ્રાપ્ત થાય છે. અને જેમ ચિંતામણિ રન સર્વે મનવાંછિત પૂર્ણ કરવા શકિતવાન છે તેમ આ મનુષ્ય જન્મ સા મનોવાંછિત મનુષ્ય ભવ સંબંધી, દેવ ગતિ સંબંધી અને વાવ મોક્ષ ગમન પર્વતના પૂર્ણ કરવા શકિતવાન છે. પણ તેને શુભ કાર્યમાં જોડી, ધર્મ કાર્યની સન્મુખ કરી, પ.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવધર્મ પ્રમાણે પથી અળગો રાખી, નિરંતર શુભ અધ્યવસાયમાં લીન રાખે જોઇએ; જો માડા કાર્યમાં જોડાય અથવા તે માઠી સંગતને પાસ લાગે અને કુમાર્ગ દેરાય તે નીચ ગતી ગામી થતાં વાર લાગતી નથી. આ સંસાર ક્ષણીક છે. ક્ષણમાં સુખ તે ઘડીમાં દુખ, ઘડીમાં આ નંદ તે ઘડીમાં શક, ઘડીમાં રાજા તે ઘડીમાં રાંક, ઘડીમાં શેડ તે ઘડીમાં નોકર અને ઘડીમાં મોટે ભાગ્યશાળી તે ઘડીમાં દુર્ભાગી. કેઈ પણ સારી અથવા માંડી સ્થિતિ કાયમ રહેતી નથી. મનુષ્ય સુખના સમયમાં મગરૂર બની જઈ એશઆરામ અને મોજ શેખમાં પિતાના અમૂલ્ય કાળને ગુમાવી દઈ પાછળ જ્યારે પૂન્ય રૂપ ભાનું ખૂટે છે અને પાપનો ઉદય થાય છે, પાપના ઊથથી એ આ રામ અને મોજશોખ એકા એક નષ્ટ થઇ જાય છે ત્યારે દીલગીરીમાં ગરકાવ થઈ જઇને પાછલા સમયને માટે શોક કરે છે પણ તે માણી! વિચાર કર ! તારું એક ઘડીનું કયાં નક્કી કરી મૂકે છે. કઈ ઘડીએ તારે આ સંસારનો ત્યાગ કરવો પડશે તે કયાં મુકરર છે. મોટા મેં વરસને બેસી રહે છે ને વીશ વરસના યુવાન ચાલ્યા જાય છે. ધર્મ કા. ર્યમાં વિરહ વર્તનારા બેસી રહે છે અને મદદન આપનારા ગાયા જાય છે. કુટુંબને ભાર ભૂત હોય છે તે બેસી રહે છે અને કુટુંબના આ ધાર ચાલ્યા જાય છે કાળની ગતિ અગરાળ છે નથી તેમાં વયનું છે માણ કે નથી તેમાં બળનું પ્રમાણ નથી તેમાં બુદ્ધિનું પ્રમાણ કે નથી તેમાં ઉદ્ધિનું પ્રમાણ નથી તે ધર્મ નમુખ દ્રષ્ટી કરતા કે ન તે કર્મ સન્મુખ દ્રષ્ટી કરતા નથી તે ગ#1ના તે માં જતો ! નથી તે બળવાનથી "હી, તે તે રન્ન દિવસ પિતા ૫ કિ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ સમય. કરે છે માટે દરેક ભવ ભય ધારક ભવ્ય પ્રાણીઓ દર સમયને પતાના અંતનો જાણીને દર સમયે ધર્મ કાર્યમાં ઉદ્યમ કરવો જેમ સાંસરીક કાર્યોમાં વિલંબ કરતા નથી તેમ ધર્મ કાર્યમાં તે બીલકુલ નજ કરવો, કાલે કરવું હોય તે આજે કરવું અને આજે કરવું ધાર્યું હોય તે અત્યારે કરવું, કાલ કોણે દીઠી છે, કાલે શું થશે તેની કોને ખબર છે માટે ધર્મ કાર્યમાં તે નિરંતર પ્રવૃત્તિ રાખ્યા જ કરતી.
