Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '' । । '' રીમા પકાર કરવા લાગ્યા કે એકાએક આ શું માર વધાર એકાએક ખની ગયેલા અકરમાતથી સઘળા સુભટા ગમુદ્ર થઈ ગયેલા હતા તેવામાં તે વાધે (રાજાગે) વનને વિષે પલાયન કરવા માંડયું, શુરવીર શુભટોએ તેનો પ્રતિષેધ કર્યા પરંતુ તે વાઘે તેમની ઊંપર છલંગ મારવાનું સ્વરૂપ જણાવ્યાથી તે ભયભિત થઇને ઉભા રહ્યા. એવામાં પોતાના પિતા પોતાની ઉપર ફાળ નહીં મારે તેવા વિચારથી રાજાના પુત્રનસિંહકુમાર પિતાને પકડવા માટેની અન્મુખ રાધા કુમાર નજીકમાં આવ્યા કે તરતજ વધે તેને ફાડી ખાધા. રાન્યના સઘળા સુભટો આવા ભયંકર દેખાવ જોઇને હાહાકાર કરવા લાગ્યા. પછી તે સુભટામાંના એક સુભટ જે ઘણા શુરવીર હતા તેણે એકદમ પેાતાની ચાલાકી વાપરીને તે વાઘનું પુંછડું પકડી લીધું. પુંછડું પકડયા પછી ગ્યાસપાસ સારી પેઠે ભ્રમણ કરાવીને તેને નાકવત બનાવી દીધા. તરતજ એક બીજા મુશર્ટ ત્વરાથી આવીને તેના કંઠને વિષે મજબુત લેહસાંકળના બંધપાસ નાંખ્યા અને પછી લાડુ પિંજરમાં નાંખીને શહેરની અંદર લાવ્યા. હું મવામી! તે વાઘને મળ રાજાના રૂપમાં લાવવા માટે ઘણા મંત્ર વાદીએ પોતાના મંત્ર, યંત્ર, તંત્ર, તથા ઔષધી વગેરેના યથાશક્તિ ઉપયાગ કરવામાં બાકી રાખી નહીં, પણ જ્યાં પુન્યાયહાતા નથી ત્યાં સઘળા પ્રયાગ નિષ્ફળ જાય છે તેમ તે સઘળા મંત્રવાદીએ પોતાના ઉપયાગમાં નિષ્ફળ થયા. દે ભાઈ! એજ કારણથી ગ્યા શહે૨ેના સઘળા રહેવાસી દીલગીરીમાં ડુખી ગયેલા છે અને તેથીજ આ નગર પણ શુન્ય પ્રાય યેવુંછે.'' એ પ્રમાણે વૃતાંત કુંવરે શ્રવણ કરીને દ્રારપાળને કહ્યું કે મને તે વાઘ દેખાડો; હું બનતી કાશીરા કરી વાઘને રાજાના રૂપમાં !ણીને કીર્ઘ સંપાદન કરીશ. કુંવરના રૂપ ઉપરથી તેને અવગુણી સમદને તેજ રાજાને મૂળ રૂપમાં ભાગ લ નમાં શંખન કરી અત્યંતાનંદ સાથે પ્રધાન પાસે જઇ વળું ા ગી વા નિવેદન કરી, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20