________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ સમય. કરે છે માટે દરેક ભવ ભય ધારક ભવ્ય પ્રાણીઓ દર સમયને પતાના અંતનો જાણીને દર સમયે ધર્મ કાર્યમાં ઉદ્યમ કરવો જેમ સાંસરીક કાર્યોમાં વિલંબ કરતા નથી તેમ ધર્મ કાર્યમાં તે બીલકુલ નજ કરવો, કાલે કરવું હોય તે આજે કરવું અને આજે કરવું ધાર્યું હોય તે અત્યારે કરવું, કાલ કોણે દીઠી છે, કાલે શું થશે તેની કોને ખબર છે માટે ધર્મ કાર્યમાં તે નિરંતર પ્રવૃત્તિ રાખ્યા જ કરતી.
આ સંસાર મુખને સાગર નથી પગ દુઃખને દરીઓ છે. • રમાં કોઈ પણ સ્થાનકે સુખને લેશ નથી. જગતમાં સુખ માત્ર માની લીધેલું છે. મોહની મદીરા પીવે કરીને પ્રાપ્ત થયેલી જે મિથ્યાત્વરૂપ અંધારી તેણે કરીને પ્રાણી સુખ સુખ માન્ય કરે છે પણ તે ખરું સુખ નથી. દુનિયામાં કોઈને માતાનું દુખ તે કોઈને પિતાનું દુખ, કેઈને પુત્રનું દુખ તે કોઈને કળત્ર (સી) નું દુખ કઈને ધનનું દુખ તે કોઈને માનનું દુખ, ઇને યાધિનું દુખ તે કોઇને વ્યાધિનું દુખ જગત્ર માત્ર દુખના વાદળે કરીને છવાઈ રહેલું છે. દરેક મનુષ્યોને પૂછશે તે કાંઈ કાંઈ પણ દુખ હશેજ કદી કોઈ સુખી હશે તો તે કેટલા કાળનું ૯૫ કાળનું, વિચારે કે જો એવા છે કરીને પરિપૂર્ણ આ વાંસાર ન હોત તો મોટા મોટા ચ ઓ, તીર્થ કરો અને માંડળીકો પિતાની અખૂટ રાજરિદ્ધિ સુખ સૌભાગ્ય, પુત્ર પરિવાર અને લા ગમે ને તેને છેડી દઈ એક તણ બરાબર ગણી સંસારને વિપકાય જાગી ગારિત ગડુણ કરી મેશ ગામી થયા તે કેમ થાત ! તેઓની પાસે તારી દલિત શા હીસાબ માં છે, તારો પરિવાર કે માત્ર છે, તારી સુબ શી ગણત્રીમાં છે અને તું તે પણ શા લેખમાં છે ? ફકત નો સંસારની દરેક વસ્તુઓને મરી મા ફી બગી છે. ઘા થયો હતો કે તેથી તેને મારા લારાની બીલકુલ
For Private And Personal Use Only