આ સંસાર મુખને સાગર નથી પગ દુઃખને દરીઓ છે. • રમાં કોઈ પણ સ્થાનકે સુખને લેશ નથી. જગતમાં સુખ માત્ર માની લીધેલું છે. મોહની મદીરા પીવે કરીને પ્રાપ્ત થયેલી જે મિથ્યાત્વરૂપ અંધારી તેણે કરીને પ્રાણી સુખ સુખ માન્ય કરે છે પણ તે ખરું સુખ નથી. દુનિયામાં કોઈને માતાનું દુખ તે કોઈને પિતાનું દુખ, કેઈને પુત્રનું દુખ તે કોઈને કળત્ર (સી) નું દુખ કઈને ધનનું દુખ તે કોઈને માનનું દુખ, ઇને યાધિનું દુખ તે કોઇને વ્યાધિનું દુખ જગત્ર માત્ર દુખના વાદળે કરીને છવાઈ રહેલું છે. દરેક મનુષ્યોને પૂછશે તે કાંઈ કાંઈ પણ દુખ હશેજ કદી કોઈ સુખી હશે તો તે કેટલા કાળનું ૯૫ કાળનું, વિચારે કે જો એવા છે કરીને પરિપૂર્ણ આ વાંસાર ન હોત તો મોટા મોટા ચ ઓ, તીર્થ કરો અને માંડળીકો પિતાની અખૂટ રાજરિદ્ધિ સુખ સૌભાગ્ય, પુત્ર પરિવાર અને લા ગમે ને તેને છેડી દઈ એક તણ બરાબર ગણી સંસારને વિપકાય જાગી ગારિત ગડુણ કરી મેશ ગામી થયા તે કેમ થાત ! તેઓની પાસે તારી દલિત શા હીસાબ માં છે, તારો પરિવાર કે માત્ર છે, તારી સુબ શી ગણત્રીમાં છે અને તું તે પણ શા લેખમાં છે ? ફકત નો સંસારની દરેક વસ્તુઓને મરી મા ફી બગી છે. ઘા થયો હતો કે તેથી તેને મારા લારાની બીલકુલ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજા ધર્મ પ્રકાશ. પીછાન પડતી નથી પણ હે ભવ્ય પ્રાણી નેત્ર ઉઘાડીને જોઇરા અને જ્ઞાન દ્રષ્ટીએ વિચાર કરીશ તે જણાશે કે આ સંસારમાં તારું કોઈ નથી, સર્વે સ્વાર્થોનું સગું છે, તું કોઈનો નથી અને કોઈ તારું થવાનું પણ નથી, તું એકલો આવ્યો છે અને એકલા ચાલ્યા જવાનું છે કઈ સાથે આવ્યું નથી અને આવવાનું નથી. આ કુટુંબ પરિવાર સર્વે ખાવા પીવા ભેગો થયેલો છે તે જ્યાં સુધી તારામાં સાર દેખાશે
ત્યાં સુધી વળગી રહેશે, તે અનેક પ્રકારના છળ કપટ કરીને અસંખ્ય દેલત મેળવી હશે પરંતુ તે તારી સાથે આવવાની નથી. મોટા મોટા કેટયાધિપતિઓ પણ અહિં આજ મકીને ચાલ્યા ગયા છે અને તારે ચાલ્યું જવું છે તે તેમાંથી જેટલું તારું થાય તેટલું તારું કરી લે, જે ધર્મ કાર્યમાં વ્યય કરીશ તે તારું થવાનું છે અને તે જ સાથે આવવાનું છે નહીં તે બધું મુકીને તું ચાલ્યો જઈશ અને મનુષ્ય ભવ ચિંતામણી રત્ન સમાન તે કાચના કટકાની કિંમતમાં હારી જઈશ, ફરી ફરીને મનુષ્ય જન્મ પામવો મહા દુર્લભ છે માટે વિચાર કર! મનુષ્યભવ સફળ કરવા બનતા પ્રયત્ન કર, આભાને સદબોધ રૂપી અમૃતનું પાન કરાવી અજર અમર સુખની અભિલાષી કર, આ મ નુષ્ય જન્મમાં જે કરવું ધારી તે બની શકશે બીજી ગતિમાં કોઈ પણ થઇ શકવાનું નથી. તિર્યંચની નર્કની નીચ ગતિમાં જ છે તે તે શું કહેવું પણ દેવગતિમાં પણ ધાર્યું થવાનું નથી, દેવતાઓ પણ મનુષ્ય ગતિની વાંછના કરે છે. મોક્ષ માર્ગ માત્ર મનુષ્ય ગતિને મા ટેજ ખુલ્લો છે. માટે જો મોક્ષ સુખને અભિલાષી હો અને સુકૃત સંપાદન કરવા ઈરછા કરતો હોય તે સંસારની મોહ જાળમાં ન ફસતાં તેનાથી ન્યારો રહી અલ્પ આયુષ્યને વિશ્વાસ ન કરતાં ધર્મ કાર્યમાં ઉદ્યમ કર તેથી તારી ગતિ થશે અને યાન મોક્ષ સુખ પણ મળશે
dયા.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરસ, (અજા પુત્ર રિવ.)
