Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરસ, (અજા પુત્ર રિવ.) સાંધણ પાને ૭૬ થી. પાસેના ફળનું ચુરણ કરી પિતાના વસમાં બાંધી લીધું, હાર કંડને વિવે ધારણ કર્યો અને પછી કુંવરે તે નગરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાં જ તે નગરીને વિષે ઘણો જ ઉત્પાત થયો હોય તેવું મલમ પડવું, કારણ કે જેમાં શહેરને વિષે માણસોને જ્યાં ત્યાં સંચાર છે તેમ આ નગરમાં માણસને બીલકુલ સંચાર નહતો અને આખા શહેરમાં હડતાળ પડી હોય તેમ બજાર, રસ્તાઓ અને બીજે સર્વ થળો {ન્ય દેખાતા હતા. આ પ્રમાણે તે શુન્ય નગર નિહાળો નિહાળો કુંવર રાજ્ય મંદિર નજીક પહેરે છે, ત્યાં રાજ દાડે દારપળને બેઠેલા દેખીને કુંવરે તેને પુછવું ‘હિ ભાઈ આ નગર સ શુન્ય કેમ દીસે છે સઘળા મનુ ધા રોજગાર છોડી દઈ શકે સંયુકત કેમ જણાય છે !ાર પાળે કહ્યું કે હે પ્રવાસી ! કોઈ દેવતાએ આ નગર ઉપર કેર વર્તાવ્યો છે. તારે જે તે વાત સાંભળવાની આ કાંક્ષા હોય તે સાંભળ. આ નગરીને સ્વામી જેને શિકાર કરવાનો ઘણે શેખ હતો તે એકદા વનને વિષે ભગયા રમવાને ગા. ત્યાં ઘણા વખત સુધી કાંઈ પણ શિકાર નહીં મળવાથી તેમજ ઘણા પ્રયા કરીને અત્યંત ઉષાતુર થવાથી પાણીને માટે ચોતરફ દ્રષ્ટી ફરવતાં એક સુશોભિત અને વૃક્ષની ઘટાથી પરિવેછિત સરોવર તેની દ્રષ્ટીએ પડયું, જેથી ઘણા આનંદ સાથે તે સરોવર તરફ વરાથી ગયો અને પિતાની તવાને દાંત કરવા માટે તે સરોવરની અંદરના રવ જળનું પાન કર્યું. જળ પાન કર્યું કે તરત જ રાજ મા રૂપ બની ગયા. જે - કર તેની સાથે તે આવી પહો ગવાથી નાના રાજાને વાઘના રૂમાં છે. બંધના ભટા આ મહાગ રેડવા લાગ્યા અને દિલથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20