________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેની આજ્ઞા થી કુંવરને મહેલની અંદર તેડી ગયે. કુમાર મહેલની અંદર દાખલ થયા કે તરત જ સભા સહીત મંત્રીએ ઉીને મારને અત્યંત આદર સત્કાર સાથે કહ્યું કે હે અજાપુત્ર! અત્રે પધારે અને આ ગુપમય સિંહાગન પર બિરાજે. પ્રધાનનું વચન અંગીકાર કરી કુંવર સિંહાસન ઉપર બેઠો અને મારું નામ તમે કેમ જાવું' એ પ્રમાણે સરીનને પુછયું. કંવરના પાણી ની ની પ ક કરની જેમ યુગા નદીને હેવા લાગે “કે હે ભદ્રમુખ! જ્યારે અમને આવું સંકટ કામ થયું ત્યારે અમે રાજ્યદેવીનું સ્મરણ કર્યું તે વખતે દેવીએ અમારી પ્રાર્થના સાંભળીને તેમાં મને નિચે મુજબ કહ્યું –
બે ફળે કરીને સંયુકત એવું મારા રથળને વિષે એક અગ્નિવલ છે તે ત્યાં આવી કેઈ અજાપુત્ર નામના પ્રવાસી પુરૂષ ગ્રહણ કરશે અને તે ફળના પ્રભાવથી ભૂપતિ પિતાનું મળરૂપ ધારણ કરશે. તે અજપુત્રને 'તેજના પંચથી હંજ અત્રે લઈ આવીશ અને તે આવીને પતિનું કષ્ટ નિવારણ કરશે" છે સવામીની દેવીના આ પ્રમાણેના વચનથી અમે તમને ઓળખ્યા છે માટે હવે કૃપા કરી દેવવચન સત્ય કરો અને કીર્તિ મેળવો.”
તરતજ જે સ્થળે વાઘ હતા ત્યાં ઘણા જનસમુહ સાથે મંત્રીની આજ્ઞાથી કુંવરને લઈ જવામાં આવે છે. ત્યાં પોતાની પાસેના ફળમાંથી એક ચુરણ જળની અંદર મેળવીને વાઘને આપ્યું જેના પ્રભાવથી રાજા એકદમ પુરૂષત્વપણું પામ્યા ! ! !
મંદીધીનો આ પ્રમાણેને માભાવ જોઈ રાજ્ય લોકોને અપાર હર્ષ પ્રાપ્ત થા, નગરને વિષે જયજયકાર કર્યો, પેર ઘેર તોરણ બંધાયા, નગરજનોએ પિતાનાં શો શણગાયાં અને જાણે નર પતિ પુનર જન્મ પામ્યા હોય તેમ ર ળ સ્થળ મસવ થવા લાગ્યા. Rા ગર્વ પરિવારને કુશલ સમાચાર પત્યા પછી મારીને પ ક
For Private And Personal Use Only