સાંધણ પાને ૭૬ થી. પાસેના ફળનું ચુરણ કરી પિતાના વસમાં બાંધી લીધું, હાર કંડને વિવે ધારણ કર્યો અને પછી કુંવરે તે નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં જ તે નગરીને વિષે ઘણો જ ઉત્પાત થયો હોય તેવું મલમ પડવું, કારણ કે જેમાં શહેરને વિષે માણસોને જ્યાં ત્યાં સંચાર
છે તેમ આ નગરમાં માણસને બીલકુલ સંચાર નહતો અને આખા શહેરમાં હડતાળ પડી હોય તેમ બજાર, રસ્તાઓ અને બીજે સર્વ થળો {ન્ય દેખાતા હતા. આ પ્રમાણે તે શુન્ય નગર નિહાળો નિહાળો કુંવર રાજ્ય મંદિર નજીક પહેરે છે, ત્યાં રાજ દાડે દારપળને બેઠેલા દેખીને કુંવરે તેને પુછવું ‘હિ ભાઈ આ નગર સ શુન્ય કેમ દીસે છે સઘળા મનુ ધા રોજગાર છોડી દઈ શકે સંયુકત કેમ જણાય છે !ાર પાળે કહ્યું કે હે પ્રવાસી ! કોઈ દેવતાએ આ નગર ઉપર કેર વર્તાવ્યો છે. તારે જે તે વાત સાંભળવાની આ કાંક્ષા હોય તે સાંભળ.
આ નગરીને સ્વામી જેને શિકાર કરવાનો ઘણે શેખ હતો તે એકદા વનને વિષે ભગયા રમવાને ગા. ત્યાં ઘણા વખત સુધી કાંઈ પણ શિકાર નહીં મળવાથી તેમજ ઘણા પ્રયા કરીને અત્યંત ઉષાતુર થવાથી પાણીને માટે ચોતરફ દ્રષ્ટી ફરવતાં એક સુશોભિત અને વૃક્ષની ઘટાથી પરિવેછિત સરોવર તેની દ્રષ્ટીએ પડયું, જેથી ઘણા આનંદ સાથે તે સરોવર તરફ વરાથી ગયો અને પિતાની તવાને દાંત કરવા માટે તે સરોવરની અંદરના રવ જળનું પાન કર્યું. જળ પાન કર્યું કે તરત જ રાજ મા રૂપ બની ગયા. જે - કર તેની સાથે તે આવી પહો ગવાથી નાના રાજાને વાઘના રૂમાં છે. બંધના ભટા આ મહાગ રેડવા લાગ્યા અને દિલથી
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'' । । ''
રીમા પકાર કરવા લાગ્યા કે એકાએક આ શું માર વધાર એકાએક ખની ગયેલા અકરમાતથી સઘળા સુભટા ગમુદ્ર થઈ ગયેલા હતા તેવામાં તે વાધે (રાજાગે) વનને વિષે પલાયન કરવા માંડયું, શુરવીર શુભટોએ તેનો પ્રતિષેધ કર્યા પરંતુ તે વાઘે તેમની ઊંપર છલંગ મારવાનું સ્વરૂપ જણાવ્યાથી તે ભયભિત થઇને ઉભા રહ્યા. એવામાં પોતાના પિતા પોતાની ઉપર ફાળ નહીં મારે તેવા વિચારથી રાજાના પુત્રનસિંહકુમાર પિતાને પકડવા માટેની અન્મુખ રાધા કુમાર નજીકમાં આવ્યા કે તરતજ વધે તેને ફાડી ખાધા. રાન્યના સઘળા સુભટો આવા ભયંકર દેખાવ જોઇને હાહાકાર કરવા લાગ્યા. પછી તે સુભટામાંના એક સુભટ જે