________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश JAINA DHARMA PRAKASII
-
' અ 'પાબી 11, પાની પણ વિકાસ ( 3 Kા ન માં ઉકાળવા, પ્રગટ પ્રકાશ. 9
3 *=======================
).
પુરક ૧ લું. શક ૧૮ ૧૭ ભાદ્રપદ શુદિ. ૧૫ સંવત. ૧૯૪૧ અંક ૭.
श्री जैन धर्मा जयति. શેઠ આણંદજી કલ્યાણજી અને તેના પ્રતિનિધીઓ
ગાં જૈન ધુઓને વિદિત છો કે સંવત ૧૯૩૧ ના ભાદ્રપદ વદ ૧ તા. ૧૯ સપર્ટોબર સને ૧૮૮૧ના રોજ રાવબહાદુર નગરકો પ્રેમાભાઈ હીમભાઇના મકાનમાં આર્યભૂમિ નિવાસી શ્રાવક રામુદાયની એક મોટી મીટીંગ મળીને શેઠ આણંદજી કલ્યાણજી એવા ગુણનિષ્પન્ન નામથી શ્રી જય વિગેરે તળાને શ્રી અમદાવાદ તથા પાળીતાણા વિગેરે શહેરોમાં પાગ્ય રીતે વહીવટ ચલાવવા માટે હિંદુસ્થાન માંહેના મેટાં મોટાં શહેરના મળીને કુલ (૪૦) ચાળીશ પ્રતિનિધીઓ ડરાવેલા છે અને તેમાંથી આઠ પ્રતિનિધીઓને વહીવટ કરવાની સત્તા મેં પી તેઓને વહીવટ કરનાર પ્રતિનીધી તરીકે નીમેલા છે.
હવે સર્વ શ્રાવક ભાઇઓએ તે બીટ કરનાર પ્રતિનિધીઓ ને ફલ પડી ગયા પછી તેમણે બી 11 - ચલાવ્યા છે, કોક આણંદ : કયાગ ને કારખાન! ! | મ ર ળ છે. ને
For Private And Personal Use Only