________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩.
अत्यंत खेदकारक मृत्यु. લખવાને બેહદ દિલગીરી ઉપજ થાય છે કે ચાલતા મામની શુદિ ૮ ને સેમવારની સવારના નવ વાગત થી મુંબઈ વાસી ઝવેરી ભાઈચંદભાઈ માણેકચંદ પોતાની ફક્ત ૨૫ વર્ષની નાની વયમાં આ ખમય સંસાર ત્યાગ કરી પંચપણા પ્રત્યે પામ્યા છે. આ
ખદાયક સમાચાર સાંભળતાંજ થી મુંબઈ, સુરત તથા ભાવનગર નિવારસી બાવક ભાઈઓના મુખમાંથી “અરે આ શું થયું! કે કોપ! શું ગજ! કે ફકત ચાર દિવસના તાવમાં એક અત્યંત સરગુણી અને ધર્મનો રાગી પુરૂષ કાળના પંજામાં ફસાઈ ગયો !” એવા શોક જનક શબ્દો વારંવાર નીકળે છે એટલું જ નહીં પણ તેઓના અંતઃકરણ દીલગીરીને ધરાઈ ગયાં છે ! હદય થયાં છે"૧૫ ના પાન થશે ની 1 જ કંઈ વાળામુખી પર્વ કાટ હાય- ! અમે આ શાક મામા માળનાં મધ મિવડળ ભાવ"ની ગયું છે.
ભાઈ ભાઈએ રાંવત ૧૬૧૬ ના અથ શુદિ ૧૫ ને દિવસે આ ક્ષણભંગુર દુનિયામાં જન્મ લીધે હતો. પોમ ઉમરે પહેલી સારી રીતે વિભાગે કરી છે 19 કે 1ણીમાં નાના સર - પંની વધુ માં એક છે, એ. ની પરીક્ષામાં પસાર થL દતા; ભા. ભા રથાથી મને જે મારા અનુરત હતા તેથી યુવા ગ્યા પ્રાણ માં ધર્મ કાર્યને વિષે વધારે દર થયેલા હતા. રવભા ન. રામના ગળે કરીને ભરપૂર, સંપ, ધર્મગીલ, શારીલ, નિરભિમા સરલ, જૈન અને ગંભીર હા; કોને તો જાણે બાળી મુક્યો હતો ! કાટય તો જેના શરીરમં દર રહેલું! એવા ગુગી
For Private And Personal Use Only