ઘણા શુરવીર હતા તેણે એકદમ પેાતાની ચાલાકી વાપરીને તે વાઘનું પુંછડું પકડી લીધું. પુંછડું પકડયા પછી ગ્યાસપાસ સારી પેઠે ભ્રમણ કરાવીને તેને નાકવત બનાવી દીધા. તરતજ એક બીજા મુશર્ટ ત્વરાથી આવીને તેના કંઠને વિષે મજબુત લેહસાંકળના બંધપાસ નાંખ્યા અને પછી લાડુ પિંજરમાં નાંખીને શહેરની અંદર લાવ્યા. હું મવામી! તે વાઘને મળ રાજાના રૂપમાં લાવવા માટે ઘણા મંત્ર વાદીએ પોતાના મંત્ર, યંત્ર, તંત્ર, તથા ઔષધી વગેરેના યથાશક્તિ ઉપયાગ કરવામાં બાકી રાખી નહીં, પણ જ્યાં પુન્યાયહાતા નથી ત્યાં સઘળા પ્રયાગ નિષ્ફળ જાય છે તેમ તે સઘળા મંત્રવાદીએ પોતાના ઉપયાગમાં નિષ્ફળ થયા. દે ભાઈ! એજ કારણથી ગ્યા શહે૨ેના સઘળા રહેવાસી દીલગીરીમાં ડુખી ગયેલા છે અને તેથીજ આ નગર પણ શુન્ય પ્રાય યેવુંછે.''
એ પ્રમાણે વૃતાંત કુંવરે શ્રવણ કરીને દ્રારપાળને કહ્યું કે મને તે વાઘ દેખાડો; હું બનતી કાશીરા કરી વાઘને રાજાના રૂપમાં !ણીને કીર્ઘ સંપાદન કરીશ. કુંવરના રૂપ ઉપરથી તેને અવગુણી સમદને તેજ રાજાને મૂળ રૂપમાં ભાગ લ નમાં શંખન કરી અત્યંતાનંદ સાથે પ્રધાન પાસે જઇ વળું ા ગી વા નિવેદન કરી,
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેની આજ્ઞા થી કુંવરને મહેલની અંદર તેડી ગયે. કુમાર મહેલની અંદર દાખલ થયા કે તરત જ સભા સહીત મંત્રીએ ઉીને મારને અત્યંત આદર સત્કાર સાથે કહ્યું કે હે અજાપુત્ર! અત્રે પધારે અને આ ગુપમય સિંહાગન પર બિરાજે. પ્રધાનનું વચન અંગીકાર કરી કુંવર સિંહાસન ઉપર બેઠો અને મારું નામ તમે કેમ જાવું' એ પ્રમાણે સરીનને પુછયું. કંવરના પાણી ની ની પ ક કરની જેમ યુગા નદીને હેવા લાગે “કે હે ભદ્રમુખ! જ્યારે અમને આવું સંકટ કામ થયું ત્યારે અમે રાજ્યદેવીનું સ્મરણ કર્યું તે વખતે દેવીએ અમારી પ્રાર્થના સાંભળીને તેમાં મને નિચે મુજબ કહ્યું –
બે ફળે કરીને સંયુકત એવું મારા રથળને વિષે એક અગ્નિવલ છે તે ત્યાં આવી કેઈ અજાપુત્ર નામના પ્રવાસી પુરૂષ ગ્રહણ કરશે અને તે ફળના પ્રભાવથી ભૂપતિ પિતાનું મળરૂપ ધારણ કરશે. તે અજપુત્રને 'તેજના પંચથી હંજ અત્રે લઈ આવીશ અને તે આવીને પતિનું કષ્ટ નિવારણ કરશે" છે સવામીની દેવીના આ પ્રમાણેના વચનથી અમે તમને ઓળખ્યા છે માટે હવે કૃપા કરી દેવવચન સત્ય કરો અને કીર્તિ મેળવો.”
તરતજ જે સ્થળે વાઘ હતા ત્યાં ઘણા જનસમુહ સાથે મંત્રીની આજ્ઞાથી કુંવરને લઈ જવામાં આવે છે. ત્યાં પોતાની પાસેના ફળમાંથી એક ચુરણ જળની અંદર મેળવીને વાઘને આપ્યું જેના પ્રભાવથી રાજા એકદમ પુરૂષત્વપણું પામ્યા ! ! !
મંદીધીનો આ પ્રમાણેને માભાવ જોઈ રાજ્ય લોકોને અપાર હર્ષ પ્રાપ્ત થા, નગરને વિષે જયજયકાર કર્યો, પેર ઘેર તોરણ બંધાયા, નગરજનોએ પિતાનાં શો શણગાયાં અને જાણે નર પતિ પુનર જન્મ પામ્યા હોય તેમ ર ળ સ્થળ મસવ થવા લાગ્યા. Rા ગર્વ પરિવારને કુશલ સમાચાર પત્યા પછી મારીને પ ક
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
For Private And Personal Use Only
lands
ઢમાં ગહણ કરી જળમાં ડુબી ગયા. એવામાં જળમાંથી એક હતી પ્રગટ થશે અને જાપુત્રને પિતાનું જેવાને ગયા. ત્યાં સરોવરના નીર ઉપર કુંવર અને રાજા ઉભા હતી રેલરનું જળપાન કરવાથી રાજા વાઘર થઈ ગયો હતો ગરા
અન્યદા અજવર રાજાની સાથે તુરંગ ઉપર ગવાર થઈ ?
.
ને
પ્રમાણે અજાપુર ત્યાં પિતાના દિવસ સુ નિગમ
pie
1,
Ricc bulletc PlID !! 1df icndita Dhe Protoc cho
પ્રીતિનું નિદાને જણાવ્યું. રાજા પણ આવી પરોપકાર બુદિથી તેની માંડ્યું પરંતુ તેણે જરા પણ ગ્રહણ કર્યું નહીં; તેણે છે કે મધ વર્ણાલંકાર વિગેરે મુલ્યવાન વસ્તુઓ અને ઘણું દ્રવ્ય પણ કરે છે અજાપુત્રને ઘણા હર્ષ સહીત આલગ દીધું અને તેને હય, ગમ.
છે, તેમ સર્વ સંબંધ શ્રવણ કરી જેમ પોતાના લાયબ યુ બેટ
" | પુરૂષ છે. રાજાએ પણ બધાનના મુખ્ય રા પ ા ા તથા
છે . . . . - - 1 Mic ke a re : 1). One It Urba sha - i? ' ; } * - *, , , || છે ? li | હે! htt )h Uld be :: , “Ple : : : 7> !! loll• I: els. • “. . \
LE Datalo Liros de delle fighef ichhare lice Luhl n's toonid 2.,, ilutia chlü bullicis į aicile meio 0. +1+ : i . ] } } ), lican , g!:h t) he' | | | | . . :
mel: } } - }*: * : | :: { } } } : - } } } }l : }}}} : : 1 i:10 } : Tre the tic * દે
|| ક કે , ''''':
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
*
ડા, ; , લોય પ્રભાકર, જન હિતેમg, માકિસાસે, મારુ , " , ગુજરાત શાળા પત્ર, સમરર બહાર, ન્યા. આ પક અને મારી પર જ પથાર એ છે કે આ તથા યુરો તેના એકટરો ? ફળ અને બદલે મળવા લાગ્યા તથા બે નીવાડી અને -' દ ક ' છે એ મોબામાએ બટ મેળવ્યા બાપા તે ઉપકાર સાથે કબુલ રાનીએ છીએ.' - જે એપની માં નયા યુએન એ ડીટ તરફ અમે અમારું મો નીયું બોલું છે તેની તરફથી બદલે મળશે નહીં તો તે સાહિબાબા, નામ બેટી ખુશી કે ગ્રાહકના લીરમાં દાખલ કરશું.
*
*
*
*
-
-
*
* *
*
* * * *
* *
YT 14મ અપાર, '; ' + ife * * * *
* *
*
*
--
.
:-
A r
-
- ઝવમી . - શા. લાલચંદ કલા ના ૧-૩ શા. કરશનજી અમોને - શા. જમના મલું કદ -ક વકીલ તુળથી નવા ૧- ભા. નાચંદ ચંદ ૧-૩ છે. પંજા અમરે - ૧-૩ થી. હમદ ધારશી
૧-૩ શા ૨વકરુણ અદા કરે ૧૦ શેઠ. એની ભાણજી ૧-૩ શા. કમળચંદ માધવજી -- શા, ન, ચતુર
૧-૦ શા. પદમશી બેચર ૧-૦ થી. મંગળ નીમચંદ ૧-૦ છે બિમીચંદ અમીચંદ ૧- ૩ તા. ૧-૧ પીત પર 1-2 દિશા, લલુભાઈ મગની ૧- ગાંધી પી ૧૨ હરચંદ ૧-૨ શા. બકોર ઉજમ - ૧-૩ . ડાયાભાઈ ગંગાદાસ ૧- શા. જે ભાઈ ગાદાસ ૧-૨ છા, મોહન રામજી ૧-૦ વારા તારાચંદ ખોડીદાસ ૧-ક થા. દોલતચંદ ગુલાબચંદ ૧-૩ શા. ઓતમચંદ કરશનજી ૧.૦ ગ્રા. પરભુદાસ જેઠાભાઈ ૧-શા. મનાલાલ ગોરધનદાસ ૧-ક પરપરશોતમ પરમાણંદ ૧-૩ શા. જગજીવન વાઘજી - Sા, ભાઈચંદ ફુલચંદ ૧-૦ શા, પદમશી નેમચંદ
| * ,
*
છે
* * * * -
મી. છે
. એમ"
,* *
** .-', ' '
, '
કે
'
!
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 કશી ભાઈચંદ મy. 1. ફશા, હીરાદ કહ્યું, (1-3 શા. હંમદ માણેકચંદ - 3 કરી દોલતગંજ ઝર ગં - શા. દેવચંદ ગરથી 1 3 એક રાચંદ મકરાશે 1.0 ગાંધી કારા કરતૂર - 2 , ગન' દ 1-3 રાંધવી દો 1. 22 -3 મે બર છે ? : : 1-3 શા, જલાલ પરમાર -] ડ મા | - શેઠ જગાભાઈ છોટાભાઇ - શા, દરજી ન લઈ - 13 શેક દેવજી જેની કુલ 1-3 લાલ) મુરારજી 1-3 શા. મોતીલાલ હીરાભાઈ 1- 3 . બીરા! હીરાભાઈ 1-3 શા, જેઠા માં 1 3 શ્રા, માથે 3 1 છે કે કેમ ? સનતુ કુમાર ચકીનો રાસ. મહાન પંડીત શ્રી માય રાગરજીને બનાવેલા અનેક પ્રકારની રસી ઢાળીને અલંકૃત શ્રી ગોપા નજ્ઞાન દીપક સભા તરફથી અપાઈ છે. મારાની અંદર બહાર પડનાર છે. તેની કિંમત અગાઉથી થનાર ગ્રાહ પાસેથી ફકત પર મને અને પાછળથી થનાર ગ્રાહે પાપી માં આના પ્રમાણે રાખેલ છેદરેક જે એને અ કિંમતમાં મા લાભ મળે તે માટે જે ગ્રાહક " ! બિમાર પાપ ગમે તે રે મંકી ગા. ભીખાના માર્ગ ઉપર ડી. 15 એર લખી પકવું. આ પાનીમાનું વાર્ષિક મૂા. 31.00 % ભારે પડી રૂ.-- ટપાલ ખર્ચ રૂ. 3.0 6. છુટક નકલ એકના બે આના. ધર્મ સંબંધી કેર ખબર છપાનાર પાસેથી લીંટી છ 31-10 બીજી પર આભ અને મને માટે - { ના 3 4-0-: (ામાં આવે For Private And Personal Use Only